Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे 'गुरुयफासपरिणया वि'-गुरुकस्पर्शपरिणता अपि भवन्ति, केचित्-'लहुयफासपरिणया वि'-लघुकस्पर्शपरिणता अपि भवन्ति, केचित्-'सीयफासपरिणया वि' शीत स्पर्शपरिणता अपि भवन्ति, केचित् 'उसिणफासपरिणया वि' उष्ण-स्पर्शपरिणता अपि भवन्ति, केचित्-‘णिद्धफासपरिणया वि'-स्निग्धस्पर्शपरिणता अपि भवन्ति, केचित्-'लुक्खफासपरिणया वि'-रूक्षस्पर्शपरिणता अपि भवन्ति, 'संठाणओ परिमंडलसंठाणपरिणया वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणया वि २०' ये स्कन्धादयो वर्णतः कृष्णवर्णपरिणता स्तेषु मध्ये केचित् ‘संठाणओं' संस्थानतः-संस्थानम्आकारस्तदपेक्षयेत्यर्यः, 'परिमंडलसंठाणपरिणया वि'-परिमण्डसंस्थानपरिणता अपि भवन्ति, परिमण्डलम्-वलयाकारः, केचित्-'वट्ठसंठाणपरिणया वि' वृत्तसंस्थानपरिणता अपि भवन्ति, वृत्तम्-चक्राकारः, केचित्--'तंससंठाणपरिपाया वि'-व्यस्त्र संस्थानपरिणता अपि भवन्ति, व्यस्रःशृङ्गाटकफलाकारः, केचित्'चउरंससंठाणपरिणया वि'-चतुरस्रसंस्थानपरिणता अपि भवन्ति, चतुरस्र:कुमिमकाकारः' केचित्- 'आयतसंठाणपरिणयावि-आयतसंस्थानपरिणता अपि कोई लघु स्पर्शवाले, कोई शीत स्पर्शवाले, कोई उष्ण स्पर्शयाले कोई स्निग्ध स्पर्शवाले और कोई-कोई रूक्ष स्पर्शवाले होते हैं।
कृष्ण वर्णवाले उन पुद्गलों में अगर संस्थान का विचार किया जाय तो उन में पांचों संस्थान पाये जाते हैं, अर्थात् उन में कोई परिमंडल संस्थान वाले भी होते हैं, कोई वृत्त संस्थान वाले भी होते हैं, अर्थात् चक्र के आकार के भी होते हैं, कोई सिंगोडे की तरह त्रिकोण भी होते हैं, कोई कुंभिका की तरह चतुष्कोण भी होते हैं और कोई आयत अर्थात् लम्बे आकार के भी होते हैं। आशय यह हुआ कि जो पुद्गल काले वर्ण के हैं, उन में से किसी में सुगंध और किसी में दुर्गन्ध इस प्रकार दोनों गंध होते हैं। इसी प्रकार पांच रस, आठ સ્પર્શ વાળા, કેઈ શીત વાળા, કેઈ ઉણ સ્પર્શ વાળા, કેઈ સ્નિગ્ધ સ્પર્શ વાળા, અને કેાઈ રૂક્ષ સ્પર્શ વાળા હોય છે.
કૃષ્ણ વર્ણવાળા એ પુદ્ગલેમાં અગર સંસ્થાનને વિચાર કરવામાં આવે તે તેઓમાં પાંચે સંસ્થાન મળી રહે છે, અર્થાત તેઓમાં કોઈ પરિમંડળ સંસ્થાન વાળા પણ હોય છે, કેઈ વૃત્ત સંસ્થાન વાળા પણ હોય છે, અર્થાત્ ચકના આકારના પણ હોય છે, કેઈસિંગાડાની જેમ વિકેણ પણ હોય છે, કેઈ કુંબિકા ની જેમ ચતુષ્કોણ પણ હોય છે અને કેઈ આયત અર્થાત્ લાંબા આકારના પણ હોય છે. આશય એ છે કે જે પુલ્લે કાળા રંગના છે, તેમાંથી કેઈમાં સુગન્ધ અને કેઈમાં દુર્ગન્ધ, એ રીતે બને છે હોય છે. એ પ્રમાણે પાંચ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧