Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___ सूत्रकृतानसूत्रे अक्रिया-सुकृत-दुष्कृत-कल्याण-पाप-साध्वसाधु-सिद्धयसिद्धि - निरयपर्यन्तस्य ग्रहणं भवति । एवमेव ते विरूबरूवेहिं कम्मसमारंभेहिं विरूवरूवाई कामभोगाई' एवमेव ते विरूपरूपैः कर्मसमारम्भैः-अनेकप्रकारकर्मभिः विरूारूपान् -नानामकारकान् 'कामभोगाई' कामभोगान्-शब्दादिस्वरूपान् 'भोयणाए' उपमोगाय 'समारभंति' समारभन्ते-कर्मसमारम्भं कुर्वन्तीति भावः। 'एवामेव ते आणारिया विप्पडियन्ना' एवमेव ते अनार्या विप्रतिपन्ना:-विपरीतभावमापना: समभवन्' 'एवं सदहमाणा' एवं श्रद्दधानाः 'जाव इई' यावदिति । 'ते णो इनाए पो पाराए' नो अर्वाचे नो पाराय किन्तु-'अंतरा कामभोगेसु विसण्णा' अन्तरामध्ये कामभोगेपु-इच्छामदनरूपेषु विषण्णा निमग्ना भवन्ति 'ति' इति' तच्चे पुरिस जाए' तृतीयः पुरुष नातः 'ईसरकारणिर त्ति आहिए' ईश्वरकारणिक इत्या. ख्यातः । अयमेव तृतीयः पुरुषो यः पश्चिमदिग्विभागादागत्य स्वीय पाण्डित्यं प्रदर्शयन् पुष्करिणीमध्यस्थितं मोक्षात्मपावरपुण्डरीकमानेतुं संसारपुष्करिण्यां प्रविनहीं करते हैं । यहाँ 'यावत्' शब्द से अक्रिया सुकृत दुष्कृत कल्याण, पाप, साधु, असाधु, सिद्धि, असिद्धि एवं नरक पर्यन्त का ग्रहण करना चाहिए। इस प्रकार वे विविध प्रकार के आरंम-समारंभ करके नोना प्रकार के कामभोगों को भोगने के लिए सावध कर्म करते हैं । इस प्रकार की श्रद्धा करते हुए वे अनार्य हैं, विपरीत मान्यता ग्रहण किये हुए हैं। वे न इधर के हैं, न उधर के हैं। बीच में ही इच्छ। और मदन रूप काम भोगों में निमग्न होते हैं। ___ यह तीसरा पुरुष ईश्वर कारणवादी कहा गया है । यह वह तीसरा पुरुष है जो पश्चिम दिशा से आकर अपने पाण्डित्य को प्रकट करता हुआ पुष्करिणी के मध्य में स्थित मोक्षरूपी प्रधान पुण्डरीक को लाने के પુણ્ય, પાપ વગેરેને તેઓ સ્વીકાર કરતા નથી. અહિયાં યાવત શબ્દથી અક્રિયા સુકૃત, દુષ્કત, કલ્યાણ, પાપ, સાધુ, અસાધુ, સિદ્ધિ અસિદ્ધિ અને નરક સુધી તેઓ સ્વીકાર કરતા નથી તેમ સમજવું. આ રીતે તેઓ અનેક પ્રકારથી આરંભ, સમારંભ કરીને અનેક પ્રકારના કામોને ભેગવવા માટે સાવદ્ય કર્મ કરે છે આ પ્રમાણેની શ્રદ્ધા કરતા થકા તેઓ અનાય છે. વિપરીત માન્યતા ગ્રહણ કરેલ છે. તેઓ અહિંના નથી. તેમ ત્યાંના પણ રહેતા નથી. વચમાં જ ઈચ્છા અને મદન રૂપ કામમાં નિમગ્ન રહે છે.
આ ત્રીજો પુરૂષ ઈશ્વર કારણવાદી કહેલ છે. આ ત્રીજો પુરૂષ છે, કે જે પશ્ચિમ દિશાએથી આવીને પોતાના પાંડિત્યને પ્રગટ કરતે થકે વાવની મધ્યમાં રહેલ મેક્ષરૂપી પ્રધાન પુંડરીક-કમળને લાવવા માટે સંસાર રૂપી
श्री सूत्रकृतांग सूत्र : ४