Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાળની કહેવામાં આવી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યાપને અસખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના પાંચ અહૂ વીસાંશ પુષ્ટ ભાગની છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડાખાર કાડાકોડી સાગરોપમ પ્રમાણની મિથ્યાત્વની ઉત્કૃષ્ટ ૭૦ કાડાકોડી સાગરોપમની' સ્થિતિની સાથે ભાગાકાર થવાના સભવ નથી. આથી શૂન્યના શૂન્યથી પાતન કરીને સમસ્ત રૂપમાંથી ચાર ભાગ કરવાને માટે ચાર વડે ગુણવાથી ઉપર અશમા પચાસ (૧૨૫×૪=૫૦) અને નીચે છેદમાં ખસે એંસી (૭૦૪૪=૮૦) આવે છે. ફરીથી બીજી વખત, શૂન્યથી શૂન્યનુ પાતન કરવાથી માંથી એકમનુ શૂન્ય કાઢી નાખવાથી પેટ ભાગ મેળવાય છે. આમાંથી પલ્યાપમના અસખ્યાતમાં ભાગ આ કરી દેવા જોઇએ.
કહ્યું છે કે “મુવિ મુમિ મદુરાન” ઈત્યાદિ અહીંયાં સુભગ, ઉષ્ણુ સ્પશ, અલરસ ને હારિદ્રવણ નામક`–આ ચારેનીઅપેક્ષાએ રૃ- ભાગ કહ્યા છે એમ સમજવુ જોઈ એ. હારિદ્રવણ નામક્રમની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડાબાર સાગરાપમ કાડાકેાડી કહેલ છે. સાડાબારસો વર્ષ ના અબાધા કાળ છે અર્થાત્ તેના ખધકાળથી લઇને સાડા બારસો વર્ષ સુધી તે ક્રમ પેાતાના ઉદય દ્વારા જીવને કોઈ ખાધા પહેાંાડતુ નથી કારણ કે એ સમયમાં તેના દળિયાંના નિષેક થતા નથી. આથી અખાધાકાળ એછેઃ કરવાથી જે બાકી સ્થિતિ રહે છે ને તેના નિષેક કાળ છે અર્થાત્ તેને અનુભવયેાગ્ય સ્થિતિના કાળ કહ્યો છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! લેાહિતવણ લાલરંગ નામકર્મીની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ એક પળ્યેાપમને અસખ્યાતમા ભાગ આછા એવા સાગરાપમના છ અઠ્ઠાવીસાંશ :ě ભાગની છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરાપમ પ્રમાણ છે. તેના પૂર્ણરૂપે ચાર ભાગ કરવાને માટે ચાર વડે ગુણવાથી (૧૫૪૪=૯૦) સાર્થ સાગરે પમ કાડાકોડી પ્રમાણ પ્રાપ્ત થાય છે અને પ્રત્યેક દશકને એક એક'ના સમૂહરૂપે લેવાથી સાઇડમાંથી છ (૬) મેળવાય છે અને (૭૦x૪=૨૮૦ માંથી અઠયાવીસ (૨૮) મેળવાય છે અર્થાત્ ફ્રૂટ આવે છે.
લેહિતવણ નામકમની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કાડાકેોડી સાગરોપમની છે, તેના બાધા કાળ પંદરસો વર્ષોંને છે, અર્થાત્ તેના બંધ સમયથી માંડીને પંદરસે વર્ષ સુધી પાતાના ઉદય દ્વારા તે કમ જીવને કાઈ હરકત પહાંચાડતું નથી. કારણ કે એટલા સમય સુધીમાં તેનાં દળિયાંના નિષેક થતા નથી. આથી અખાધાકાળને ખાદ્ય કરવાથી જે બાકી સ્થિતિ રહે છે તે તેના નિષેક કાળ કે અનુભવયોગ્ય સ્થિતિને કાળ છે.
શ્રી ગૌતમસ્વામીહે ભગવાન! નીલવર્ણ નામકની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન્−હે ગૌતમ ! નીલવર્ણ નામકની જધન્ય સ્થિતિ, પલ્યોપમન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૨૬