Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય વાતવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક પણ રાગ અને શ્રેષથી અર્થાત માયા, લોભ, અને માનથી જ્ઞાનાવરણીય કર્મનો બન્ધ કરે છે.
એ રીતે એક વચનથી પ્રરૂપણા કરીને હવે તેજ બહુવચનથી કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! બહુ જીવ કેટલા કારણેથી જ્ઞાનાવરણીય કર્મને બન્ધ કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! બે કારણેથી પૂર્વવત્, અર્થાત્, માયા લાભ કોધ અને માન આ ચારથી જે ભવના વીર્યથી પ્રાપ્ત થાય છે, જે જ્ઞાનાવરણીય કર્મને બન્ધ કરે છે. સમુચ્ચછની જેમ નારકે યાવત્ અસુરકુમાર નાગકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, હીન્દ્રિયે, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિ, તિર્યંચ પંચેન્દ્રિયે, મનુષ્ય, વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકને પણ ઉક્ત ચાર કારણેથીજ જ્ઞાનાવરણીય કર્મને બંધ થાય છે. એ જ પ્રકારે દર્શનાવરણીય, વેદનીય. મેહનીય, આયુ. નામ, ગોત્ર અને અન્તરાય કર્મને બધે પણ માયા, લાભ, કોધ અને માનથી જ કહેવું જોઈએ.
એકવચન અને અર્વાચન, બન્ને પ્રકારે એજ રીતે સમજવું જોઈએ. એકવચન અને બહુવચનને લઈને આઠે કમ પ્રકૃતિયાના બધા મળીને સોળ દંડક થાય છે. સૂ. ૩મા.
ત્રીજું દ્વાર સમાપ્ત થયું છે.
ચતુર્થ દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ—(લાં મંતે | નાનાવરળિ= H Tટ્ટ) હે ભગવન ! શું જીવ જ્ઞાનાવરણીય કર્મને વેદે છે ? (યના ! થેના વારૂ મારૂ ને વેT) હે ગૌતમ ! કઈ દે છે, કેઈ નથી વેદતા).
(નરરૂi મતે ! બાવળ = +É વૈg૬) હે ભગવનું શું નારક જ્ઞાનાવરણીય કર્મને વેદે છે ? (થમા નિયમા વેઇ) હે ગૌતમ ! નિયમથી વેદે છે (વં નાવ માIિT) એજ પ્રકારે યાવત્ વૈમાનિક (વાં મપૂસે નહીં નીવે) વિશેષ-મનુષ્યની વક્તવ્યતા જીવના સમાન સમજવો.
(નવા મતે નાણાવરળિકન્ન કર્મો વેલેંતિ ?) હે ભગવન્ ! શું મનુષ્ય જ્ઞાનાવરણુંય કર્મનું વેદન કરે છે ? (ાવના ! વૈદું તિ) હે ગૌતમ ! વેદન કરે છે (gવે વેવ) એજ પ્રકારે (ઉં ઝાવ નાળિયા) એ પ્રકારે વૈમાનિક સુધી (વં નહીં ખાનાવળિગં) એજ પ્રકારે જેવુંનાના વરણીય (રહી ઢંસાવળિક૬) એ પ્રકારે દશનાવરણીય (માહગિન્ન) મેહનીય (અંતરારંવ) અને અંતરાય (યત્તિકનારૂનમ યાડું વેવ) વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મ એજ પ્રકારે (નવરં) વિશેષ (નવિ નિયમાં વેફ) મનુષ્ય પણ નિયમથી વેદે છે (gવં) એ પ્રકારે (gg) આ (gnત્તપત્તિયા) એકવચન અને બહુવચન સંબધી) (સ્ટસ) સેળ () દંડક થાય છે.
ટીકાર્ય–જીવ કેટલી પ્રકૃતિનું વેદન કહે છે, આ ચેથા દ્વારની પ્રરૂપણા કરાય છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૫૮