Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् महतो आयाणाश्रो उबसंते उपढिए पडिविरए से मिक्खू' स महत आदानात उपशान्तः-उपस्थितः, प्रतिविरत:-सावध कार्यात् प्रतिनिवृत्तो भवति स भिक्षु. रितिभावः । 'जं पि य इमं संपराइयं कम्मं कज्जा' यदपि चेदं साम्परायिकसंसारसम्बन्धिकषायसम्बन्धि वा कर्म क्रियते ‘णोतं मयं करेई' नो तत् स्वयं करोति 'णो अण्णेणं कारवेई' नो अन्येन कारयति, 'अन्न पि करेंतं ण समणु जाणई' अन्यमपि कुर्वन्तं न समनुनानाति । 'इह से महतो आयाणाओ' इति स महत आदानाद् कर्मबन्धनात् 'उसंते उवहिए पडिविरए' उपशान्तः-उपस्थितः -पतिविरतः ‘से भिक्खू नाणेज्ना' स भिक्षुः इति जानीयात् 'असणं चा ४ अस्सिं पडियाए' अशनं वा पानं वा खादिमं वा स्वादिमं वा एतश्चतुर्विधं वस्तु एतत् पतिज्ञया 'एगं साहाम्मियं पमुहिस्स' एकं साधार्मिक समुदिप 'पाणाई भूयाई जीवाई सत्ताई समारब्भ' पाणान् भूतानि जीवान् सत्त्वान् समारभ्य 'सनुविस्म' समुद्दिश्य 'कीतं पापिच्चं आच्छिज्ज अणिसटुं अभिहडं आहट्टुदेसियं' का अनुमोदन करता है। अभएव वह महान् कर्म बन्धन से मुक्त हो जाता है, विशुद्ध संयन के अनुष्ठान में स्थित है और समस्त पापों से निवृत्त है। संसार में जो साम्परायिक कर्म किये जाते हैं अर्थात् कषायः युक्त होकर संसार की वृद्धि करने वाला कर्मबन्ध किया जाता है, उसे वह साधु स्वयं नहीं करता है, दूसरे से नहीं करवाता है और न करने वाले का अनुमोदन करता है। इस कारण वह महान् कर्मबन्ध से मुक्त हो गया है, संयम में उपस्थित है और पाप से निवृत्त है।
साधु यदि ऐसा जाने कि गृहस्थने किसी एक साधु को उद्देश्य करके प्राणो, भूतों, जीवों और सत्यों का आरंभ करके अशन, पान, નથી. તથા ગ્રહણ કરવાવાળાને અનુમોદન આપતા નથી. તેથી જ તે મહાન કર્મબંધથી મુક્ત થઈ જાય છે. વિશુદ્ધ સંયમના અનુષ્ઠાનમાં સ્થિત થાય છે. અને સઘળા પાપથી નિવૃત્ત થાય છે. સંસારમાં જે સાંપરાયિક કર્મો કરકરવામાં આવે છે, અર્થાત્ કષાય યુક્ત થઈને સંસારની વૃદ્ધિ કરવાવાળા કર્મ બંધ કરવામાં આવે છે, તેને તે સાધુ સ્વયં કરતા નથી. બીજાઓ પાસે કરાવતા નથી, તથા કરવાવાળાનું અનુમંદન પશુ કરતા નથી. તે કારણથી તે મહાન કર્મબંધથી મુક્ત થઈ જાય છે. સંયમમાં ઉપસ્થિત થાય છે, અને પાપથી છૂટિ જાય છે.
જે સાધુ એવું સમજે કે ગૃહસ્થ કંઈ એક સાધુને ઉદેશીને પ્રાણા, ભૂત, છે અને સને આરંભ સમારંભ કરીને અશન, પાન; ખાદિમ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪