Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६६४
सूत्रकृताङ्गसूत्रे भवन्मते-पञ्चमहाव्रतानि नासत उत्पत्तिः । अपि तु-सर्वेषामाविर्भावतिरोभावी । कारणात्मना सर्वेऽपि नित्याः, यथा-भवन्मते द्रव्यरूपेण, संसारस्वरूपं मन्मतेऽपि तथैव । भवद्भिः संसारस्योत्पत्तिविनाशौ न स्वीक्रियेते, अस्माभिस्तथा मन्येते। अस्मामिरपि संसारस्याऽऽविर्भावतिरोभावयोरभ्युपगतत्वात् । अत आवयोर्मतं तुल्यमेवेति मन्मतमेव भवद्भिरपि स्वीकर्तव्पम् । अलं महावीरोपगमनेन, उक्तश्च-'पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे वसेत् ।
जटी मुण्डी शिखीशऽपि मुच्यते नात्र संशयः ॥१॥ तम्मादादत्तव्यं मन्मतं भवद्भिरिति ॥४६॥ तन्मात्रा हैं । इनसे पांच महाभूतों की उत्पत्ति होती है। पुरुषतत्व एक, नित्य और स्वतंत्र हैं । अहिंसा, सत्य अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह ये पांच यम हैं।
यही आप के मन में पांच महाव्रत कहलाते हैं। हमारे मत के अनुसार असत् कार्य की उत्पत्ति नहीं होती और सत् का कभी विनाश नहीं होता, जिसे दूसरे लोग उत्पत्ति और विनाश समझते हैं, वे वास्तव में आविर्भाव और तिरोभाव ही है। कारण रूप से सभी पदार्थ नित्य हैं जैसे आपले मत में द्रव्य रूप से नित्य हैं। संसार का स्वरूप जैसा आप के मन में है वैसा ही हमारे मत में भी है। आप जगत् का उत्पाद और विनाश स्वीकार नहीं करते, हम भी नहीं मानते। जगत् का आविर्भाव और तिरोभाव ही हमने स्वीकार किया है । हम प्रकार जब अपका और हमारा मत ममान है तो आपको શબદ આ પાંચ તન્માત્રા છે. આનાથી પાંચ મહાભૂતની ઉત્પત્તી થાય છે. ૫૩ષતત્વ એક નિત્ય અને સ્વતંત્ર છે. અહિંસા, સત્ય, આસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ છે.
તમારા મતમાં આનેજ પાંચ મહાવ્રત કહે છે. અમારા મત પ્રમાણે અસત કાર્યની ઉત્પત્તી થતી નથી. અને સત્ કાર્યને કોઈ કાળે વિનાશ થતું નથી. જેને બીજા લેક ઉત્પત્તી અને વિનાશ સમજે છે. તે વાસ્તવમાં આવિર્ભાવ અને તિભાવ જ છે કારણ કે રૂપમાં બધાજ પદાર્થો નિત્ય છે. જેમ આપના મતમાં દ્રવ્ય પણાથી નિત્ય છે, સંસારનું રવરૂપ જેમ તમારા મતમાં છે. એ જ પ્રમાણે અમારા મતમાં છે આપ જગતને ઉત્પાદ અને વિનાશ સ્વીકારતા નથી. અમે પણ તે માનતા નથી જગતનો આવિભવ અને તિભાવ જ અમે સ્વીકાર્યો છે. આ પ્રમાણે જ્યારે આપનો અને અમારો મત સરખે જ છે. તે આપે અમારા મતને જ સ્વીકાર કરી
श्री सूत्रतांग सूत्र : ४