Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आद्रेककुमारचरितम्
सामायिक पुस्तक सदरमुख वस्त्रिका ममार्जिकारजोहरणं सामायिकयोग्यमासनादिक ं च प्रेषितं कथितं च तस्राभृतिकम् एकान्ते द्रष्टकम् । स च मृत्य आर्द्रकपुर गत्वा यथोक्तं कथयित्वा अभयकुमारेण प्रेतमाभूतमर्पपदार्द्रककुमाराय आर्द्र क कुमारश्च तादृशप्राभृनकम् एकान्ते दृष्ट्वा सञ्जातजातिस्मरणः सन् धर्मे प्रतिबुद्धो जातः, ततः संपमजिज्ञासावन्तं पुत्रं ज्ञाखा तत्थिता चिन्तयति, ततः कचिदन्यत्रापि मत्पुत्रो गमिष्यतीति मनसि कृत्वा अन्यत्र मा गच्छतु इति भयात् पञ्च शतसुभटै तित्यं रक्षितः ततः आर्द्र कोऽश्वशालायां गत्वा प्रधानाश्वेन पलायित. बाहिए जो मेरे साथ प्रीति करने की अभिलाषा रखता है । यह सोच कर उसने आर्द्रक के लिए सविधि सामायिक की पुस्तक, ड्रोरा सहित मुखस्त्रिका, पूंजनी, रजोहरण तथा सामायिक के योग्य आसन आदि भेजे और उन्हें एकान्त में देखने के लिए कह दिया। सेवक आर्द्रकपुर पहुंचा। अभयकुमार का संदेश कह कर उसने आर्द्रक कुमार को वह उपहार दिये । आर्द्र कुमार ने वह उपहार एकान्त में देखे तो उसे जातिस्मरण उत्पन्न हो गया । वह धर्म में प्रतिबुद्ध हुआ ।
६५७
आर्द्रक को अब संयम ग्रहण करने की इच्छा हो गई। यह देख कर पिता विचार करने लगा - यह कहीं भाग जाएगा। कहीं भाग न जाय, इस भय से राजा ने उसकी देखभाल के लिए पांच सौ योद्धा नियुक्त कर दिए। फिर भी आर्द्रककुमार अश्वशाला में जाकर और वहाँ से एक बढ़िया घोड़ा लेकर भाग गया ।
સ્નેહ રાખવાની ઈચ્છા રાખે છે. આમ વિચારીને તેણે આદ્રકકુમાર માટે વિધિ સમાયિકનું પુસ્તક, દેરા સહિત મુખવસ્ત્રકા-મુહપત્તી, 'પૂજની અને રજોહરણ તથા સામાયિકને ચેગ્ય આસન વિગેરે મેકલ્યા, અને તેને એકા ન્તમાં જોવાનું' કહી મોકલાવ્યું સેવકે આર્દ્ર કપુર પહેાંચીને અભયકુમારના સ’દેશો કહીને તેણે આદ્રક કુમારને તે ભેટ આપી. આદ્ર કકુમારે તે ભેટ એકાન્તમાં જોઈ તે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અને તેથી ધમ'માં પ્રતિબુદ્ધ થયા. આર્દ્ર કુમારને હવે સયમ ધારણ કરવાની પ્રબળ ઈચ્છા થઈ ગઈ તે જોઈને તેના પિતા વિચાર કરવા લાગ્યા કે—આ કયાંક ભાગી જશે, તે ચઇ ભાગી ન જાય એટલા માટે રાજએ તેની દેખરેખ માટે પાંચસા ચોદ્ધાઓની નીમણુક કરી. અર્થાત્ તેના રક્ષણ માટે પાંચસા યેદ્ધા રાખ્યા તા પણ આદ્રકકુમાર અશ્વ શાળામાં જઈને અને ત્યાંથી એક ઉત્તમ ઘેાડા લઈને નાશી ગયા.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪