Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એને અબાધાકાલ છે. અર્થાત જયારે નપુંસકદિ કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું થાય છે, તે પિતાના બન્ધ સમયથી લઈને બે હજાર વર્ષ સુધી જીવને કઈ ખાધા નથી પહોંચાડતા. તેથી જ એ નિષેક કાલ બે હજાર વર્ષ ઓછા વીસ કેડાછેડી સાગરોપમને છે. એજ એની અનુભવાગ્ય સ્થિતિ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! હાસ્ય અને રતિકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે?
શ્રી ભગવાન – ગૌતમ! જઘન્ય ૫૫મને અસંખ્યાત ભાગ ન્યૂન સાગરોપમને એક ભાગ્યા સાત ! ભાગની હાસ્ય અને રતિકર્મની સ્થિતિ છે. એ વિષયમાં યુક્તિ પૂર્વવત સમજી લેવી જોઈએ. ઉત્કૃષ્ટ સ્થિતિ દશકોડાકોડી સાગરોપમની છે. એક હજાર વર્ષને અબાધાકાલ છે અને એક હજાર વર્ષ ઓછાં દશકેડીકેડી સાગરોપમને નિષેક કાલ છે, અનુભવ એગ્ય સ્થિતિ છે.
- શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અરતિ ભય, શેક અને જુગુપ્સા કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય પાપનો ખાતમે ભાગ ન્યૂન બે સપ્તમાંશ ભાગની અરતિ આદિ કર્મોની પ્રત્યેની સ્થિતિ કહી છે.
તેમની ઉત્કૃષ્ટ કમરૂપતાવસ્થાનરૂપ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમની છે અને અનુભવગ્ય કર્મ સ્થિતિ બે હજાર વર્ષ ઓછાં વીસ કડાછેડી સાગરે પમની છે. કેમકે તેમને અબાધાકાલ બે હજાર વર્ષનો છે. બન્ધ સમયથી લઈને બે હજાર વર્ષ સુધી એ જીવને કઈ બાધા નથી પહોંચાડતા. ત્યાર પછી તેનો નિષેક કાલ પ્રારંભ થાય છે, તેથી જ કહેલું છે કે અબાધાકાલ ને બાદ કરવાથી જે રિશીત શેષ રહે છે, તે એને નિષેક કાલ છે અર્થાત્ અનુભવયેગ્ય કમસ્થિતિનો કાલ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નરકાયુ કમની સ્થિતિ કેટલા કાળની છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! નરકાયુકર્મની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષની કહી છે, અને ઉકૃષ્ટસ્થિતિ કેટિપૂર્વને ત્રીજો ભાગ અધિક તેત્રીસ સાગપમની કહી છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! તિર્યંચાયુકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ તિર્યંચાયુકર્મની જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્તની અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વને ત્રીજો ભાગ અધિક ત્રણ પયોપમની કહી છે.
એજ પ્રકારે મનુષ્યાયુકર્મની સ્થિતિ પણ જઘન્ય અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ઠ કરોડ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૦૭