Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका डि. श्रु. अ. ६ आर्द्रकमुनेगोंश (लकस्य सवादनि० ६०१ वियागरेज्जा) प्रश्नं निरवद्यपश्नोत्तरं व्यागृणीयात् नवाऽपि व्यागृह्णीयात्सावयस्योत्तरं न ददातीति ॥१७॥
टीका- आर्द्रकमुनि गौशालकं प्रति कथयति-भो गोशालक ! भगवान् महावीरस्वामी 'णो काम किच्चा' नो कामकृत्य:- प्रयोजनमन्तरेण किमपि कार्ये न करोति । ' ण य बालकिच्चा' न च बालकृत्यः - बालकवदविचार्य न किमपि कुरुते कार्यम् । न वा 'रायाभियोगेण' राजाऽभियोगेन - राज्ञा आज्ञया राजभयेन च धर्मोपदेशे न करोति । 'भएण कुओ' भयेन कुतः- भयेन तु सर्वथा नैव करोति धर्मोपदेशं स देवाधिदेवः । 'पसिणं वियागरेज्ज न वावि' प्रश्नं व्यागृणीयान्नवा ऽवि - कदाचिभिद्यपश्नोत्तरं ददाति न वाऽपि ददाति सावयप्रश्नोत्तरं, 'सकाम किच्चेणिह आरियाणं' स्वकामकृत्ये नेहाऽऽयणाम् - स्वेच्छाकारितया-स भगवान इह - जगति - आर्याय धर्ममुपदिशति, तथा स्वकीयतीर्थंकर नामकर्मणः क्षयाय धर्मोपदेशं करोतीति भावः ॥ १७॥
किये हुए तीर्थकर नामकर्म का क्षय करने के लिए आर्यजनो को उपदेश देते हैं। किसी के प्रश्न का उत्तर देते है या नहीं भी देते है । अर्थात् निरवद्य प्रश्न का उत्तर देते है, सावद्य प्रश्न का उत्तर नहीं देते है | १७|
टीकार्थ- आद्रक मुनि ने गोशालक से कहा- हे गोशालक ! भगवान् महावीर स्वामी प्रयोजन के बिना कोई कार्य नहीं करते। बालक के समान विना विचारे भी कोई कार्य नहीं करते। वे देवाधिदेव राजा के भय से धर्मोपदेश नहीं देते, किसी के भी भय से उपदेश नहीं देते। कदाचित् निरवद्य प्रश्न का उत्तर देते हैं और सावय प्रश्न का उत्तर नहीं भी देते ! वे तीर्थंकर नामकर्म के क्षय के लिए आर्यजनों को धर्मदेशना देते हैं ||१७||
જીત કરેલ તી કર નામ કર્મના ક્ષય કરવા માટે આજનાને ઉપદેશ આપે છે. કોઇના પ્રશ્નોના ઉત્તર આપે પણ છે અને નથી પણ આપતા અર્થાત્ નિરવદ્ય પ્રશ્નોના ઉત્તર આપે છે. સાવદ્ય પ્રશ્નોના ઉત્તર આપતા નથી. ૧૧છા
ટીકા—દ્રક મુનિ ગોશાલકને કહે છે—હે ગોશાલક ! ભગવાન્ મહાવીરસ્વામી પ્રત્યેાજન વિના કાઈ પણ કાર્યો કરતા નથી. તેમજ ખાલકની જેમ વગર વિચાર્યું. પણ કાઈ કાય કરતા નથી. તે દેવાધિદેવ એવા રાજાના ડરથી ધર્માંદેશ આપતા નથી. તેા પછી ખીજાના ભયની તા વાત જ શી કરવી ? અર્થાત્ કોઈના પશુ ડરથી તે ઉપદેશ આપતા નથી કદાચ નિરવદ્ય પ્રશ્નના ઉત્તર આપે છે, અને સાવદ્ય પ્રશ્નના ઉત્તર આપતા નથી. તે તીર્થંકર નામકમના ક્ષય માટે આય જનને ધર્મદેશના આપે છે. ૧ળા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪