Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७४
सूत्रकृताचे ___|| अध द्वितीयश्रुतस्कन्धस्य-पश्चममध्ययनं प्रारभ्यते । साम्प्रतं पञ्चममध्ययनं प्रारभ्यते, अस्य चायमभिसम्बन्धः, चतुर्थाध्ययने पस्याख्यानक्रियोक्ता, सा चाचारव्यवस्थितस्य सतो भवतीति अतस्तदनन्तर. माचारश्रुताऽध्ययनमभिधीयते । अथवाऽनाचारपरिवननेन सम्यकपस्याख्यानमस्खलितं भवत्यते आचारश्रुताऽध्ययनं भवति, अनेन सम्बन्धेनायातस्यास्य प्रथमां गाथामाहमूलम्-आदाय बंभचेरं च आसुपन्ने इमं वई ।
अस्सि धम्मे अणायारं नायरेन कयाइ वि ॥१॥ छाया--आदाय ब्रह्मचर्य च-पाशुपज्ञ इदं वचः । । अस्मिन् धर्म अनाचार नाचरेच कदापि हि ॥१॥
पांचवे अध्ययन का प्रारंभ अब पांचवां अध्ययन प्रारंभ किया जाता है। इसका संबंध इस प्रकार है-चौथे अध्ययन में प्रत्याख्यात क्रिया का कथन किया गया है। प्रत्याख्यान क्रिया आचार में स्थित साधु में ही हो सकती है, अत एव प्रत्याख्यान क्रियाका कथन करके आचारश्रुत नामके अध्ययन कहा जा रहा है। अथवा अनाचार का त्याग करने से निर्दोष सम्यक् प्रत्याख्यान हो सकता है, अतएव यह अनाचार श्रुताध्ययन भी है। इस संबंध से प्राप्त इस अध्ययन का प्रथम सूत्र कहते हैं-'आदाय बंभ. चेरंच' इत्यादि।
शब्दार्थ-'आस्सुपन्ने-आशुप्रज्ञः' कुशल प्रज्ञावान् पुरुष 'इमं वई -इदं वचः' इस अध्ययन में कहे जाने वाले वचनों को बंभचेरं-ब्रह्मचर्य'
पांयमा अध्ययनने। प्रारહવે આ પાંચમું અધ્યયન પ્રારંભ કરવામાં આવે છે. આ સંબંધ આ પ્રમાણે છે.–ચેથા અધ્યયનમાં પ્રત્યાખ્યાન ક્રિયાનું કથન કરવામાં આવેલ છે. પ્રત્યાખ્યાનક્રિયા આચારમાં સ્થિત સાધુમાં જ થઈ શકે છે. તેથી જ પ્રત્યાખ્યાન ક્રિયાનું કથન કરીને આચારશ્રત નામનું આ પાંચમું અધ્યયન કહેવામાં આવી રહ્યું છે. અથવા અનાચારને ત્યાગ કરવાથી નિર્દોષ સમ્યક્ પ્રત્યાખ્યાન થઈ શકે છે. તેથી જ આ અનાચાર શ્રત અધ્યયન પણ કહેલ છે. આ સંબંધથી પ્રાપ્ત થયેલ આ અધ્યયનનું પહેલું સૂત્ર આ પ્રમાણે કહ્યું છે –
'आदाय बंभरं च' त्या
शहाथ-'आसुपाने- आशुप्रज्ञः' शत प्रज्ञापान ३३थे तथा 'इम-वई- इदंवचः' । अध्ययनमा अपामा भावना वयनान तथा 'बंभचेर-ब्रह्मचर्य'
श्री सूत्रतांग सूत्र : ४