Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. अ. अ. ६ आर्द्रकमुनेर्गोशालकस्य संवादनि० ६६९ गतिषु गमनागमनमपि न संभवति, निष्क्रियत्नात् (ण माहणा खत्तियवेसपेसा) न ब्राह्मणाः क्षत्रियवैश्यप्रेष्याः-ब्राह्मणक्षत्रियवैश्यशूद्रविभागोऽपि न संभवति । (असङ्गोह्ययं पुरुषः) इत्यादि श्रुत्या जीवस्यैकान्ताऽसङ्गत्वप्रतिपादनात् । (कीटा य. पक्खी य सरीसिवा य) कीटाश्च पक्षिणश्च सरीसृपाश्च-कीटपतङ्गगतिरपि न समा. हिता भवेत् जीवस्यैकत्वात् निष्क्रियत्वाच्च । (नरा य सम्वे तह देवलोगा) नराश्व सर्वे तथा देवलोकाः । नराऽमरादिव्यवस्थाऽपि न संभवेत् , जीवस्यैकान्तत्वान्निक्रियत्वाद् व्यापकत्वाद् असङ्गत्वस्वीकरणाच्च । अतो न एकान्तवादो रमणीयः। ___ अन्वयार्थ-इस प्रकार आप के मत को स्वीकार कर लेने पर सुखी दुःखी आदि की जो व्यवस्था देखी जाती है, उसकी संगति नहीं हो सकती, क्यों कि आपका माना हुआ पुरुष (आत्मा) कूटस्थ नित्य
और व्यापक है । अपने अपने कर्म से प्रेरित जीवों का नाना गतियों में गमन और आगमन भी नहीं हो सकता, क्यों कि वे निस्क्रिय हैं । ब्राह्मण, क्षत्रिय, वैश्य और शूद्र का भी भेद नहीं हो सकता। क्यों कि 'असंगोह्ययं पुरुषः' इस श्रुति में एकान्त रूप से असंग कहा गया है। कीट, पतंग और सरीसृप (रेंगकर चलने वाले प्राणी) विगेरे का भेद भी नहीं बन सकता, क्योंकि जीव एक और क्रियाहीन है। मानव और देव आदि की व्यवस्था भी संगत नहीं हो सकती, क्यों कि और जीव को एक क्रियाशून्य व्यापक और निस्संग मानते हो अतएव यह एकान्तवाद रमणीय नहीं है। आखिर सभी को अनेकान्त. वाद की शरण लेनी ही पड़ती है । ॥४८॥
અન્વયાર્થ—આ રીતે આપના મતને સ્વીકારવાથી સુખી દુઃખી વિગે. રેની જે વ્યવસ્થા જોવામાં આવે છે તેની સંગતિ થઈ શકતી નથી. કેમકેઆપે માનેલ પુરૂષ (આત્મા) ફૂટસ્થ, નિત્ય અને વ્યાપક છે. પિતાપિતાના કર્મથી પ્રેરાયેલ જીવોનું અનેક પ્રકારની ગતિમાં ગમનાગમન પણ થઈ શકશે નહીં કેમકે-તે નિષ્ક્રિય છે. તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રા. हिना लेह ५ थ री नहीं भरे-'असंगोह्यय पुरुषः' मा श्रतियां એકાન્તપણાથી અસંગ કહેલ છે. કીટ, પતંગ અને સરીસૃપ (દેડીને ચાલ. વાવાળા) વિગેરે પ્રાણીને ભેદ પણ થઈ શકશે નહીં કેમકે–જીવ એક અને ક્રિયાશૂન્ય છે. માનવ અને દેવ વિગેરેની વ્યવસ્થા પણ સંગત થઈ શકતી નથી. કેમકે આપ જીવને એક ક્રિયાશૂન્ય વ્યાપક અને નિઃસંગ માનો છે, તેથી જ આ એકાન્તવાદ રમણીય નથી, આખર બધાને અનેકાન્તવાદનું જ શરાણે શોધવું પડે છે. ૪૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪