Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 770
________________ समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ७ गौतमस्य देशविरति धर्मादिसमर्थनम् ७५९ बहुतरकाः अनेके माणिनः सन्ति इत्थं भूताः । 'जेहिं समणोवास गस्स' येषु जीवेषु श्रमणोपासकस्य-व्रतधारिणः श्रावकस्य, 'सुपचवायं भवई' प्रत्याख्यानं सुप. त्याख्यातं भवति' 'जाव णो णेयाउए भवई' यावत्रो नैयायिको भवति । 'भगवं. चणं उदाहु' भगवांश खलु उदाह-पुनरुवाच 'संतेगइया पाणा समाउया' सन्स्ये कतये प्राणिनः समायुषो भवन्ति, 'जेहिं समणोवासगस्स आयाणासो आमरण: ताए जाच दंडे णिक्खित्ते भवई' येषु समायुष्षु जीवेषु श्रमणोपासकस्याऽऽदान: आमरणान्ताय दण्डो निक्षिप्तो भवति 'ते सयमेव कालं करेंसि' ते स्वयमेव कालं कुर्वन्ति, आत्मनोऽवसानं कुर्वन्ति, न तेषां मारणेऽन्ये प्रमव इति धनिः, 'करिता पारलोइयत्ताए' कृत्वा पारलौकिकवाय प्रत्यायान्ति । 'ते पाणा वि बुच्चंति तसा वि वुचंति' ते पाणा अप्युच्यन्ते-नसा अप्युच्यन्ते । 'ते महाकाया ते समाउया ते बहुयरगा' ते महाकायास्ते समायुषस्ते बहुतरकाः 'जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवई' येषु श्रमणोपासकस्य सुप्रत्याख्यातं भवति । 'जाव मृत्युपर्यन्त दण्ड का त्याग करता है । वे प्राणी पहले ही काल करते हैं और काल करके परलोक में जाते हैं। वे प्राणी भी कहलाते हैं, बस भी कहलाते हैं, महाकाय और दीर्घकालीन स्थितिवाले भी कहलाते हैं । ऐसे दीर्घायु प्राणी बहुत-से होते हैं । उनके विषय में श्रमणोपासक का प्रत्याख्यान सुप्रत्याख्यान होता है । अतएव आपका यह कहना न्याय संगत नहीं है कि श्रावक का प्रत्याख्यान निर्विषय है। भगवान श्री गौतम स्वामी फिर बोले-जगत में कोई-कोई प्राणी समान आयुवाले होते हैं, जिनको श्रमणोपासक व्रत ग्रहण के समय से लेकर जीवन पर्यन्त दंड देने का त्याग करता है। वे जीव स्वयं ही काल करते हैं, उन्हें मारने में दूसरे कोई समर्थ नहीं हैं। वे काल ગ્રહણથી લઈને મરણ પર્યન્ત દંડને ત્યાગ કરે છે તે પ્રાણિ પહેલાં જ કાળકરે છે. અને કાળ કરીને પરલેક માં જાય છે તેઓ પ્રાપણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને દીર્ઘકાલની સ્થિતિવાળા પણ કહેવાય છે. એવા દીર્ધાયુ પ્રાણી ઘણા હોય છે, તેઓના સંબંધમાં શ્રમણપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે તેથી જ આપનું આ કથન ન્યાયયુક્ત નથી કે-શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે. ભગવાન શ્રી ગૌતમસ્વામી ફરીથી કહે છે કે–આ જગતમાં કઈ કઈ પ્રાણી સમાન આયુવાળા હોય છે. જેને શ્રમણોપાસક વ્રતગ્રહણના સમયથી લઈને જીવનપર્યત દંડ દેવાને ત્યાગ કરે છે. એવા જ પિતાની મેળે જ કાળ કરે છે. તેને મારવા અન્ય કોઈ સમર્થ નથી, તેઓ કાળ કરીને પરલે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪

Loading...

Page Navigation
1 ... 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795