Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે કે. સામાયિક છેદેપસ્યાપના, પરિહારવિશુદ્ધિ ચારિત્રના સદ્ભાવમા સંજવલનકષાયાના તથા યોગેના સદ્ભાવ થવાથી વિતને પણ્ દેવાયુ આદિ શુભ પ્રકૃતિયાનો તમને કારણે
મધ થાય છે.
જેવા સમુચ્ચય જીવેાન! સત્યાવીસ ભંગ કહ્યા છે, એજ પ્રકારે માણસામાં પણુ આજ સત્યાવીસ ભંગ કહી દેવા જોઇએ
પ્રાણાતિપાતથી વિતિ સમુચ્ચય જીવ તેમજ મનુષ્યના સમાન મૃષાવાદથી વિરત, અદત્તાદાનથી વિરત, મૈથુનથી વિરત, યાત્ માયામૃષાથી વિરત એકત્વ વિશિષ્ટ જીવ અને મનુષ્યને લઇને સાત કાંના અંધ થાય છે. આઠ કમેŕા બંધ થાય છે, છ કર્માંના અધ થાય છે. એક કર્મને ખધ થાય છે અથવા બંધ થતા જ નથી, બહુત્વ વિશિષ્ટ જીવાને લઇન તથા મનુષ્યને લઈને સત્યાવીસ ભંગ સમજવા જોઇએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મિથ્યાદર્શન શલ્યથી વિરત જીવ કેટલી કમ પ્રકૃતિયાના અધ કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! સાત પ્રકૃતિયાના બંધ કરે છે, અગર આઠ કમ પ્રકૃતિયાના બધ કરે છે. અગર છ પ્રકૃતિયોના ખંધ કરે છે. અગર એક પ્રકૃતિના બંધ કરે છે. અથવા અબંધક હાય છે. તાપ` એ છે કે. મિથ્યાદર્શન શલ્યથી વિત જીવ અવિરત સમ્યમટિ નામક ચેાથા ગુણસ્થાનથી લઈને અયાગી કેવલી પર્યંન્ત બધા ગુણસ્થાનાવાળા હેાય છે.
તેથીજ તેઓમાં કાઈ સાતના, કેઇ આઠના, કેાઇ છના તથા કોઈ એકના અંધક થઈ શકે છે અને કઈ અબંધક પણ થાય છે. નૈરયિક આદિ ચોવીસ દંડકે।ની પ્રરૂપણામાં, મનુષ્ય સિવાય શેષ બધાં જ દડકામાં સાતના બંધક અગર આઠના જ અધક મળે છે, છના અન્યક, એકના અન્યક અગર અમન્ધક નથી હાતાં, કેમકે તે શ્રેણિને પ્રાપ્ત નથી કરી શકતા મનુષ્ય પદમાં એવુ જ કથન કરવુ. જોઇએ જેવુ 'સામાન્ય જીવની વક્તવ્યતામાં કહ્યુ છે, આ અભિપ્રાયને પ્રગટ કરવા તે માટે કહે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મિથ્યાદર્શન શલ્યથી વિરત નારયિક કેટલી કમ`પ્રકૃતિચે. આધે છે ?
શ્રી ભગવાન્−હે ગૌતમ ! સાત પ્રકૃતિયાના અન્ય કરે છે. અથવા આનેા અન્ય કરે છે. એ પ્રકારે ચાવત્ પ ંચેન્દ્રિય યિંચ સુધી કહેવુ જોઇએ, મનુષ્યનું કથન સમુચ્ચય જીવના સમાન સમજવુ જોઇએ વાનવ્યન્તર, જ્યતિષ્ક અને વૈમાનિક નારકની સમાન-સાત અગર આઠ પ્રકૃતિયાના અન્ય કરે છે, છ અગર એકના બંધ નથી કરતા અને અખન્ધક નથી હાતા, કેમકે એ પણ શ્રેણીને પ્રાપ્ત નથી કરી શકતા. એ રીતે અસુકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રđન્દ્રિય, ચતુરિન્દ્રિય, તિય ચ પંચેન્દ્રિય, મિથ્યાદર્શન પ્રત્યયથી વિરત્ થઈને અગર સાતકમ પ્રકૃતિયાને બાંધે છે અથવા આઢને પૂર્વોક્ત યુક્તિના અનુસાર તે છ આદિને અન્ય નથી કરતા. વિશેષતા એ છે કે મિથ્યાદર્શન શયથી વિરત મનુષ્ય તથા સમુચ્ચય જીવ સાતને, આઠને, છ, બે અગર એક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
४८