Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९२
सूत्रकृतानसूत्रे
दीवगाणं' अन्त:पकानाम् 'आरिगाणं' अर्याणाम् 'मिलक्खू ग' म्लेच्छानाम् ‘सरी।' शरीराणि 'णाणावण्णा' नानावणानि 'भयंतीति मक्खाय' भवन्तीत्याख्यातानि । समुत्पद्यमाना जोवाः कर्मवशान्मातापित्रो विलक्ष गसंयोगवशाद्दर्भमा भनमानाः पश्चात्स्वकर्मवश । स्त्रीपुनपुंसकाऽन्यतमतया जायमानाः-उदरे मातृकवलितान्न रसमोक्तारः प्राप्य जन्माऽनादिविविध मोग्यं भुजानाः अदन्नि वर्द्धन्ते इति सङ्कलिनोऽर्थः ॥१०१४-५६।।
पञ्चेन्द्रियेषु मोक्षाधिकारित्वान्मनुजजन्मवत निरूपणमभिनीय पश्चेन्द्रिय जलचर जीवानिणेतु सूत्रमारभते-'अहावर' इत्यादि ।
मूलम्-अहावरं पुरक्खायं णाणाविहाणं जलचराणं पंचि. दियतिरिक्खजोणियाणं, तं जहा-मच्छाणं जाव सुंसुमाराष, तेसिं च णं अहाबीएणं अहावगाणं इत्थीए पुरिसस्स य जो नाना प्रकार के होते हैं और कोई आर्य तथा कोई अनार्य होते हैं उनके अनेक प्रकार के वर्गादि वाले शरीर होते हैं। ___ अभिप्राय यह है कि उत्पन्न होने वाला जीव माता और पिता के विलक्ष ग संयोग से गर्भ अवस्था में आता है। तत्पश्चात् अपने कर्म के अनुसार स्त्री, पुरुष या नपुंसक में से किमी एक रूप में उत्पन्न होता है। वह जब माता के उदर में होता है तो माता के द्वारा किए हुए आहार के रस को ग्रहण करता है। जब उसका जन्म हो जाता है तो विविध प्रकार के भोज्य पदार्थों का उपभोग करता हुभा अनुकम से बढता है ॥१४॥
કર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળા, અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થવાવાળા, અંતરદ્વીપમાં ઉત્પન્ન થનારા મનુષ્ય જેઓ અનેક પ્રકારના હોય છે. અને કઈ કઈ આર્ય તથા કેઈ અનાર્ય હોય છે. અનેક પ્રકારના વર્ણાદિવાળા શરીર હોય છે.
કહેવાનો અભિપ્રાય એ છે કે–ઉત્પન્ન થવાવાળા જીવો માતા અને પિતાના વિલક્ષણ સંયેગથી ગર્ભ અવસ્થામાં આવે છે. તે પછી પિતાના કર્મ પ્રમાણે સ્ત્રી પુરૂષ અથવા નપુંસકમાંથી કઈ એક રૂપે ઉત્પન થાય છે. તે જ્યારે માતાના ઉદરમાં હોય છે. તે માતા દ્વારા કરવામાં આવેલ આહારના રસને ગ્રહણ કરે છે. જ્યારે તેને જન્મ થઈ જાય છે, તે પછી અનેક પ્રકારના ભેજ્ય પદાર્થોને ઉપગ કરતા થકા અનુક્રમથી વધે છે. માસૂ૦૧૪
श्री सूत्रतांग सूत्र : ४