Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टोका द्वि. श्रु. अ.२ क्रियास्थाननिरूपणम् वहिए' ऐपिथिकम् 'त्ति पाहिज्जइ' इत्याख्यायते । इह-अस्मिन् जिनशासने खलु इति वाक्यालङ्कारे । 'अत्तत्ताए' आत्मत्वाय-आत्मभावाय स्वस्वरूपेऽवस्थानमात्मभावः आत्मनः स्वरूप निरतिशयसुखरूपमेव किन्तु अनादिकालिककर्ममलसंवरणात्तत्स्वरूपं लिरोहित मिव भवति। यदा तु-प्रारभवीयकृतबलात्-परित्यक्तगृहादिसम्बन्धो जातदीक्षश्व-विशिष्टतपश्चरणादिना कर्मजलि समुच्छिनत्ति, ततो. ऽस्य आत्मभावोपगमो भवति । एतादृशात्मभावोपगमाय--'संवुडस्स' संवतस्यसर्वदान्तनिवृत्तस्य 'अणगारस्स' अनगारस्य-गृहादि मोहं परित्यज्य संमाप्तदीक्षस्य 'ईरियासमियस्स' इयांसमितस्य-ईया समित्या सर्वदा युक्तस्य भासा समियस्स' __टीकार्य-बारह क्रियास्थानों का निरूपग किया जा चुका। अब तेरहवां क्रियास्थान कहते हैं। वह ऐर्यापथिक कहलाता है।
जिनशासन में स्वात्मस्वरूप में स्थित होना आत्मभाव कहा गय। है। आत्मा नितिशय सुखस्वरूप है, किन्तु अनादिकालीन कर्म-मल के द्वारा अच्छादित एवं कलुषित होने के कारण वह स्वरूप तिरोहित सा हो रहा है। जब कोई भव्य जीव पूर्वोपार्जित पुण्य के बल से गृह आदि का संबंध त्याग कर दीक्षा अंगीकार करता है और विशिष्ट तपश्चर्या आदि के द्वारा कर्मों का उच्छेदन करता है तब वह आत्म भाव को प्राप्त होता है। इस प्रकार आत्मभाव को प्राप्त करने के लिए जो संघर से युक्त है, अनगार होकर दीक्षा धारी बन चुका हैं, इर्या समिति से समित है भाषा समिति से युक्त है अर्थात् सावध भाषा
ટીકાર્થ–બાર ક્રિયસ્થાનોનું નિરૂપણ કરવામાં આવી ગયું હવે તેરમું કિયા સ્થાન પથિક કહેવાય છે.
જીન શાસનમાં સ્વાત્મ સ્વરૂપમાં રહેવું તે આત્મભાવ કહેવાય છે. આમાં નિરતિશય સુખ સ્વરૂપ છે. પરંતુ અનાદિકાળના કર્મમળ દ્વારા ઢંકાયેલ અને મલીન હોવાના કારણે તે સ્વરૂપ ગુપ્ત જેવું હોય છે. જ્યારે કેઈ ભવ્ય જીવ પહેલાં પ્રાપ્ત કરેલા પુણ્યના બળથી ઘર વિગેરેના સંબંઅને ત્યાગ કરીને દીક્ષાનો સ્વીકાર કરે છે. અને વિશેષ પ્રકારની તપશ્ચર્યા વિગેરે દ્વારા કમેને નાશ કરે છે. ત્યારે તે આત્મભાવને પ્રાપ્ત કરે છે. આ રીતે આત્મભાવને પ્રાપ્ત કરવા માટે જે એ સંસારથી યુક્ત છે, અનગાર થઈને દીક્ષા ધારણ કરી ચૂક્યા હોય છે, ઈર્ષા સમિતિથી સમિત છે, ભાષાસમિતિથી યુક્ત છે, અથાત્ સાવઘ ભાષાને ત્યાગ કરી ચૂક્યા હેય છે,
श्री सूत्रता सूत्र : ४