Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અસંખ્યાતમા ભાગ આ એવા સાગરોપમના 3 ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કાડાકોડી સાગરોપમની છે. વીસસે વના તેના અબાધાકાળ છે. (તે અખાધકાળ બાદ કરતાં જે) શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાળ અર્થાત્ અનુભવયેગ્ય સ્થિતિના કાળ છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકાનુપૂર્વી નામકર્મીની સ્થિતિ કેટલા સમયની કહી છે. શ્રી ભગવાન-હે ગૌતમ! નારકાનુપૂર્વા નામકર્મીની જઘન્ય સ્થિતિ પછ્યાપમને અસ’· ખ્યાતમા ભાગ છે એવા સાગરોપમના 3 ભાગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડા કોડી સાગરોપમની છે. તેના અમાધાકાળ એ હજાર વર્ષોંને છે. તે અખાધા કાળ માદ કર્યાં પછી જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાલ છે. અર્થાત્ અનુભવ યોગ્ય સ્થિતિ કાલ છે,
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! તિય ચાનુપૂર્વી નામકર્માની સ્થિતિ કેટલા સમયની કહી છે શ્રીભગવાન્ હે ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યાપમના અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરાપમને રૂ ભાગી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકાડી સાગરોપમની કહી છે. તેના બે હજાર વર્ષને અખાધા કાળ છે. અર્થાત્ મધ સમયથી લઇને પેાતાના ઉદ્દય દ્વારા બે હજાર વર્ષ સુધી તે કમ જીવને કાઈ ખાધા પહોંચાડતું નથી, કારણ કે એટલા સમ થમાં તેનાં ઢળિયાંના નિષેક થતા નથી. આથી અખાધા કાળ બાદ કર્યો પછી જે શેષ સ્થિતિ રહે છે તે અર્થાત્ હાર વ આછાં એવા વીસ કાડાકોડી સાગરાપમના તેના નિષેક કાલ છે અથવા અનુભવયેાગ્ય સ્થિતિના કાળ છે,
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! મનુષ્યાનુપૂર્વી નામકની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! મનુષ્યાનુપૂર્વી નામકમની જઘન્ય સ્થિતિ પલ્યાપમના અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના દોઢ સપ્તમાંશ ૧। ભાગ પ્રમાણ છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પદર કાડાફાડી સાગરોપમની છે.
કહ્યુ` છે કે-અશાતા વંદનીય જ્ઞાનાવરણ, દનાવરણ અને અંતરાય ક્રર્માની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કાડાકોડી સાગરોપમની છે, મિથ્યાત્વ મોહનીયની સિત્તેર કે।ડાકોડી સાગરો પમની છે તથા સ્ત્રી-મનુષ્યાર્દિક અને શાતાવેદનીયની પંદર કાડાકોડી સાગરોપમની સ્થિતિ કહી છે. મનુષ્યાનુપૂર્વી નામકર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ પદર કેડ કાર્ડી સાગરોપમની કહી છે. તેના પદસ વર્ષના અખાષાકાળ છે. અર્થાત્ ખ'ધના સમયથી લઇન પારસે વર્ષ સુધી તે કર્મ પાતાના ઉદય દ્વારા જીવને કોઈ ખાધા પહોંચાડતું નથી, કારણ કે એટલા સમયમાં કળિયાંના નિષક થતા નથી. આથી અખાષાકાળ માદ જતાં જે સ્થિતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૩૦