Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સપ્તમાંસ છે ભાગ જેટલી ક્રિય શરીરના નામકર્મની જધન્ય સ્થિતિ છે.
(૩ોસ વી સારવમોraોડીગો-ઉત્કૃષ્ટથી, વીસ કેડાછેડી સાગરોપમ, (વીન વાસણચારું પ્રવાહ) તેને વીસ વર્ષનો અબાધાકાળ છે, (વાહૂનિયાવન્મરિણું Hળો )-તે અબાધા કાળ વગરની કર્મ સ્થિતિ તે કર્મને નિષેક કાળ કહેવાય છે.
| (સાસરીરનામા કomi અંત લાવજો છોકરો) આહારકશરીર નામકર્મની જઘન્ય સ્થિતિ અંતઃસાગરોપમની કેડાછેડી છે, (ઉોણે બંતો સાપોવનgોહીશો) ઉત્કૃષ્ટથી અંતઃકોડા કેડી સાગરોપમની સ્થિતિ જાણવી.
(तेयाकम्मसरीरनामाए जहण्णेणं दोण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइ भागेणं કળયા)-તૈજસ ને કર્મણ શરીરના નામકર્મની સ્થિતિ જઘન્યથી, સાગરોપમના બે સપ્તમાંશ ૨ ભાગ તેમાંથી પાપ મને અસંખ્યાત ભાગ ઓછી છે,
(વોલેળ વિનં સરોવમોરલી)-ઉત્કૃષ્ટથી, વીસ કેડીકેડી સાગરોપમની સ્થિતિ છે. (વી ર વાનરચારૂં અવET) તેને વીસ વર્ષનો અબાધાકાળ છે (મજાકૂળિયા જન્મર્ષિ નિ) તે અબાધાકાળ વગરની કર્મ સ્થિતિ તે કર્મનિષેકનો કાળ છે.
(બોરિચ, રેડવિચ, માદાર વરસોવંશનામા તિળિ વિ ઇવં જેવ)ઔદારિક, કિય, ને આહારક એ ત્રણે શરીરે પાંગનાં નામકર્મની સ્થિતિ પણ એ પ્રમાણે અર્થાત એ શરીરનાં નામકમની જઘન્ય ને ઉત્કૃષ્ટથી દર્શાવેલી સ્થિતિ મુજબ તે ત્રણે ઉપગની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૧૧