Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका वि. श्रु. अ. २ क्रियास्थाननिरूपणम्
३२५ क्रान्ताः समाधिप्राप्ताः-संस्तारकं पूरयित्वा सोयं पापमालोच्य पतिक्रमणं च कमा समाधि प्राप्य 'कालमासे कालं किच्चा' कालमासे कालं कृत्वा-कालावसरे कालं प्राप्य 'अन्नपरेसु देवलोगेसु देवत्ताए उनपत्तारो भवंति' अन्यतरेषु देवलोकेषु देवत्वाय उपपत्तारो भान्ति-कालं कुत्रा देवलोकं गच्छन्ति, 'तं जहा' तद्यथा'महडिएसु महज्जुइएसु जाव महासोक्खेसु' महर्दिकेषु महाद्युतिकेषु यावत् महासौख्येषु अत्र या पदेन एतेषां ग्रहण र 'महडिग' महर्टिका:-विशिष्टविमानपरिवारादियुक्ताः 'महज्जुया' महाद्युतिकाः-विशिष्टशरीराभरणादिप मामास्वराः 'महाबलाः-विशिष्टबलशालिन: 'महासोक्खा' महासौख्या-विशिष्टसुवसंपन्नाः एतादृशगुणविशिष्टेषु 'सेसं तहेव जाव' शेष तथैव यावत्, पूर्वपकरणे यावन्तो गुणा:-विशेषणप्रकाराः देवलोकस्य प्रदर्शिता सावद्विशेषणवत्सु देवलोकेषु गच्छ करके, समाधि को प्राप्त होकर, संथारा समाप्त करके, यथाकाल देहोत्सर्ग (शरीरस्वाग) करके किसी भी देवलोक में देवरूप में उत्पन्न होते हैं।
वे देव लोक दीर्घकालीन स्थिति वाले महान् युति से युक्त यावत् महान सुखप्रद होते हैं । यहाँ 'यावत्' पद से इन विशेषणों को ग्रहण करना चाहिए-महर्द्धिक अर्थात् विशिष्ट विमान परिवार आदि से युक्त, महाद्युतिक अर्थात् विशेष प्रकार की शरीर आभरण आदि की प्रभा वाले, महाबल और महासुखसाधनों से सम्पन्न होते हैं । इस से पहले वाले प्रकरण में देवलोकों के जो गुग कहे गए हैं, उन सब को यहां भी समझ लेना चाहिए। पूर्वोक्त श्रावक ऐसे देवलोकों में उत्पन्न होते हैं। કરીને સમાધિને પ્રાપ્ત થઈને સંથારે સમાપ્ત કરીને યથા કાળ દેહોત્સર્ગ (શરીર ત્યાગ) કરીને કેઈ પણ દેવ લેકમાં દેવ પણુથી ઉત્પન્ન થાય છે,
તે દેવ લેક લાંબા કાળની સ્થિતિવાળા મહાન વૃતિથી યુક્ત યાવત્ મહાન સુખને આપવા વાળા હોય છે. અહિંયાં યાસ્પદથી આ નીચે આપ. વામાં આવેલ વિશેષ ગ્રહણ કરવા જોઈએ મહુદ્ધિક–અર્થાત્ વિશેષ પ્રકા. રના વિમાન પરિવાર વિગેરેથી યુક્ત, મહાદ્યુતિક- અર્થાત્ વિશેષ પ્રકારના શરીરના આભૂષણે વિગેરેની પ્રભાવાળા, મહા બળ અને મહા સુખ સાધને થી યુક્ત હોય છે. આનાથી પહેલાના પ્રકરણમાં દેવ લોકોના જે ગુણે કહ્યા છે, તે બધાને અહિયાં પણ સમજી લેવા જોઈએ. પૂર્વોક્ત શ્રાવક એવા દેવલેકમાં ઉત્પન્ન થાય છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪