Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०६
सूत्रकृतानसूत्रे डुया-अणिठुहा' अकण्डूयकाः अनिष्ठीवनाः, तत्र अकण्ट्रयकाः खर्जनव्यापाररहिताः सक्षमत्रसजीवविराधनाभयात् अनिष्ठीवनाः कफादीनामक्षेप्तारः ‘एवं जहोववाइए' एवं योपपातिके-औपपातिकसूत्रे ये ये गुणाः प्रोक्तास्ते सर्वे एव गुणा अनुसन्धेयाः तैर्युक्ताः 'धुतकेसमंसुरोमनहा' धुतकेशश्मश्रुरोमनवाः-धुता:-निवारिताः केशश्मश्रुरोमनखानां संस्काराः यस्ते तथा, इमे साधः केशश्मश्रुनखादीनामसंस्कार, 'सब गायपडिकम्मविष्पमुक्का' सर्वगात्रपरिकर्मविषमुक्ताः-शरीरसंस्काररहिताः 'चिटुंति' तिष्ठन्ति 'ते ण एएणं विहारेणं विहरमाणा बहूई वासाइते-महामतयः खलु एतेनयथोदितेन विहारेण बिहरन्तः बहूनि वर्षाणि-अनेकवर्ष यावत् 'सामन्नपरियागं' श्रामण्यपर्यायम् 'पाउणंति' पालयन्ति पाउगित्ता' पालयित्वा 'बहु बहु आवाहंसि उप्पन्नंसि वा अणुप्पन्नंसि वा' अनेकपकारकबाधायामुत्पन्नायां वा-अनुत्पन्नायांचा, रोगातङ्के समुपस्थितेऽसमुपस्थिते वा 'बहूई भत्ताई पच्चवखंति' बहूनि भक्तानि नहीं खुजलाते, कोई थूक बाहर नहीं निकालते । इस प्रकार औपपातिक सूत्र में जो गुण कहे हैं, वे सब यहां भी कहलेने चाहिए। वे धार्मिक पुरुष केशों, मूछों, रोमों और नखों के संस्कार से रहित होते हैं। सम्पूर्ण शरीर के संस्कार से रहित होते हैं। __ वे महामति पूर्वोक्त चर्या के साथ विचरते हुए अनेक वर्षों तक श्रामण्य पर्याय का पालन करते हैं । तत्पश्चात् अनेक प्रकार की बाधा उत्पन्न होने पर अथवा न उत्पन्न होने पर भी, रोग या आतंक (शीघ्र प्राण हरण करने वाले शूल आदि) के उपस्थित होने पर अथवा न उपस्थित होने पर भी बहुत-से भक्तों का प्रत्याख्यान करते हैं। दीर्घ વાળ આવવા છતાં પણ શરીર ખજવાળતા નથી. કેઈ થૂક બહાર કહાડતા નથી. આ પ્રમાણે ઔપપાતિક સૂત્રમાં જે ગુણે કહેવામાં આવ્યા છે. તે સઘળા ગુણે અહિયાં પણ કહેવા જોઈએ. તે ધાર્મિક પુરૂષે વાળે મૂછ, રમે, અને નખેના સંસ્કાર વિનાના હોય છે. સંપૂર્ણ રીતે શરીરના સંસ્કાર વિનાના હોય છે.
એ મહામતિ પૂર્વોક્ત ચર્યાની સાથે વિચરતા થકા અનેક વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કરે છે. તે પછી અનેક પ્રકારની બાધા ઉત્પન્ન થતાં અથવા ઉત્પન્ન ન થવા છતાં પણ રોગ અથવા આતંક (શીધ્ર પ્રાણ હરણ કરવાવાળા શૂળ વિગેરે) ઉપસ્થિત થાય ત્યારે અથવા ઉપસ્થિત ન થાય તે પણ ઘણા ખરા ભક્તોનું (આહારનું પ્રત્યાખ્યાન કરે છે. લાંબા સમય સુધી
-
श्री सूत्रतांग सूत्र : ४