Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०२
सूत्रकृताङ्गसूत्र सायङ्कालात्मागेव सर्वे नगराद् बहिरुद्यानं गतवन्तः, किन्तु-तत्रकस्य वैश्यस्य पञ्चपुत्राः कार्यासक्तानसः यथाकालं नगराद् बहिर्गन्तुं न पारितवन्तः, पश्चात् कियद्रात्रिव्यतीतानन्तरं स्मरणे जातेऽपि कपाटबन्दीभूतान्नगरद्वाराद् बहिर्गन्तु. मसक्ताः सन्तस्तत्रैव स्थितवन्तः। ततः प्रभाते राजपुरुषेण राज्ञोऽपमानमिति कृत्वा ते गृहीता आनीताश्च राजान्तिकम् । राज्ञा जातामर्षेण पश्चानामपि तत्पु. त्राणां वधे आज्ञप्ते तत्पिता वैश्यः तेषां विमोक्षणाय बहुमुद्योगं चकार । विफलीभूते तदुद्योगे चतुर्णा त्रयाणां द्वयोरेकस्स च क्रमगत्या विमोचनाय राजानमनु. समय कोई नगर के अन्दर न रहे। सब बाहर उद्यान में जाएं। जो इस आदेश का उल्लंघन करेगा उसे प्राणदण्ड दिया जाएगा। ___ यह घोषणा सुनकर सब नगर निवासी संध्या होने से पहले ही बाहर उद्यान में चले गये। किन्तु एक वणिक के पांच पुत्र कार्य में अत्यन्त व्यस्त होने के कारण उक्त आदेश को भूल गये और जब स्मरण हुवा उस समय नगर के द्वार बन्ध होने से बाहर न जा सकने के कारण अपने पांचों नगर में ही रह गये प्रमात होने पर राजपुरुष उनका नगर में रहना सहन न कर सके। उन्होंने इसे राजा का अपमान समझकर उन्हें पकड लिया और राजा के समक्ष उपस्थित किया। राजा ने क्रुद्ध होकर पांचों पुत्रों के प्राण वध की आज्ञा दे दी । तप वणिक ने उन्हे छुडाने का उद्योग किया। जब उसका यह उद्योग सफल नहीं हुआ तो चार पुत्रों को बचाने का प्रयत्न किया। वह भी असफल रहा तो तीन को, दो को और अन्त में विवश होकर નહીં બધાએ બહાર ઉદ્યાનમાં જવું. જે આ હુકમનું ઉલ્લ ઘન કરશે, તેને પ્રાણાન્તની શિક્ષા કરવામાં આવશે. આ જાહેરાત સાંભળીને બધા જ નગરજનો સાંજ થતાં પહેલાં જ નગરની બહાર બગીચામાં ચાલ્યા ગયા. પરંતુ એક વાણિયાના પાંચ પુત્રો કામમાં અત્યંત મશગુલ હોવાથી રાજાના તે હકમને ભૂલી ગયા અને જ્યારે યાદ આવ્યું ત્યારે નગરના દરવાજા બંધ હેવાથી બહાર જઈ શક્યા નહીં તેથી તેઓ પાંચે જણા શહેરમાં રહી ગયા. રાજપુરૂષ તેઓનું નગરમાં રહેવાનું સહન કરી શક્યા નહીં તેઓએ તેને રાજાનું અપમાન સમજીને તે પાંચ જણને પકડી લીધા અને રાજાની પાસે હાજર કર્યા રાજાએ કોંધયુક્ત થઈને પાંચ જણાને ફાંસીએ ચડાવવાનો હુકમ કર્યો. તે વખતે વાણીયાએ તેઓને છોડાવવા ઘણે પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે તે પ્રયનમાં સફળ ન થયો ત્યારે ચાર પુત્રોને બચાવવા પ્રયત્ન કર્યો તેમાં પણ તે નિષ્ફળ થયો. જેથી ત્રણને પછી એને અને છેવટે વ્યાકુળ થઈને એક પુત્રને
श्री सूत्रतांग सूत्र : ४