Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९८
सूत्रकृतास्त्र सर्वत्र वस्तुनि सर्वशक्तिर्नास्तीत्यपि एकान्तवचनं नो वक्तव्यम्, तत्तद्वचनमपि वर्त्ततेऽनाचाराऽऽवरणे । अयमाशयः सांख्यनये-सर्वे पदार्थाः प्रकृतिस्थमूला: प्रकृतिश्योपादानं समानं सर्वेषामिति कारणगुणस्य सर्व त्रैव सद्भावात् सर्वे सर्वा. स्मकाः पदार्थाः । सर्वाऽपि शक्तिः सर्वत्र वर्तते । अन्ये च-देशकाल-स्वभावादि भेदात्सपें सर्वेभ्यो विभिन्ना इति एतेषां नये नैका शक्तिः सर्वत्र सिदा। तदुभयमपि-एकान्तवादवचनमेव, अयुक्तं चैतत्-अस्माकं नये नयविदाम् । तथादि -यदि सर्वस्य सर्वात्मकन्यं सिध्येत् न सिध्येद् जन्ममरणसुखित्वदुःखित्वबन्धमोक्षा. दीना लौकिकी शास्त्रीया चाऽनुपेक्षणीया व्यवस्था । अतः सर्वथाऽभेदैकान्तो न
सर्वत्र सामर्थ्य है, सर्वत्र वीर्य नहीं है, अर्थात् सब वस्तुओं में सर्व शक्तियां विद्यमान हैं अथवा सब में सब शक्तियां नहीं हैं, ऐसा कहने से भी अनाचार होता है।
तात्पर्य यह है कि सांख्यमत के अनुसार समस्त पदार्थों का कारण प्रकृति है। वह सब का उपादान कारण है । उपादान कारण के गुण सभी कार्यों में पाये जाते हैं, अतः सभी पदार्थ सर्वात्मक हैं, सब में सब शक्तियां विद्यमान हैं। दूसरों का कहना है कि देश, काल स्वभाव का भेद होने से भी पदार्थ सब से भिन्न हैं। इनके मन में एक शक्ति सर्वत्र सिद्ध नहीं है। यह दोनों एकान्त मान्यताएं समीचीन नहीं हैं। यदि सब सस्मिक हों तो जन्म, मरण, सुख, दुःख, बन्ध
और मोक्ष आदि की लौकिक और शास्त्रीय व्यवस्थाएं, जिनकी उपेक्षा नहीं की जा सकती, सिद्ध नहीं होती। इस कारण एकान्त अभेदपक्ष - બધે જ સામર્થ્ય છે. બધે વીર્ય નથી. અર્થાત સઘળી વસ્તુઓમાં બધી જ શક્તિ રહેલી છે. અથવા બધામાં બધી શક્તિ નથી. એ પ્રમાણે કહેવું ન જોઈએ. કેમકે એમ કહેવાથી પણ અનાચાર થાય છે.
તાત્પર્ય એ છે કે-સાંખ્યમત પ્રમાણે દરેક પદાર્થોનું કારણ પ્રકૃતિ છે. તે બધાનું ઉપાદાન કારણ છે ઉપાદાન કારણના ગુણ બધા જ કાર્યોમાં મળી આવે છે. તેથી બધા જ પદાર્થો સર્વાત્મક છે. બધામાં બધી જ શક્તિ રહેલી છે.
બીજાઓનું કહેવું છે કે–દેશ, કાળ, અને સ્વભાવને ભેદ હોવાથી બધા જ પદાર્થો બધાથી જુદા છે. તેઓના મત પ્રમાણે એક શક્તિ બધે જ સિદ્ધ નથી. આ બન્ને એકાન્ત માન્યતાઓ બરોબર નથી. જે બધાજ સર્વાત્મક હોય, તે જન્મ, મરણ, સુખ, દુઃખ, બન્ધ અને મોક્ષ વિગેરેની લૌકિક અને શાસ્ત્રીય વ્યવસ્થાઓ કે જેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. તે સિદ્ધ થતી નથી. તે કારણથી એકાન્ત અભેદ પક્ષ બરાબર નથી. એકાન્ત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪