Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६३२
सूत्रकृतागसूत्र टीका-आर्द्रको मुनिः बौद्धपक्षं निराकृत्य स्वमतं कथयति-'उडूं' ऊर्ध्वम् 'अहे' अधः 'तिरियं दिसामु' तिर्यदिशासु 'तसथावराणं' असस्थावराणां प्राणिनाम् 'लिंग' लिङ्ग' जीवस्यचिह्नम्-चलनस्पन्दनाङ्कुरोद्भवादिकम् 'वित्राय' विज्ञाय-प्रत्यक्षानुमानार्थापत्यागमपमाणे ज्ञात्वा भूयाभिसंकाई' भूताभि शङ्कया जीवानां विनाशमयेन 'दुगुंछमाणा' जुगुप्समाना-पाणातिपातादिना अशुभकर्मबन्धो भवतीति मत्वा हिंसायां घृणां कुर्वन् 'वदे' वदेत-निरवद्या भाषां भाषेत । तादृशी भाषा प्रयोज्या यावत्या जीवानां विराधनं न भवेत् । 'करेज्जा' कुर्यात-विचार्यति शेषः, विचार्य निरवचं कार्य कुर्यादित्यर्थः । एतादृशोत्तमविचारशीलानां पुरुषाणाम् 'कुओ विऽहत्थी' कुतोऽपि इहास्ति-नास्ति जीवनभयमिति ध्वनिः । कुतोऽस्तीहास्मिन् एवं भूतेऽनुष्ठाने क्रियमाणे प्रोच्यमाने वा जीवनमय. मस्माकम्, युष्मदापादितो दोष एव समुल्लप्ततीति ॥३१॥ मूलम्-पुरिसे ति विन्नत्ति न एवमस्थि,
अणारिए से पुरिसे तहा हु। टीकार्थ-आद्रक मुनि बौद्ध मत का निराकरण करके अपने मत का प्रतिपादन करते हैं-ऊंची नीची और तिर्की दिशाओं में बस और स्थावर प्राणियों के चलना हिलना, अंकुर फूटना आदि जीवत्व के चिहनों को प्रत्यक्ष अनुमान आदि प्रमाणों से जान कर जीवों की हिंसा के भय से प्राणातिपात आदि से कर्मबन्ध होता है, ऐसा मान कर हिंसा से घृणा करता हुआ ऐसी निरवद्य भाषा का प्रयोग करे जिमसे जीवों की विराधना न हो । तथा भलीभांति विचार कर निरवद्य कार्य करे। ऐसे उत्तम विचारशील पुरुषों को कोई दोष पाप कैसे हो सकता है ? अर्थात् जो हिंसाकोरी वचन और कर्य से दूर रहते हैं उन्हें कोई दोष नहीं लगता ॥३१॥
ટીકાર્થ––આદ્રક મુનિ બૌદ્ધ મતનું ખંડન કરીને પિતાના મતનું પ્રતિ પાદન કરે છે–ઉ ચી નીચી, અને તિછ દિશાઓમાં ત્રસ અને સ્થાવર પ્રાણિના ચાલવા, હરવા, ફરવા અંકુર ફૂટવા વિગેરે જીવપણાના ચિહ્નોને અનમાન વિગેરે પ્રત્યક્ષ પ્રમાણેથી જાણીને જીવોની હિંસાના ભયથી, પ્રાણાતિપાત વિગેરેથી કર્મબંધ થાય છે. તેમ માનીને હિંસાથી ઘણુ કરતા થકા એવી નિરવદ્ય ભાષાને પ્રગ કરે કે જેનાથી જીની વિરાધના (હિંસા) ન થાય તથા સારી રીતે વિચાર કરીને નિરવદ્ય કાર્ય કરે. એવા ઉત્તમ અને વિચારશીલ પુરૂષને કેઈ પણ દેષ અર્થાત્ પાપ કેવી રીતે લાગી શકે ? અર્થાત જે હિંસા કારક વચન અને કાર્યથી દૂર રહે છે. તેમને કઈ પણ દોષ લાગતો નથી, ૩૧૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪