Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૪) કેટલી ક પ્રકૃતિયાનું વૈદન કરે છે? એ ચેાથું દ્વાર છે. તત્પશ્ચાત્ કયા કના અનુભાગ કેટલા પ્રકારના છે, એ પાંચમું દ્વાર છે. ૫ા
કર્મપ્રવૃતિ ભેદ કા નિરૂપણ
કમ પ્રકૃતિચેાના ભેદ
શબ્દાર્થ:- (રૂ નંગ મ ંતે ! નવાદીઓ વળત્તાો ?) હે ભગવન્! ક પ્રકૃતિયા કેટલી કહી છે? (રોયના ! મક Çવળટીમો વળત્તામો) હે ગૌતમ ! આઠ કમ પ્રકૃતિયો કહી છે (ત ના) તેઓ આ પ્રકારે (ખળવશિષ્મ) જ્ઞાનાવણીય (વાંસળાવળિ ) દશનાવરણીય (વનિ') વેદનીય (મોહળિ) માહનીય (માડયું) આયુષ્ય (નામ) નામ (એય) ગાત્ર (અંતરાય) અન્તરાય (નેયાળ માં તે ! જર જમ્મુવાડીઓ મળત્તાઓ ?) હેભગવન્! નાસ્કોની કમપ્રકૃતિયા કેટલી કહી છે? (ગાયના ! વ ચેવ) હે ગૈતમ ! એજ પ્રકારે ( ગાય વેમાળિયાળ') એજ પ્રકારે યાવત્ વૈમાનિકાની ૫૧૫
પ્રરૂપણ કરવાને વાસ્તે કહે છે
ટીકા :- હવે સર્વ પ્રથમ કર્યાપ્રકૃતિ અધિકારની શ્રી ગૌતમસ્વામી-કમ પ્રકૃતિયા કેટલી કહી છે? યાપે આનાથી પહેલાં ક્રિયાપદમાં ક`પ્રકૃતિયાના ભેદોનુ કથન કરાયું છે, તેથી જ પુન:અહી તેમના ભેદોનું નિરૂપણ કરવું આવશ્યક નથી, છતાં પણ તેમની વિશેષતાનું અહી પ્રતિપાદન કરાશે, તેથી પુનરૂક્તિ ન સમજવી જોઇએ.
પહેલાં એ ખતાવ્યુ હતુ કે જ્ઞાનાવરણુ આદિ કર્માં બાંધતા જીવને કેટલી ક પ્રકૃતિચાની સાથે યાગ થાય છે ? ક્રિયા પ્રાણાતિપાતનુ કારણ છે અને પ્રાણાતિપાત નાનાવરણીય આદિ કર્મના અન્યનું ખાદ્યકારણ કહેલું છે. કમ બન્યું તેનું કાય છે. પ્રકૃતિમાં જ્ઞાનાવરણીય આદિ કર્મ જ આન્તરિક કમ અન્ધના રૂપમાં પ્રતિપાદ્ય છે.
શ્રી ભગવાન-હે ગૌતમ ! કેમ પ્રકૃતિયા આઠ કહી છે, તે આપ્રકારે છે-(૧) જ્ઞાનાવરણીય (૨) દનાવરણીય. (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગોત્ર અને (૮) અન્તરાય જેના દ્વારા સામાન્ય વિશેષાત્મક વસ્તુના વિશેષ અંશ ગ્રહણ કરાય તે જ્ઞાન કહેવાય છે. જે આવૃત્ત અર્થાત આચ્છાદિત કરે તે આવરણીય જ્ઞાનનું આવરણીય જ્ઞાનાવરણીય કહેવાય છે. સામાન્ય વિશેષાત્મક વસ્તુના સામાન્ય અંશને ગ્રહણ કરનારા ઉપયાગગુણ દૃન કહેવાય છે.
કહ્યું પણ છે વિશેષને ગ્રહણ ન કરતા જે કેવળ પદાર્થીના સામાન્ય ધર્મને ગ્રહણ્ કરે તેને જિનાગમમાં દન કહેલ છે ॥૧॥
તથા જે આહ્લાદ આદિના રૂપમા જ્ઞાત થાય તે વેદનીય કમ છે, જે સાતા તથા અમાતના રૂપમાં છે, જે કમ આત્માને મૂઢ અર્થાત્ અસતના વિવેકથી શૂન્ય બનાવે છે, તેને માહનીય ક્રમ કહે છે. જે ક જીવને કાઈ ભવમાં સ્થિત રાખે છે, તે આયુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૫૪