Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्नुतनिरूपणम् कस्यचित्कदाचित् क्षीयते । समुदायत्वात्, परिदृश्यमानघटादिसमुदायवत् । इत्याद्यनुमानेनाऽऽगमेनानेन-बृहत्या प्रवृत्या च महापुरुषाणां सिद्धिः सिद्धयति । अयं भावः-सम्यगूज्ञानदर्शनचारित्रलक्षणस्य मोक्षमार्गस्य सर्वथा कर्मक्षयस्य पीडोपशमादिनाऽध्यक्षेण दर्शनादतः-कस्यचिदात्यन्तिककर्महानिसिद्धरस्ति सिद्धिरिति,। तथोक्तम्-'दोषावरणयोहानि निःशेषाऽस्त्यतिशायिनी ।
क्वचिद् यश स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ॥इत्यादि । असिद्धेः स्वरूपं तु सुनिरूपितमेवाऽस्माभिः सर्वैरनुभूतमनुभूयमानश्च । अत इमे न इति विचारणा सर्वयाऽरमणीया । इमे विशे ते इति ज्ञानं ज्ञानमतोऽन्यथाऽज्ञानम् ।२५। अवश्य होता है, जैसे घट समुदाय का । इत्यादि अनुमानों से आगम प्रमाण से और महापुरुषों द्वारा सिद्धि के लिए प्रवृत्ति करने से सिद्धि की सिद्धि होती है । भाव यह है कि सम्यग्दर्शन, ज्ञान एवं चारित्र रूप मोक्ष मार्ग की, सर्वथा कर्मक्षय की पीड़ा के उपशम से कर्म का क्षय प्रत्यक्ष देखा जाता है, अतः यह भी समझा जा सकता है कि किसी आत्मा के कर्मों का सर्वथा क्षय भी होता है। कहा भी है'दोषावरणयोर्हानि' इत्यादि।
जैसे मल को नष्ट करने के कारण मिलने पर बाह्य और आभ्यन्तर मल का नाश हो जाता है, इसी प्रकार रागादि दोषों का भी किसी आत्मा से सर्वथा क्षय हो जाता है।'
असिद्धि का स्वरूप तो स्पष्ट से सिद्ध ही है। उसका हम सब ने છે. જે જે સમુદાય હોય છે. તેને ક્ષય ક્યારેને કયારે પણ થાય છે જ જેમ ઘટ સમુદાયને ક્ષય, આ વિગેરે અનુમાનથી અને આગમના પ્રમાણેથી અને પુરૂષ દ્વારા સિદ્ધિને માટે પ્રવૃત્તિ કરવાથી સિદ્ધિની સિદ્ધિ થાય છે.
કહેવાનો ભાવ એ છે કે-- સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ સમ્યક્ તપ મેક્ષ માર્ગની સર્વથા કર્મક્ષયની પીડાના ઉપશમથી કર્મને ક્ષય પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેથી એ પણ સમજી શકાય તેમ છે કે-કેઈ मात्माना भनि सथा क्षय ५५ छ. दोषावरणयोर्हानि' त्याहि.
જેમ મળ-મેલને નાશ કરવાનું કારણ મળવાથી બાહ્ય-–બહારને અને આભ્યન્તર-અંદરને મેલ નાશ પામે છે, એજ પ્રમાણે રાગ વિગેરે દેને તથા આવરણને પણ કેઈ આત્મામાં સર્વથા ક્ષય થઈ જાય છે.
અસિદ્ધિનું સ્વરૂપને સ્પષ્ટ રીતે સિદ્ધ જ છે. અમે બધાએ તેને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪