Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૬ નાવરણીયના ઉદયથી દર્શન માહને, દર્શીનમેહના ઉદયથી મિથ્યાત્વને મિથ્યાત્વના ઉદયથી આઠે કર્મ પ્રકૃતિયાના અન્ય કરે છે.
કર્મપ્રકૃતિબન્ધદ્દાર કા નિરૂપણ
કપ્રકૃતિ અન્ય દ્વાર
શબ્દાર્થઃ-(નીને આ મતે બાળાવળિય્ઝ નહિ ગળેદિગંધ ?) હે ભગવન્!જીવ્જ્ઞાનાવરણીય કર્મોને કેટલા સ્થાનેા અર્થાત્ કારણેણંથી બાંધે છે ? (યમાં રોહિ' ટાળેäિ') હે ગૌતમ ! એ સ્થાનાથી (ત દા–રામેળ ય હોસેળ ય) રાગથી અને દ્વેષથી (રાષે તુવિષે વળત્ત તના) રાગ એ પ્રકારના કહ્યા છે, જેમ કે (માથા ય ોમે ય) માયા અને લાભ (ટોસે ુવિષે વારો) દ્વેષ એ પ્રકારના કહ્યા છે (તના) તે આ પ્રકારે (શદેવ માળય) ક્રોધ અને માન (શ્વેતે િચાિળહિં) આચાર સ્થાનાથી (વિતાવિિહં) જીવના વી'થી ઉપાર્જિત ( લટ્ટુ નીવે) એ પ્રકારે નિશ્ચયથી જીવ (ાવરનિ કમ્મ વધા) જ્ઞાનાવરણીય કર્માંને ખાંધે છે (ત્રં ગ વેમાળિ) એજ પ્રકારે નારક તેમજ વૈમાનિક,
નાવ
(નીવાળ` મ`તે બાવળિ મેં વિદ ટાળેફ્રિ વદંતિ ?) હે ભગવન્ ! જીવ જ્ઞાનાવરણીય કર્મને કેટલા કારણેાથી બાંધે છે ? (નોયના ! તોહિ ટાળેતિ) હેગૌતમ ! એ કારણેાથી (તત્ત્વ સેલ) એજ પ્રકારે (ત્ત્વં ભેરવા ગાય ધમાળિયા) એજ પ્રકારે નારક તેમજ વૈમાનિક (ત્ત્વ ટ્ સના વર્તનગ્ન. જ્ઞાન અંતરાય) એજ પ્રકારે દનાવરણીય યાવત્ અન્તરાય કમને (ä C વત્તપોશિયા સોસ ટ્’કા) એ પ્રકારે આ બધા એકત્વ બહુત્વની વિવક્ષાથી સેાલ દંડથાય છે. ટીકા :-કેટલા કારણાથી ક્રમ પ્રકૃતિયાના બન્ધ થાય છે આત્રીજા દ્વારની પ્રરૂપણાકરાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જીવ કેટલા કારણેાથી જ્ઞાનાવરણીય કતા બન્ધ કરે છે? શ્રી ભગવાન્-હે ગૌતમ! બે કારÀાથી છવ જ્ઞાનાવરણીય ક`ના બંધ કરે છે. તે એ કારણે! આ પ્રકારે છે-રાગ અને દ્વેષ પ્રીતિ રૂપ જે હોય તે રાગ અને અપ્રીતિ રૂપ જે હાય તે દ્વેષ કહેવાય છે. રાગ પણ એ પ્રકારના કહ્યા છે, જેમકે માયા અને લાભ, કેમકે માયા અને લાભ અને પ્રીત્યાત્મક છે. દ્વેષ એ પ્રકારના કહ્યો છે ક્રોધ અને માન અપ્રીતિરૂપ ક્રોધ પ્રસિદ્ધજ છે, માન પણ બીજાના ગુણેાની તરફ અસહિષ્ણુતાવાળુ હોય છે. તેથી જ તે પણ અપ્રીતિ રૂપજ છે. એ પ્રકારે ક્રોધ અને માન એ બન્ને અપ્રીતિ હાવાના કારણે દ્વેષ કહેવાય છે,
ઉપસંહાર કરતા કહે છે-એ પ્રકારે જીવના વીર્યથી ઉપાર્જિત પૂર્વક્તિ કારણા થી જીવ જ્ઞાનાવણીય કતા અન્ય કરે છે
આ વિષયના નારક આદિ ચાવીસ દડકેના ક્રમથી પ્રતિપાદન કરે છે સમુચ્ચય જીવની સમાન નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૫૭