Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रककुमार रतम् हे तात! एते कुमाराः स्वस्वस्थानं यान्तु अहं तु आई काय दत्ता यत्सम्बन्धिधनं त्वया गृहीतम् पित्रोक्तं तवं कथं जानासि, तयोक्तं ज्ञानदर्शना-जानामि । ततो राज. पुज्या दानशाला प्रारब्धा, दानशालायां स्थिता सती मिक्षायिभ्योऽन्नदानं ददाति। ततो द्वादशवर्षेषु व्यतीतेषु सत्सु कदाचिद्भवितव्यशादसौ आर्द्रकमुनिस्तत्रैव विह रन गतः पादचिह्नदर्शनादुपलक्षितश्च तया, ततः सा बाला सपरिवारा तत्पृष्ठे गता, आर्द्र ककुमारोऽपि देवतावचनं स्मरन् तादृशकोदयात् प्रतिभग्नव्रतः सन् तया सार्ध भोगं भुनानो विहरति एक पुत्रोऽपि जातः, आईकेण कथितं तव पुत्रोउभूमि
इधर उस लड़की को वरण (स्वीकार) करने के लिए अनेक कुमार आने लगे। लड़की ने कहा-पिताजी। यह बर अपने अपने स्थान पर चले जाएं। मैं तो आईक को दी जा चुकी हूं, जिसका धन आपने ग्रहण किया है।
पिता-तुझे यह कैसे पता चला ? लड़की-ज्ञान दर्शन के बल से।
तत्पश्चात् सेठ की लड़की ने दानशाला प्रारंभ की । वह दानशाला में रह कर भिक्षुकों को दान दिया करती थी। चारह वर्ष व्यतीत हो जाने के बाद होनहार के अनुसार आद्रक मुनि विचरते-विचरते वहीं आ पहुंचे। उनके चरणों के चिह्न देख कर लड़की ने उन्हें पहचान लिया। वह अपने परिवार के साथ उनके पीछे पीछे गई। आईककुमार भी देवता के वचन का स्मरण करता हुआ कर्मोदय के वशीभूत होकर तथा व्रतों को भंग करके उसके साथ भोग भोगने लगा। समय बीतने पर एक
આ તરફ તે કન્યાને વરવા માટે અનેક કુમારો આવવા લાગ્યા. કન્યાએ Bछु-पिता! मी सधा पोत पाताने स्थाने याच्या तय. हुता આદ્રક કુમારને વરી ચૂકી છું. કે જેનું ધન આપે સ્વીકારેલ છે. અર્થાત્ अहए यु छ,
શેઠે કહ્યું–તને તે કેવી રીતે માલુમ પડયું? કન્યા-જ્ઞાન દર્શનના બળથી.
તે પછી શેઠની તે કન્યાએ દાનશાળા ખલી, તે દાનશાળામાં રહીને ભિક્ષુકને દાન આપ્યા કરતી હતી. બાર વર્ષ વીત્યા પછી હોનહાર (થવા કાળના બળથી) પ્રમાણે આકિ મુનિ વિચરતા વિચરતા ત્યાં જ આવી પહોંચ્યા. તેના ચરણેના ચિન્હને જોઈને તે કન્યાએ તેને ઓળખી લીધા. તે પિતાના કુટુંબની સાથે તેઓની પાછળ પાછળ ગઈ, આદ્રકકુમાર પણ દેના વચનને સ્મરણ કરતા કરતા કર્મોદયને વશ થઈને તથા વ્રતનો ભંગ કરીને તેની સાથે ભેગ ભેગવવા લાગ્યા, અને તેનાથી તેમને એક
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪