Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे पृथिवीनां 'सिणेइमाहारेति' स्नेहमाहारयन्ति, ते तृणजीवाः पृथिव्या रसमेवोपभुजते, 'जाव ते जीवा कम्मोवबन्नगा' यावत्ते जीवा स्तृणावच्छिन्नाः स्वकृत कर्माऽनुरूपेणैव तृणशरीरका: 'भवंतीति मक्खाय' भवन्तीत्याख्यातम् । देवाधि देवस्तीर्थकरोऽयमपि जीवभेदमब्रवीन केचन जीवाः पृथिवीतो जाताः पृथिव्यामेव स्थिताः पृथिव्या वर्द्धनेन वर्द्धमाना भवन्तोऽनेकजातीयकपृथिव्युपरि तृणादिरूपेण जायन्ते, ते नानाप्रकारकपृथिव्याचोदमयं रसमाददाना भवन्ति न भवन्ति पुनः पभवस्तत उद्धत्तमात्मानं स्वकृतकर्मभृताकारा इति-तीर्थकरुपदिष्टम् ।।०९-५१॥
मूलम् -एवं पुढविजोणिएसु तणेसु तणत्ताए विउति जाव मक्खायं ॥सू० १०॥५२॥ ___ छाया--एवं पृथिवीयोनिकेषु वणेषु वणतया विवर्तन्ते यावदाख्यातम् ।।मु०१०-५२॥ का आहार करते हैं। यावत् वे तृणादि जीव अपने किये कर्म के अनुसार ही तृणशरीर वाले होते हैं । ऐसा तीर्थकर भगवान ने कहा है।
तात्पर्य यह है कि कोई जीव पृथ्वी से उत्पन्न हुए पृथ्वी पर ही स्थित रहते हैं। और पृथ्वी पर ही बढते हैं । वे नाना प्रकार की पृथ्वी पर तृण आदि पर्याय में उत्पन्न होते हैं और पृथ्वी के रस को आहार रूप में ग्रहण करते हैं। वे अपने कर्मों के अधीन होने के कारण उससे अपना उद्धार करने में समर्थ नहीं होते । किये हुए कर्मों का भोग करते हैं। ऐसा तीर्थकर भगवान् ने कहा है । ॥९॥ યાવત તે તૃણાદિ જેને પિતે કરેલા કર્મ પ્રમાણે જ તૃણ શરીર હોય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહેલ છે.
તાત્પર્ય એ છે કે કોઈ જીવ પૃથ્વીથી ઉત્પન્ન થાય છે. અને પૃથ્વી પર જ સ્થિર રહે છે. અને પૃથ્વી પર જ વધે છે. તેઓ અનેક પ્રકારની પૃથ્વી પર તૃણ-ઘાસ વિગેરે પર્યાયથી ઉત્પન્ન થાય છે. અને પૃથ્વીના રસને આહાર રૂપે ગ્રહણ કરે છે. તેઓ પિતાના કમેને આધીન હોવાથી તેનાથી પિતાનો ઉદ્ધાર કરવામાં સમર્થ થતા નથી. કરેલા કર્મોને ભેગવે છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહેલ છે. સૂ. લા
-
श्री सूत्रतांग सूत्र : ४