Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनो टीका वि. श्रु. अ. २ क्रियास्थाननिरूपणम् विधिता भवई' तित्तिरम्-पक्षिविशेषम् चटक-ला-कोत-कपि-कपिञ्जलं वा वेवयिता भवति । एषु अन्यतमस्य कस्यचिद् घातो भवति । इह खलु से अन्नस्स अट्ठाए' इह खल सः अन्यस्याऽर्थाय 'अण्ण' अन्यम् 'फुसई' स्पृशति हिनस्तीत्यर्थी, 'अकम्हादंडे' अकस्माइण्डो भाति । अयं भाव:-पत्र वधक बेध्य लक्ष्यीकृत्य वाणमक्षिपत्, किन्तु लक्ष्यस्य वेधो न जातः, परन्तु-तदन्यस्यैव वेधः 'अनाकृपाणी' न्यायेन 'काकतालीय' न्यायेन वा जात इति-अश्मकस्माइण्डोहि कथ्यते, अन्यस्याऽपि तदीयवाणेन मरणाद् घातकत्वं भवत्येव । पुनरप्याह-'से जहाणामए' तपथानाम 'केइपुरिसे' कश्चि पुरुषः कृषिवला, सालीणि वा-बीहीणि वा-कोदवाणि वा' शालीन् वा-ब्रीहीन वा क्रोद्रवान् वा 'कंगूणि वा-परगाणि वा रालाणि वा' कगून वा-परकान् वा रालान ना-रते धान्पत्रिवेषान 'मिलिज्नमाणे अपनयन् 'अभयरस्स तणस्प' अन्य ारस्य तमस्य वडार' वधा-छेदाय सत्थंवींध देता है और इन में से किसी प्राणी का घात हो जाता है। इस प्रकार अन्य के वध लिए छोडा हुमा वाण अन्यका घात करता है तो यह अकस्मात्दंड कहा जाता है । तात्पर्य यह है कि हत्यारे ने किसी प्राणी को लक्ष्य करके वाण छोडा किन्तु उस बाणने लक्ष्य नहीं विधा, किन्तु मग ही कोई प्राणी विंध गया। इस प्रकार अजा कृपाणी न्याय या काकतालीय न्याय चरितार्थ हो गया । या अमानदंड कहलाना है। दूसरे का घात होने पर भी जिसके बाण से प्राणी मारागया है, वह घातक तो है ही।
और भी कहते हैं-जैसे कोई किसान शालि ब्रीहि, क्रोदन, कंगु, परग-राल इन धान्यों का निदाण कर रहा है अर्थात इनके साथ તેમાંથી કઈ પ્રાણિને ઘાત-વધ થઈ જાય છે, આ રીતે બીજાને મારે છેડલ બાણ અન્યને મારે છે તે તેને અકસ્માત દંડ કહેવામાં આવે છે. કહેવાનું તાતપર્ય એ છે કે-હત્યારાએ કોઈ પ્રાણિને ઉદ્દેશીને બાણ છેડયું પરંતુ લક્ષ્ય વિંધાયું નહીં, પણ બીજુ જ કઈ પ્રાણી વીંધાઈ ગયું. આ રીતે અજા કૃપા ન્યાય અથવા કાકતાલિન્યાય ચરિતાર્થ થાય છે, તેને અકસ્માત્ દંડ કહેવાય છે. બીજાને વધ થવા છતાં પણ જેના બાણથી પ્રાણું કરાયું છે, તે હિંસક તે ગણાય જ છે.
વિશેષમાં કહે છે કે–જેમ કેઈ ખેડુત ડાંગર વ્રીહિ, કેદરા, કાંગ, વિગેરે ધાન્યનું નિદાણ નીંદવાનું કાર્ય કરી રહ્યો હોય, અર્થાત ધાન્યની સાથે ઉગેલા ઘાસને ઉખાડી રહ્યો હોય, તેણે કઈ ઘાસને ઉખાડવા માટે શસ્ત્ર (ખરપડી) ચલાવી હોય અને વિચાર્યું હોય કે હું શ્યામ, તૃણ, કુમુ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪