Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५३२
सूत्रकृतास्त्रे ___ अन्वयार्थ:- (देवो व देवी वा पत्थि) देवो वा देवी वा नास्ति न विद्यते (अवं सन्नं णिवेसए) एवम्-ईदृशीं संज्ञां-मति न निवेशयेत्-न कुर्यात् किन्तु(देवो व देवी वा अत्थि) देवो वा-देवी वा अस्ति-विद्यते (एवं सन्न णिवेसए) एवमीशी संज्ञां मति बिचारं वा निवेशयेत्-कुशदिति ॥२४॥
टीका-'देवो व देवी वा देवो वा देवी का 'गस्थि' नास्ति ‘एवं सन्नं' एवं संज्ञाम् ‘ण णिवेसए' न निवेशयेत्-न कुर्यात्-देवा वा देव्यो वा न सन्तीति विचारो न करणीयः । अप्रत्यक्षा इमेऽतो न सन्तीति विचारं ये केचन कुर्वन्ति, तत्र विचार वनाऽवनौ जाग्रच्छास्त्रकारो वक्ति-देवादीनामसत्त्वविचारो हेय एवेति । तत्र तु देवा अस्ति' देव, और देवियां हैं 'एवं सन्नं निवेसए-एवं संज्ञां निवेशयेत्' इस प्रकार की बुद्धि रखनी ही उत्तम है ॥२४॥ ___अन्वयार्थ-देव नहीं हैं, देवी नहीं हैं, ऐसी बुद्धि रखनी ठीक नहीं किन्तु देव और देवियां हैं, इस प्रकार की बुद्धि रखना ही सत्य है ॥२४॥
टीकार्य-देवों और, देवियां का अस्तित्व नहीं है, ऐसा विचार नहीं करना चाहिए। इनका प्रत्यक्ष देखना नहीं होता है, अतएव ये नहीं हैं, ऐसा जो सोचते हैं, उनके प्रति विचार रूपी वन की भूमि में जागृत् शास्त्रकार कहते हैं-देव आदि के नास्तित्व का विचार तज देने योग्य है। देव हैं, और देवियां भी हैं यही विचार श्रेयस्कर है। यही होनी मुद्धि धारण ४२वी नही ५२'तु 'अस्थि देवो व देवी वा-देवो वा देवी वा अस्ति' हे मन हेवाये। छ, ‘एवं सन्न निवेसए-एवं संज्ञां निवेशयेत्' । પ્રમાણેની બુદ્ધી રાખવી તેજ સત્ય છે. પારકા
અન્વયાર્થ––દેવ નથી તેમ જ દેવી પણ નથી એવી બુદ્ધિ રાખવી ઠીક નથી પરંતુ દેવ અને દેવિ છે, એ પ્રકારની બુદ્ધિ રાખવી એજ સાચું છે. ૨૪
ટીકાઈ–દેવ અને દેવીનું અસ્તિત્વ નથી આ પ્રમાણેને વિચાર કરવું ન જોઈએ. દેવ અને દેવિયે પ્રત્યક્ષ દેખાતા નથી તે પરથી જ તેઓ નથી, તેમ કહેવું બરાબર નથી. દેવ અને દેવી નથી આમ કહેનારાઓના વિચાર રૂપી વનની ભૂમીમાં જાગૃત એવા શાસ્ત્રકાર કહે છે કે-દેવ વિગેરે નથી. એ પ્રમાણેને વિચાર ત્યાગ કરવા ગ્ય છે, દેવ છે, અને દેવિ પણ છે. આ પ્રમાણેને વિચાર જ કલ્યાણ કારક છે. તેથી એ જ વિચાર કરે યોગ્ય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪