Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका वि. श्रु. अ. ५ आवाग्श्रुतनि पणम्
५३९ कुर्यात्-सम्पूर्णचारित्रगुणाऽभागत न साधु विद्यते इत्यर्थः, किन्तु (अस्थि साहूअसाहू वा) अस्ति साधुरसाधुर्ग ( एवं सन्नं गिवेसए) एम्-ईदृशों संज्ञाम्बुद्धिं निवेशयेत्-कुर्यादिति ॥२७॥
टीका-'साई' साधुः-स्वी मोक्षात्मकं परार्थ वा यः सघ्नोति पाणातिपातादिभ्यो विरक्तो ज्ञानदर्शनचारित्रात्मकरत्नत्रयाऽऽराधको वा भवति स साधु रिति विवेकः । 'असाहू वा' असाधु-साधुत्वरहितोऽसाधुः । पूर्व प्रतिपादितः साधुरसाधु श्च नास्तीति 'णत्थि' पदेनाह-'एवं' एव मित्येवम् 'सन्न' संज्ञाम्विचारणाम्-'ण णिवेसए' न निवेशयेत्-न निर्णी यात् । अपितु-'साहू' साधुः 'असाहू वा' अपाधुर्वा 'अस्थि' अस्ति 'एवं सन्नं' एवं संज्ञा-विचारधाराम् 'णिवेसए' निवेशयेत्-अभावं व्यावर्त्य भावं परिशेषयेत् । अस्ति केषाश्चिदयं धारण करना उचित नहीं है । सम्पूर्ण चारित्र गुण का अभाव होने से कोई साधु नहीं है और जब साधु ही नहीं है तो उसके प्रतिपक्ष असाधु की भी सत्ता नहीं है, ऐसा ही समझना चाहिए ॥२७॥
टीकार्थ--जो अपने मोक्ष रूप अर्थ (हित) को तथा परहित को सिद्ध करता है, वही साधु कहलाता है । या प्राणातिपात आदि अढारे पापों से विरक्त एवं सम्यक् ज्ञान दर्शन, चारित्र और तप का जो साधक है, यही साधु है। जिसमें यह साधुता न पाई जाय वह असाधु है। यह साधु और असाधु नहीं है, ऐसी विचारणा नहीं करनी चाहिए, किन्तु साधु है और असाधु है, ऐसा विचार करना चाहिए । બુદ્ધિ રાખવી તે ગ્ય નથી. અર્થાત્ સંપૂર્ણ ચારિત્ર ગુણને અભાવ હોવાથી કોઈ સાધુ નથી. અને જ્યારે સાધુ જ નથી તે તેના પ્રતિપક્ષ રૂપ અસાધુની સત્તા પણ નથી જ એમ સમજવું તે ભ્રમપૂર્ણ છે. પરંતુ સાધુ છે. અને અસાધુ પણ છે, એમ જ સમજવું જોઈએ પરા
टाय--२ पोताना मोक्ष३५ मथ-डित तथा पतन सिरे છે, તેજ સાધુ કહેવાય છે, અથવા પ્રાણાતિપાત વિગેરે અઢાર પાપોથી વિરક્ત અને સમ્યક્ જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યફ ચારિત્ર અને સમ્યફ તપના જેએ સાધક છે, તેજ સાધુ છે. આવું સાધુપણુ જેએમાં ન હોય, તેઓ અસાધુ છે, આ સાધુ અને અસાધુ નથી, એ પ્રમાણેને વિચાર કરે ન જોઈએ. પરંતુ સાધુ છે, અને અસાધુ પણ છે, એ વિચાર રાખવો જોઈએ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪