Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 768
________________ समयार्थबाधिनी टीका द्वि. श्रु. अ. ७ गौतमस्य देशविरति धर्मादिसमर्थनम् ७५७ 'भगवं च णं उदाहु' भगवांश्च खलु उदाह-संतेगड्या मणुस्सा भवति' सन्त्ये. कतये मनुष्या भवन्ति । 'तं जहा' तद्यथा-'आरणिया' आरण्यकाः-अरण्ये कृतनिलयाः कन्दमूलाशिनः अरण्यनिवासिन स्तापमा इत्यर्थः, 'आवसहिया' आवसथका:-कुटीरवासिनः, 'गामणियंतिया' ग्रामनिमन्त्रिका:-ग्रामे निमन्त्रिता जीवन्तः 'कण्हुइरहस्सिया' क्वचिद्रहसिका:-ग्रहनक्षत्रादिरहो विद्यया जीवन्त:ज्योतिर्विद्याभिराजीविका कुर्वाणाः 'जेहिं' येषु ‘समणोवासगस्स' श्रमणोपासकस्य 'आयाणसो' आदानश:-व्रतग्रहणादारभ्य 'आमरणंताए' आमरणान्ताय-मरणं यावत्तावदित्यर्थः 'दंडे णिक्खित्ते' दण्डो निक्षिप्तः-त्यक्तो मुक्तदण्डः श्रावको भवति ‘णो बहुसंजया' नो एते जीवाः बहुसंयताः, 'जो बहुपडिविरया' नो बहुपतिविरताः प्राणातिपातविषयेभ्यः 'पाणभूय जीवसत्तेहि' प्राणभूतजीवसत्वेभ्यो नात्यन्तं विरताः 'अप्पणा सच्चामोसाई एवं विप्पडिवेदेति' आत्मना सत्यानि मृषा च एवं विप्रतिवेदयन्ति सत्यमनृतं च कथयन्ति-इत्यर्थः, तदेवाह-'अहं ण तमो अन्ने तया' अहं न हन्तव्योऽपि तु-अन्ये हन्तव्याः इत्यं सत्यं भगवान् श्रीगौतम स्वामी ने पुनः कहा-इस जगत् में ऐसे भी बहुत मनुष्य होते हैं, जिन में कोई अरण्य निवासी-जंगल में रहेनेवाले अर्थात् तापस होते हैं, कोई आवसथक-कुटी आदि स्थानों में निवास करते है। ग्राम में निमंत्रित होकर अपनी जीविका चलाते हैं। कोई ग्रह नक्षत्र आदि रहस्य विद्या के द्वारा जीवन यापन करते हैं। श्रावक व्रतग्रहण करने के समय से मरण पर्यन्त उनकी हिंसा का त्याग करता है। वे मनुष्य बहुत संयमी नहीं है, प्राणी भूत जीव और सत्त्व की हिंसा से निवृत्त नहीं हैं। वे अपने मन के अनुसार कल्पना करके सच-झूठ बोलते हैं, ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ ફરીથી કહયું કે-આ જગતમાં એવા પણ ઘણું મનુષ્ય હોય છે, જેમાં કેઈ અરણ્ય એટલે કે જંગલમાં નિવાસ કરનારા અર્થાત તાપસ હોય છે. કેઈ આવસથક-કુટિર વિગેરે સ્થાનમાં નિવાસકરે છે. તેઓ ગ્રામમાં–ગામમાં નિમંત્રિત થઈ ને પિતાની આજીવિકા ચલાવે છે. કેઈ ગ્રહ, નક્ષત્ર વિગેરે રહસ્ય વિદ્યાઓ દ્વારા જીવન નિર્ગમન કરે છે. શ્રાવક, વ્રત ગ્રહણ કરવાના સમયથી મરણપર્યન્ત તેઓની હિંસાને ત્યાગ કરે છે. તે મનુષ્ય અધિક સંયમી હોતા નથી. પ્રાણી ભૂત જીવ અને સત્વની હિંસા થી નિવૃત્ત થતા નથી. તેઓ પોતાના મત પ્રમાણે કલ્પના કરીને સાચું ખોટું બોલે છે. જેમ કે-હું મારવાને યોગ્ય નથી પરંતુ બીજા છ મારવાને એગ્ય છે. આવા પ્રકારના છ આયુષ્ય સમાપ્ત થાય ત્યારે મૃત્યુને પ્રાપ્ત श्री सूत्रतांग सूत्र : ४

Loading...

Page Navigation
1 ... 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795