Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનુભાવના અં સામર્થ્ય અગર પ્રભાવ છે.
શ્રી ભગવાન--હે ગૌતમા જીવ દ્વારા અદ્ધ યાવન પૃષ્ટ, અદ્ધસ્પર્શી સ્પૃષ્ટ, સંચિત ચિત, ઉપચિત પાકપ્રાપ્ત, વિપાકપ્રાપ્ત, ફલ પ્રાપ્ત ઉદયપ્રાપ્તજીવના દ્વારાકૃત, જીવનાદ્વારા, નિવ તિત, જીવદ્વારા પરિણામિત, સ્વયં ઉદ્દયપ્રાપ્ત, પરદ્વારા ઉદીરિત અથવા બન્ને દ્વારા ઉદીચ માણુ, દર્શનાવરણીયની ગતિ સ્થિતિ, ભવ, પુદ્ગલ અગર પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને નવ પ્રકારના અનુભાવ અગર સામર્થ્ય કહેલ છે તે આ પ્રકારે છે–
(૧) નિદ્રા-હલકી ઊંઘ કે જે સરલતાથી ઉડી નય, (૨)નિદ્રાનિદ્રા કઠિનતાએ ઉડનારી નિદ્રા, (૩) પ્રચલા-ખેઠા બેઠા આવનારી નિદ્રા. (૪) પ્રચલા પ્રચલા-ચાલતા-ફરતા આવનારી નિદ્રા, (૫) સ્થાન‰િ-અત્યન્ત સકિલષ્ટ કર્માણુઓના વેદન થતા આવનારી નિદ્રા, જેન આવતાં પાતાની શક્તિથી અનેક ગુણી અધિકશક્તિ મેળવીને અસાધારણ કાય કરી બેસે છે. કહ્યું પણ છે જે ઊંધથી સરલતાપૂર્વક જાગી જવાય તે નિદ્રા કહેવાય છે. ઘણી મુશ્કેલીથી જે દૂર થાય તે ગાઢ ઊંઘ નિદ્રા-નિદ્રા કહેવાય છે, બેઠે બેઠે આવનારી ઊઘ પ્રચલા કહેવાય છે. હાલતા ચાલતા આપનારી ઊંઘ પ્રચલા પ્રચલા કહેવાય છે. અને અત્યન્ત સ કલેશમય ક્રમ પરમાણુઓનુ વેદન કરતાં આવનારી નિદ્રા સ્યાન ષિ કહેવાય છે. આ સ્થાનદ્ધિ મહાનિદ્રામાં દિવસમાં વિચારેલાં કાપ્રાયઃ કરી દેવાય છે. (૬) ચક્ષુદનાવરણ–ચક્ષુદશ ન અર્થાત્ નેત્રદ્વારા થનારા સામાન્ય ઉપયોગને આવૃત્ત કરવા. (૭) અચક્ષુદ ́નાવરણ-નેત્રથા ભિન્ન અન્ય ઇન્દ્રિયા દ્વારા થનારા સામાન્ય ઉપયોગનું આવરણ. (૮) અધિ દ નાવરણ-અવધિ દર્શન ન થવું (૯) કેવલ દનાવરણ-કેવલ દર્શનને ઉત્પન્ન ન થવા દેવું. અહી પણ સ્વયં ઉદયને પ્રાપ્ત અગર ખીજાના દ્વારા ઉન્નીતિ દશનાવરણીય કર્મીના ઉદયથી ઈન્દ્રિયાની લબ્ધિ અને ઉપયોગનું આવરણ થવું પ્રતિપાદન કરે છે-બીજાનાથી ફેકેલ લાકડું, ઢેકું, ખડ્ગ આદિ પુદ્ગલ દ્વારા આઘાત ઉત્પન્ન કરવામાં સમથ થાય છે. તેનાથી દર્શોનાવરણીયના ઉપઘાત થાય છે.
એ જ પ્રકારે બીજાના દ્વારા ક્ષિપ્તકાષ્ઠ આદિ પુદ્ગલને જે આઘાત કરવામાં સમથ થાય છે. તેમનાથી દૃન પરિણામના ઉપદ્માત થાય છે. જીવ તેમનુ વેદન કરે છે. જે ભક્ષિત પાણી રસાદિ આહાર પુદ્ગલાના પરિણામ ઘણુ દુ:ખજનક પ્રતીત થાય છે. તેનાથી પણ દશ ન પિ ણામને પ્રતિઘાત થાય છે
એ પ્રકારૢ સ્વભાવથી પુદ્ગલાના જે શીતઉષ્ણ આતા આદિરૂપ પુદ્ગલ પરિણામ છે, તેમને જ્યારે વેદન કરાય છે, ત્યારે ઇન્દ્રિયમાં ઉપઘાત ઉત્પન્ન થવાથી દર્શન પરિણતિના પણ ઉપઘાત થાય છે.
એ કારણે જીવ દૃષ્ટવ્ય અર્થાત્ જોવા યાગ્ય ઇન્દ્રિય ગેાચર વસ્તુને પણ નથી દેખતે, આ સાપેક્ષ દર્શનાવરણીય કર્મીના ઉય પ્રતિપાદન કરાયા છે.
હવે નિરપેક્ષ દર્શનાવરણતા ઉદયનું પ્રરૂષણ કરે છે.——
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૬૪