Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे आईकपिता रिपुपर्द भूपाः राजगृहे श्रेणिकस्य राज्ञः स्नेहवर्द्धनार्थ माभृतं प्रेषितवान् तदवसरे आर्द्र केण पृष्ठं तस्य श्रेणिकस्य राज्ञः पुत्रोऽपि विद्यते न वेति, तत स्तत्पित्रा रिपुमर्दनेन कथितं सकलकलानिपुणो विलक्षणलक्षणपूर्णी विविधविद्या. निपुणो विनीतो विद्यतेऽभयकुमारनामा श्रेणिकस्य पुत्र इति, तदनन्तरम् आर्द्रको ऽपि अभयकुमाराय प्राभृतं प्रेषितवान् । भूपभृत्यो राजगृहे गत्वा श्रेणिकभूपायमाभृतं निवेदितवान् श्रेणकेग राज्ञा संभानितश्व, अझपहितं माभृतम् अभयकुमाराय दत्तवान् कथितस्नेहवचनम्, ततोऽभयकुमारेण चिन्तितं नूनमसौ भव्यः आसनसिद्धियोग्यो यो मया सह प्रीतिमिच्छति । ततोऽभयकुमारेण सविधि. चव कर धनपति श्रेष्ठी के घर पुत्री के रूप में जन्मी। उसका नाम काममंजरी रक्खा गया। वह अद्भुत रूप लावण्य से युक्त होकर तरुणावस्था को प्राप्त हुई।
एकवार आर्द्रक के पिता रिपुमर्दन राजाने राजगृह नगर में श्रेणिक राजा की प्रीतिवृद्धि के लिए कोई उपहार भेजा। उस समय आर्द्रक ने पूछा-श्रेणिक राजा का कोई पुत्र है या नहीं ? किसीने कहा कि समस्त कलाओं में कुशल अद्भुत लक्षणों से सपन्न, अनेक विद्याओं का वेत्ता मोर विनयवान अभयकुमार नामक श्रेणिक का पुत्र है। तब आईक कभी अभयकुमार को उपहार भेजा।
रिपुमर्दन के सेवक ने राजगृह जाकर श्रेणिक राजा को उपहार भेट) समर्पित किए। श्रेणिक ने उसका सम्मान किया। आद्रक के द्वारा षित उपहार अभयकुमार को दिया, स्नेहपूर्ण वचन भी कहे । अभय. कुमार ने विचार किया। वह (आद्रक) भव्य और शीघ्र मोक्षगामी होना
એકવાર આદ્રકકુમારના પિતા રિપુમન રાજાએ રાજગૃહનગરમાં શ્રેણિક રાજાની પ્રીતિ વધારવા માટે કેટલિક ભેટ મોકલી તે વખતે આદ્રકે પૂછ્યું કે-શ્રેણિકરાજાને કોઈ પુત્ર છે કે નહી ? કેઈએ કહ્યું કે-સઘળી કળાઆમાં કુશળ, અદ્ભૂત લક્ષણોથી યુક્ત, અનેક વિદ્યાઓને જાણનાર અને વિદાય યુક્ત અભયકુમાર નામને શ્રેણિક રાજાને પુત્ર છે. ત્યારે આદ્રકે પણ અભયકુમાર માટે ભેટ મેકલી.
રિપમદનના સેવકે રાજગૃહ નગરમાં જઈને શ્રેણિક રાજાને ભેટ અર્પણ કરી. શ્રેણિક રાજાએ તેનું સન્માન કર્યું. આદ્રક મોકલેલ ભેટ અભયકુમાવન આપી અને નેહયુક્ત વચન પણ કહ્યા. અભયકુમારે વિચાર કર્યો કે - આદ્રક ભવ્ય અને શીઘ મોક્ષગામી હોવા જોઈએ. કે જે મારી સાથે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪