Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઔષધ પરિણામથી વીર્યંન્તરાય કના ઉદય થાય છે.
અથવા સ્વભાવથી પુદ્ગલાના વિચિત્ર શીત આદિ રૂપ પરિણામનુ વેદન કરાય છે, કેમકે જે વસ્ત્ર આદિના દાન કરવાના ઈચ્છુક છે, તે પણ શી ગરમીનું આવાગમન જોઈને દાનાન્તરાય કર્મીના ઉદ્ભયથી અદાતા ખની જાય છે. અર્થાત્ વજ્રાદિનુ દાન નથી કરતા. એ પ્રકારે પરતઃદાનાન્તરાય કર્મના ઉદયનું પ્રતિપાદન કરીને, હવે તેમના સ્વતઃ ઉદયનું કથન કરે છે અથવા અન્તરાય કના પુદ્ગલેાના ઉયથી દાનાન્તરાય આદિ અન્તરાય કર્માંના ફૂલનું વેદન થાય છે.
હે ગૌતમ! આ અન્તરાયકર્મ કહ્યા અને અને આજીવના દ્વારા અધ, પૃષ્ઠ. ધ સ્પર્શે પૃષ્ટ, સંચિત, ચિત, ઉત્પચિત આદિ વિશેષણેાવાળા અન્તરાય કર્રના પાંચ પ્રકારને અનુભાવ કહેવા છે. તેવીસમા ક પ્રકૃતિ પદના પ્રથમ ઉદ્દેશક સમાપ્ત
કર્મપ્રકૃતિ કા નિરૂપણ
૨૩માં કપ્રકૃતિ પદતા દ્વિતીય ઉદ્દેશકઃ
શબ્દા :- (રૂ। મતે ! તમ્બવાડીમો વળત્તાઓ ?) હે ભગવન્ ! ક પ્રકૃતિયા કેટલી કહી ? (ગોયમા ! અદ મ્નવાડીયો વળત્તામો) હે ગૌતમ ક પ્રકૃતિયા આઠ કહી છે. (í ના) (તે આ પ્રકારે) (વળા, નાય અંતરાય) જ્ઞાનાવરણીય યાવત્ અન્તરાય
( બાળવરનિન્ગે ન મંતે ! મ્મે વિદે વળરો ?) હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કમ કેટલા પ્રકારના કહ્યાં છે ? (ગોયમાં ! નંવિષે વળરો) હું ગોતમ ! પાંચ પ્રકારના કહ્યાં છે. (રાં ના) તે આ પ્રકારે (મામિળિયોયિનાળાવળીો ગાય દેવજાળ વરનિષ્ણે આભિનિધિક જ્ઞાનાવરણીય ચાવત્ કેવલ જ્ઞાનાવરણીય.
(સળાવળિને આ મંતે ! તમે વિષે વારો) હે ભગવન્ ! દર્શનાવરણીય કર્મો કેટલા પ્રકારના કહ્યાં છે ? (નોયમા ! તુવિષે વળરો) હે ગૌતમ ! એ પ્રકારના કહ્યાં છે. (i =હા-નિદ્દાપંચ ય સવરપ ય) તે આ પ્રકારે નિદ્રા પાંચક અને દર્શન ચતુષ્ક.
(નિદ્દાપંચળ માં તે ! વિષે વળરો) હે ભગવન્ ! નિદ્રા પંચકના કેટલા ભેદ છે ? (પોયમા ! પંચવિષે વળા) હે ગૌતમ ! પાંચ ભેદ છે. (તંજ્ઞા-નિદ્દા લાય થીળદ્ધિ) તે આ પ્રકારે-નિદ્રા યાવત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૭૬