Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪૮૮
सूत्रकृताङ्गसूत्रे (असरिस) असदृशं वा (वेत्ति) वैर हिंसनमिति (गो वए) इत्येवं नो वदेत अनयो लघुदीर्घ कायरतो र्जी वयोमारणे समाना हिंमा भवतीत्यपि एकान्तवचने म वदेव-न वक्तव्यं भवेत् । तथाऽनयोर्मारणे विभिन्नैव हिंसा जायते, इत्यपि एकान्तबचो न वाच्यम् किन्तु-हिंसे ति मत्वा अनेकान्तवचनमेव प्रयोक्तव्यमिति ६।
टीका--'जे केइ' ये केचित् 'खुड्डगा' क्षुद्रकाः-लघुकायाः ‘पाणा' पाणिनः एकेन्द्रियद्वीन्द्रीयादयोऽल्पकाया वा पञ्चन्द्रियजीवा म्षकादयः ‘अदुना' अथवा 'महालया' महालया:-दीर्घशरीरा:-हस्त्यादयः 'संति' सन्ति-विद्यन्ते 'तेर्सि' तेषाम्-क्षुद्रकायानां कुन्यादीनाम् महाकायानां हस्त्यादीनां च हनने 'सरिसं वे' सदशम्-तुल्यं समानमेव वैरं कर्मबन्धः वैरं वज्र कर्म विरोधलक्षणं वा तुल्यप्रदेश स्वात् सर्वजन्तूनाम् 'इति' इत्येवं रूपेण एकान्तेन 'णो वए' नो वदेत् अथवा 'अप्तरिसंती य' असदृशम्-असमानमेव तद् व्यापादने-मारणे 'वे' वैरं कर्मबन्धः हिंसा से समान ही वैर होता है, अथवा असमान ही वैर होता है, ऐसा नहीं कहना चाहिए । अर्थात् लघुकाय और महाकाय प्राणी का घात करने से समान हिंसा ही होती है, ऐसा एकान्त कथन नहीं करना चाहिए और उनका घात करने पर असमान ही हिंसा होती है, ऐसा एकान्त वचन भी नहीं बोलना चाहिए ॥६॥
टीकार्थ--जो एकेन्द्रिय द्वीन्द्रिय आदि अथवा चहा आदि पंचेन्द्रिय लघुकाय अर्थात् छोटे शरीर वाले प्राणी हैं अथवा जो हाथी आदि महाकाय प्राणी हैं, इन दोनों प्रकार के प्राणियों का हनन करने पर समान ही वैर अर्थात् कर्मबन्धन अथवा समान ही विरोध रूप वैर होता है, क्यों कि सभी प्राणी समान प्रदेशों वाले हैं, ऐसा एकान्त कहना उचित नहीं है । अथवा इन लघुकाय और महाकाय, दोनों સરખું જ વેર થાય છે. અથવા અસમાન વેર થાય છે. તેમ કહેવું ન જોઈએ, અર્થાત લઘુકાય અને મહાકાય પ્રાણીને ઘાત કરવાથી સરખી જ હિંસા થાય છે. એવું એકાન્ત કથન કહેવું ન જોઈએ અને તેઓને ઘાત કરવાથી અસમાન હિંસા થાય છે તેવું એકાન્ત વચન પણ બોલવું ન જોઈએ. દા
ટીકાર્થ-જે એકેન્દ્રિય દ્રન્દ્રિય વિગેરે અથવા ઉંદર વિગેરે પંચેન્દ્રિય લઘુકાયવાળા અર્થાત્ નાના શરીરવાળા પ્રાણિ છે. અથવા હાથી વિગેરે મહાકાય પ્રાણી છે. આ બન્ને પ્રકારના પ્રાણિયોની હિંસા કરવાથી સરખુંજ વેર અર્થાત્ કર્મબંધ અથવા સરખોજ વિરોધ રૂપ વેર થાય છે. કેમકેસઘળા પ્રાણી સરખા પ્રદેશેવાળા છે. તેમ એકાન્ત રૂપે કહેવું તે ગ્ય નથી. અથવા આ લઘુકાય અને મહાકાય બન્ને પ્રકારના જીનું હનન કર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪