Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४८
सूत्रहताशास्त्र करणास:, 'महया जाव उवक्खाइत्ता भवई' महद्भिः पापकर्मभिः समनुयुक्तः स्वात्मनः पापिष्ठत्वेन लोके-उपख्यापयिता भवतीति । कारणवशात् क्रोधं कृत्वाअपकुर्वन् पापीयानिति पूर्वपकरणे प्रदर्शितम् । इह तु कारणमन्तरेणैव परानपकुर्वन प्रहृष्यति तादृशः कर्मणि पापं लेशतोऽपि न विचारयति, तादृशः पुरुषः कस्य. चिदनपते(न्यादिकं स्वयं नाशं करोति, परेण वा नाशयति, विनाश कुर्वन्त मन्य. मनुमोदते-इति स महापापीति दर्शयति-'से एगइओ' स एकतयः कश्चित्यापी 'यो वितिगिछइ' नौ विमर्पति-नैव किमपि विचारयति, किन्तु विचारमन्तरेणैव सावधमाघरति, 'तंजहा' तद्यथा 'गाहावईण वा-गाहावइपुत्ताण वा' गाथापतीनां करने वाले का अनुमोदन करता है। इस कारण वह महान् पाप कर्म से युक्त होकर लोक में अपने को पापिष्ठ के रूप में प्रसिद्ध करता है। ___ यहां तक उन पापी पुरुषों का कथन किया गया है। जो किसी कारण से कुपित होकर दूसरों का अपकार करते हैं। अब ऐसे पापीयों का उल्लेख करते हैं जो निष्कारण ही दूसरों का अपकार करके प्रसन्न होते हैं और लेश मात्र भी पाप का विचार नहीं करते। ऐसे पुरुषो में से कोई धनपति के धान्य आदि को स्वयं नष्ट करता है दूसरे से नष्ट करने वाले का अनुमोदन करता है । ऐसा पुरुष महापापी है यह आगे दिखलाते हैं
कोई पापी पुरुष कुछ भी विचार नहीं करता है, विचार किये विना ही पाप का आचरण करता है, जैसे-गाधापति या गाथापति
કર્મથી યુક્ત થઈને જગતમાં પિતાને પાપિઠ તરીકે પ્રસિદ્ધ કરે છે
આટલા સુધી તેવા પાપી પુરૂનું કથન કરવામાં આવ્યું છે કે જેઓ કોઈ કારણથી કોઇ યુક્ત થઈને બીજાઓને અપકાર કરે છે. હવે એવા પાપીનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જેઓ વિના કારણે જ બીજાઓને અપકાર કરીને પ્રસન્ન થાય છે. અને લેશમાત્ર પણ પાપનો વિચાર કરતા નથી. એવા પુરૂષમાંથી કઈ ધનવાનના ધાન્યને સ્વયં નાશ કરે છે. બીજાની પાસે નાશ કરાવે છે. અથવા નાશ કરવાવાળાનું અનુદન કરે છે એવો પરૂષ મહા પાપી હોય છે. તે હવે આગળ બતાવવામાં આવે છે.
કોઈ પાપી પુરૂષ કઈ પણ વિચાર કર્યા વિનાજ એટલે કે વગર વિચાર્યું જ પાપનું આચરણ કરે છે, જેમ ગાથા પતિ અથવા ગાથા પતિના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪