Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. २ क्रियास्थाननिरूपणम् -अनेकविद्याऽभिप्रायवताम् ‘णाणा सीलाण' नानाशीलानाम्-अनेकस्वभावानाम् 'णाणादिट्ठीणं' नानादृष्टीनाम्-अनेकप्रकारकदृष्टिमताम् 'गाणारुईण' नानारुची नाम् 'गाणारंभाणं' नानाऽऽरम्भाणाम्-अनेकप्रकारकाऽऽरम्भवताम् 'णाणाझवसाणसंजुत्ताणं' नानाऽध्यवसानसंयुक्तानाम्-भवति कश्चन वस्त्रविक्रेता कश्चिद् भाण्डादीनामाहर्ता, सर्वोऽपि नैकविधः, अपितु विलक्षण एवं सर्वः, ‘णाणाविहपावसुयज्झयणं' नानाविधपापश्रुनाऽध्ययनम्, ‘एवं भवई' एवं भवति, भवन्ति हि नानाविधाः पुरुषाः, ते स्वस्थाऽभिप्रायेणाऽनेकमकारकपापजनकं श्रुताऽध्य यनं कुर्वन्तो दृश्यन्ते, 'तं जहा' तथथा पापाः विद्याः पुरुषे रुपादीयन्ते विजयाय -ऐहिकफलोपभोगाय, तास्ता एव परिगणयन्ति नैनामिविद्याभिः परलोके आत्मकल्याणं भवति. प्रत्युताऽऽभिः परलोको हीयन एच, एतादृशविद्याऽभ्यासिनां तां विद्यामधिकृत्य जीवनयात्रा निर्वहतृणां मोक्षस्तु दुराऽपेत इव भवति । ते अभिवाय वाले अनेक प्रकार के शीलस्वभाव या आचार वाले अनेक प्रकार की दृष्टिवाले अनेक प्रकार की रूचि वाले, अनेक प्रकार के आरंभ वाले और अनेक प्रकार के अध्यवसाय वाले पुरुषों में कोई वस्त्र बेचता है तो कोई बरतन आदि लाता-बेचता है। सब एक प्रकार के मनुष्य नहीं होते। सभी एक दूसरे से विलक्षण होते हैं। अतएव वे अपनी-अपनी रूचि के अनुसार अनेक प्रकार के पापश्रुतों का अध्य. यन करते देखे जाते हैं ! इस लोक संबंधी फल का उपभोग करने के लिए लोग जिन पाप विद्याओं को ग्रहण करते हैं, उन्हें यहां गिनाया जाता है। ऐसी विद्याओं से परलोक में आत्मकल्याण नहीं होता, परन्तु इनसे परलोक बिगड़ता ही है। जो इन विद्याओं का अभ्यास करते हैं और इन्हीं के सहारे जीवन निर्वाह करते है मोक्ष उनसे दूर વાળા, અનેક પ્રકારના શીલ-સ્વભાવ અથવા આચારવાળા, અનેક પ્રકારની રુચિવાળા, અનેક પ્રકારના આરંભવાળા અને અનેક પ્રકારના અધ્યવસાયવાળા, પુરૂષોમાં કોઈ વસ્ત્ર વેચે છે, તે કઈ વાસણ વિગેરે વેચે છે. સઘળા મનુષ્ય એક પ્રકારના હોતા નથી. બધાજ એક બીજાથી વિલક્ષણ પ્રકારના હોય છે. તેથી જ તેઓ પોત પોતાની રૂચિ પ્રમાણે અનેક પ્રકારના પાપશ્રત નું અધ્યયન કરતા જોવામાં આવે છે, આ લેક સંબંધી ફળના ઉપભેગ કરવા માટે લોકો જે પાપ વિદ્યાઓને ગ્રહણ કરે છે, તેને અહિયાં ગણાવવામાં આવે છે, એવી વિદ્યાઓથી પરલોકમાં આત્મકલ્યાણ થતું નથી, પરંતુ તેનાથી પરલોક બગડે જ છે. જેઓ આ વિઘાઓને અભ્યાસ કરે છે, અને તેના જ આશરાથી જીવન નિર્વાહ કરે છે, મક્ષ તેનાથી દૂર જ રહે છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪