Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ વધતિ)–આ નવ પદોને બાંધતે નથી. બે આયુકમે નારકી દેવનું બે ગતિનામ કર્મ, બે શરીર નામ કર્મ વૈક્રિય, આહારક બે આનુપૂર્વી નરક ને દેવની અને એક તીર્થકર નામકર્મએ નવ બાબતે એકેન્દ્રિય જીવ બાંધતા નથી.
(તિરકવોળિયાવચરણ કgoળ સંતો મુi)–તિર્યંચાયુને જઘન્ય અંતર્મુહૂર્ત બંધ (Gaોí પુત્રોલી)–ઉત્કૃષ્ટ કોડ પૂર્વને (તત્તહિં વારસદઉં વારસરિમાળ ૨ અહિ વંધતિ)–અને સાત હજાર વર્ષ તથા એક હજાર વર્ષને ત્રીજો ભાગ અધિક એટલું બાંધે છે, ( મજુરત્તાવાર વિ)-એ પ્રમાણે મનુષ્યાયુનું પણ સમજવું,
(તિરિચારૂનામાં કશું નવું વેચાસ)-તિર્યંચ ગતિ નામકર્મને નપુંસક વેદની સમાન બંધ જાણ. (મgયાનામા ના સાચા નિકાસ)-મનુષ્ય ગતિ નામ કમને બંધ શાતા વેદનીયની સમાન જાણુ (જિવિચનામાપંચિંત્રિ કાતિનામા ય નવું સT વર)એકેન્દ્રિય નામ અને પંચેન્દ્રિય જાતિ નામકર્મને બંધ નપુંસક વેદની સમાન જાણ
(ચિન્તેફંરિચનાનામા પુછા)-હે ભગવન બેઈ દ્રિય-ઢીદ્રિય અને તેઈન્દ્રિય ત્રી ઈન્દ્રિય નામકર્મ સંબંધી પ્રશ્ન કરું છું.
(जहण्णेणं सागरोवमस्स नवपणतिसइ भागे, पलिओयमस्स असंखेज्जइभागेणं ऊणए)-3 ગૌતમ, જઘન્યથી, પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરોપમનો નવ પાવીસાંશ ૬પ ભાગ, (૩ોણે તે ઘેર પરિવુoળે વૈધંતિ)-કૃષ્ટથી તે ૬ ભાગ પૂરું બાંધે છે.
(चउरिदियनामाए वि जहण्णेणं सागरोदमस्स णव पणतीसइभागे, पलिओवमस्स असं. વેરૂમા કાણ)-ચતુરિન્દ્રિય નામકર્મને બંધ જઘન્યથી, પોપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમના નવ પાંત્રીસાંશ ૬ ભાગને છે (sોળ સે વ હિgom વંતિ)–અને ઉત્કૃષ્ટથી તેજ ૬ ભાગ પૂર્ણપણે બાંધે છે.
(gG)-એ પ્રકારે, (જ્ઞW)-જયાં જ્યાં (ગથિ) છે-(કomii)-જઘન્યથી, તો સમાજ) બે સપ્તમાંશ (foણ વા) અથવા ત્રણ સપ્ત માંશ (રારિ વા)-અથવા ચાર સપ્તમાંશ (ત્તમાTI)-સપ્તમાંશ ભાગને, (બટ્ટાથી વા માTI, મયંતિ)–અથવા ક્રમશઃ અઠયાવીસ ભાગ થાય છે. (તથળ) ત્યાં ત્યાં, (ગોળ)-જઘન્યથી, (તે વેવ જિઓવમ અ ન્નડુ માળ કળયા)-તેટલામાંથી પલ્યોપમને અસંખ્યાતમ ભાગ એ છે (માચિહar)- એમ કહેવું જોઈએ. (૩ો તે વ વહિgoળે ધંતિ)-ઉતકૃષ્ટરૂપે તે તે ભાગ પૂરેપૂરા બાંધે છે.
(m)-જ્યાં જ્યાં, (soળેoi)–જઘન્યથી (gો વા)-એક, (વિદ્યો વા)–અથવા દેઢ, (તત્તમાશો)-સપ્તમાંશ કહ્યું હોય (તસ્થ)-ત્યાં ત્યાં, (ગgmoi તં રેવ માળિચર)-જઘન્યથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૩૯