Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२२
सूत्रकृताङ्गसूत्रे (अलाउग) अलावुकम् (कुरारएत्ति) कुमारोऽयमिति मत्मा पचेत् (स पाणिव हेण) स पुरुषः माणिवधेन (लिप्पइ) लिप्यते इति (अम्हं) अस्माकं मतमिति ॥२६॥ _____टीका-गोशालकं निराकृत्य भगवन्तं वन्दितुं गच्छतस्तस्य आर्द्रकस्य मार्गे शाक्येन साकं वार्तालापो जातः, शाक्य एवमवादीत्-भोः ! सत्यं भवता गोशालकमंतं खण्डितम् तत्सर्व श्रुतम् न भवति किमपि बाह्याऽनुष्ठानेन, किन्तु अन्तरेण अनु ठानमेव कर्मबन्धकारणमिति स्वसिद्धान्तं श्रावयति, शाक्य आईक तदेव दर्शयति-'केइ' कश्चित् 'पुरिसे' पुरुषः पिन्नागपिंडीमवि' पिण्याकपिण्डमपि -पिण्याकः-खल स्तस्य सकलमचेतनमपि कदाचित् कश्चिद् म्लेच्छ देशं गतः स तत्र म्लेच्छभयात् संभ्रमेण पलायमानः स्वसमीपस्थ खलपिण्डं वस्त्रेण वेष्टयित्वा तत्र परित्यक्तवान् पश्चात्तत्र समागतेन म्लेच्छेन वस्त्रवेष्टितखलपिण्डकं दृष्ट्वा गृहीपुरुष है' ऐसा सोच कर पकावे अथवा तूं वे को कुमार (बालक) समझकर पकावे तो हमारे मत के अनुसार वह जीववध से लिप्त होता है ।२६॥
टीकार्थ-गोशालक को परास्त करके आईक मुनि भगवान को वन्दना करने के लिए आगे चले तो शाक्य के साथ उनका वार्तालाप (संवाद) हुआ। शाक्य इस प्रकार कहने लगा-आपने गोशालक के मत का निराकरण किया है, वह सब मैंने सुना है । आपने यह अच्छा ही किया। वास्तव में बाह्य अनुष्ठान (क्रियाकाण्ड) से कुछ भी नहीं होता, आन्तरिक क्रिया ही कर्मबन्ध का कारण है। शाक्य अपने इस सिद्धान्त का आर्द्रक के सामने प्रतिपादन करता है कोई आदमी म्ले. च्छदेश में गया। वहां म्लेच्छों के भय से जल्दी जल्दी दौडना हुआ अपने पास में स्थित अचेतन खलपिण्ड को वस्त्र से आच्छादित करके વિચારીને રાંધે અથવા તુંબડાને (બાલક) સમજીને રાધ તે અમારા મત પ્રમાણે તે જીવ વધથી લિપ્ત થાય છે. ૨૬
ટીકાથુ–ગોશાલકને પરાજીત કરીને આદ્રક મુનિ ભગવાનને વંદના કરવા માટે આગળ ચાલ્યા તે શાકની સાથે તેઓને વાર્તાલાપ (સંવાદ) થયો. શા આ પ્રમાણે કહેવા લાગ્યા. આપે ગોશાલકના મતનું ખંડન કરેલ છે, તે સઘળું કથન અમે સાંભળેલ છે. આપે આ સારૂં જ કરેલ છે. વાસ્તવમાં બાહ્ય અનુષ્ઠાન (ક્રિયાકાંડ) થી કંઈ પણ લાભ થતો નથી. આંતરિક ક્રિયા જ કર્મબંધનું કારણ છે. શાક્ય પિતાના સિદ્ધાંતનું પ્રતિપાદન આદ્રક મુનિની સામે કરતાં કહે છે કે-કઈ પુરૂષ પ્લેચ્છ દેશમાં ગયેલ હોય, ત્યાં પ્લે છાના ડરથી જલદી જલદી દેહતા દોડતા પોતાની પાસે રહેલ અચેતન ખલપિંડને વસ્ત્રથી ઢાંકીને ત્યાં મૂકી ગયા, તે પછી પ્લેચ્છ ત્યાં પહોંચ્યા તેણે
श्री सूत्रतांग सूत्र : ४