Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ને માલુપુવી નાવ વાળુપુવી) નરયિકાનુ પૂવી યાવત્ દેવાનુપૂર્વી (કસ્સાસનામે
p) ઉચછવાસ નામ કમ એક પ્રકારનું છે (સાવિ સાનિ) શેષ બધાં (g1TI quTસારું ) એકાકાર એક એક પ્રકારના કહ્યાં છે (જ્ઞા તિરથાર નામૅ) તીર્થંકર નામ સુધી (નવર) વિશેષ (વિહાયાતનામે દુવિè quળ) વિહાયોગતિ નામ કમ બે પ્રકારના કહ્યાં છે (i =વસથ વિઠ્ઠાયડૂના, અવસર વિહાય જરૂનામે વ) તે આ રીતે પ્રશસ્ત વિહાગતિ, અપ્રશસ્ત વિહાયે ગતિ નામ કમ | (gi તૈ! વ વવહે goળરો) હે ભગવન ! ગોત્ર કર્મ કેટલા પ્રકારના કહયાં છે? (યમાં સુવિટ્ટે પૂomત્ત) હે ગૌતમ ! બે પ્રકારનાં કહયાં છે (i =હા-કુદવાનુ નવા ય) તે આ પ્રકારે ઊચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર (કુવા ખાં મતે ! લવ quT?) હે ભગવન! ઉચ્ચ નેત્ર કેટલા પ્રકારના કહયાં છે? (વમા ! મર્દાવિહે ઇત્તિ) હે ગૌતમ! આઠ પ્રકારના કહયાં છે (ત નહીં-જ્ઞારૂ વિસિદિશા વાવ રૂલ્સા વિસિયા) તે આ પ્રકારે–જાતિ વિશિષ્ટતા યાવ ઐશ્વર્ય વિશિષ્ટતા (gવં નીયાના પિં) એજ પ્રકારે નીચ ગોત્ર સંબંધી કથન પણ () વિશેષ (નાવિહીળયા નાવ છુસ્સરિયવિદ્દીવા) જાતિ વિહીનતા યાવત ઐશ્વર્ય વિહીનતા
(તરાણ જ મતે! મે કહે ઇજારે ?) હે ભગવન ! અન્તરાય કમ કેટલા પ્રકારના કહયાં છે? (ાવમા ! વંવિè qur) હે ગૌતમ! પાંચ પ્રકારના કહયાં છે (તં નહીં-હાવંતરારૂ ગાવિ વીરિયંતરરૂT) તે આ પ્રકારે દાનાન્તરાય યાવત વીર્યાન્તરાય કહયાં છે
ટીકાર્થ –પ્રથમ ઉદ્દેશકમાં જ્ઞાનાવરણીય આદિ કર્મ પ્રકૃતિના અનુભાવનું નિરૂપણ કરાયું હતું. આ બીજા ઉદ્દેશકમાં જ્ઞાનાવરણીય આદિની ઉત્તર પ્રકૃતિના ભેદનું નિરૂપણ કરવા માટે સર્વ પ્રથમ વિશેષ જ્ઞાનના માટે મૂલ પ્રકૃતિના વિષયમાં પ્રશ્ન કરાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કમ પ્રકૃતિ કેટલા પ્રકારની છે?
શ્રી ભગવાન- હે ગૌતમ ! કમ પ્રકૃતિ આઠ પ્રકારની કહી છે, તે આ પ્રકારે છે જ્ઞાનાવરણ, દર્શનાકરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય.
હવે ઉત્તર પ્રકૃતિના વિષયમાં પ્રશ્ન કરાય છે–હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારના કર્યો છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારનાં છે. તે આ પ્રકારે છે(૧) આભિનિધિક જ્ઞાનાવરણ (૨) શ્રુતજ્ઞાનાવરણ (૩) અવધિજ્ઞાનાવરણ (૪) મન:પર્યવજ્ઞાનાવરણ અને (૫) કેવલજ્ઞાનાવરણ. જે કર્મ આભિનિધિજ્ઞાન અર્થાત મતિજ્ઞાનને આવૃત્ત કરે છે, તેને અભિનિબેધિક જ્ઞાનાવરણ કહે છે. એ જ પ્રકારે શ્રુતજ્ઞાનાવરણીય આદિ પણ સમજી લેવાં જોઈએ.' * શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! દર્શનાવરણીય કર્મ કેટલા પ્રકારનાં કહ્યાં છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! દર્શાનાવરણીય કર્મ બે પ્રકારના કહ્યાં છે જેમકે નિદ્રા પંચક અને દર્શન ચતુષ્ક.
શ્રી ગૌતમસ્વામી-ભગવન! નિદ્રા પંચકના કેટલા ભેદ કહ્યા છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫