Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४२
सूत्रकृतास्त्रे संज्ञां बुद्धिम् (ण णिवेसए)-न निवेशयेत्-'न कुर्यात् किन्तु-कल्लाणपाचे वा अस्थि) कल्याणं पापं वाऽस्ति-विद्यते (एवं सन्नं णिवेसए) एवम्-ईदृशी संज्ञांबुद्धि निवेशयेत्-कुर्यादिति ॥२८॥
टीका--आत्मव्यतिरिक्तस्य सर्वस्याभावात् 'कल्लाण' कल्याणम् 'पावे वा' पापं वा 'णत्थि' नास्ति 'एवं सन् एवम्-ईशी संज्ञाम्-बुद्धिम्-'ण णिवेसए' न निवेशयेत्, किन्तु-'कल्लाण पावे वा अस्थि कल्याणं पापं वाऽस्ति, तत्र-कल्याणं वान्छितार्थमाप्तिः। पापं वा-प्राणातिपातादिलक्षणम् । 'एवं' एवमेव 'सन्न' संज्ञाम् -बुद्धिम् 'ण निवेसए न निवेशयेत् न कुर्यात् कल्याणकल्याणवतोः पापपापवतोश्च सत्वमवश्यमभ्युपेयम्, अद्वैतमते जगद्विचित्रता स्यादिति । बौद्धो हि सर्वस्यापि अशुचित्यम्-आत्मरहितत्वञ्च मन्यते। अतः कल्याणं तद्वान वा नास्तीति कथयति करनी चाहिए। किन्तु कल्याण है और पाप भी है, इसी प्रकार की बुद्धि धारण करनी चाहिए ॥२८॥
टीकार्थ--आत्मा से भिन्न सभी पदार्थों का अभाव होने के कारण कल्याण और पाप नहीं है, इस प्रकार की संज्ञा नहीं रखनी चाहिए, किन्तु कल्याण और पाप है, ऐसी संज्ञा ही धारण करनी चाहिए। अभीष्ट अर्थ की प्राप्ति को कल्याण कहते हैं, और हिंसा आदिको पाप कहते हैं। कल्याण का और कल्याणवान् का तथा पाप और पापवान् का अस्तित्व अवश्य स्वीकार करना चाहिए। अगर अद्वैत को स्वीकार किया जाय तो अबाधित अनुभव से सिद्ध यह जगत् की विचित्रता संगत नहीं हो सकती । बौद्धों की मान्यता है कि सब अशुचि और अनात्मक है, अतएव कल्याण और कल्याणवान् कोई नहीं है, उनका કારણ રૂપ પાપકર્મ નથી આ રીતની બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. પરંતુ કલ્યાણ છે અને પાપ પણ છે. એ રીતની બુદ્ધિ ધારણ કરવી જોઈએ, પરંતુ
ટીકાર્થ–-આત્મા સિવાયના સઘળા પદાર્થોને અભાવ હેવાના કારણે કલ્યાણ અને પાપ નથી. આ પ્રમાણેની સંજ્ઞા-બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. ઈટ વસ્તુની પ્રાપ્તિને કલ્યાણ કહે છે, અને હિંસા વિગેરેને પાપ કહે છે. કલ્યાણનું અને કલ્યાણવાનનું તથા પાપ અને પાપવાનનું અસ્તિત્વ (વિદ્યમાન પણ) અવય સ્વીકારવું જ જોઈએ. જે અદ્વૈતને સ્વીકારવામાં આવે, તે અબાધિત અનુભવથી સિદ્ધ આ જગતનું વિચિત્રપણું અંગત થઈ શકત નહીં. બૌતેની માન્યતા છે કે-બધું જ અશુચિ-અશુદ્ધ અને અનાત્મક જ-આત્મા વિનાનું છે. તેથી જ કલ્યાણ કે કલ્યાણવાન કેઈ પણ નથી. તેઓનું આ કથન સત્ય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪