Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे संस्काराय वा 'णो अनिणार नो अविनाय-चर्मणे ‘णो मसाए' नो मांसाय ‘णो. सोणियाए'नो शोणिताय एवं हिययाए' एवं हृदयाय- हृदयनिमितमपि न 'पित्ताए वसाए पिन्छाए पुच्छाए वाला' एताना मत्स्यदीनां वधः प्रोक्तः, पित्ताय, वसायै ची ति प्रसिद्धाय, पिच्छाग-पक्षाय एतावता मयूरस्थ हिंसा लोकसिद्धा प्रतीयते, एतदीपिच्छेन संमानिनी निर्मी यते, पुच्छाय-एतावता चमरी गोर्वधः प्रोक्तः, तत्पुच्छेन चामरनिर्माणं भाति वालाय-केशाय, अजाऽऽधिक मभृति लोमाता हिंमा प्रदर्शिता, 'सिंगाए विसाणाए दंनाए दाढाए णहाए हारु. णिए अट्ठीए अद्विमंजाए' शृङ्गाय-हरिणादीनाम् विषाणाय, दन्ताय-हस्तिनो दष्टायै, नखाय-व्यत्रादीनाम्, स्नायवे, अस्थने, अस्थिमज्नायै 'गो हिसिसु मेति' नो अहिसिषु ममेति-इमे मत्सम्बन्धिनम् अमारयन्, एतदर्थ न तान् मार. यति अपितु स्वभावादेव क्रीडन् वा मारयति पाणिजातम् णो हिंसिति मेति' करता है, न अपने या दूसरे के शरीर के रक्षण या संस्कार के लिए, न चमडे के लिए, न मांस के लिए, न रुधिर के लिए, न कलेजे के लिए और न पित्त या चर्थी. पिच्छ या वालों के लिए हिंसा करता है, नसींगों के लिए, न विषाणों के लिए, न दांतों के लिए, न दाढों के लिए. न नाखून के लिए, न स्नायु के लिए, न हड्डी के लिर, न मजता के लिए ही हिंसा करता है।
यहां पिच्छ शब्द से मयूरका वधकहा है उसके पिच्छ से बुहारी बनाए जाती है पुच्छ शब्द से चमरी गाय का वध कहा है क्यों कि उसकी पूछ के वालों से चामर बनाए जाते हैं, बाल केश शब्द से भेडों एवं बकरियों का बध सूचित किया है, दाढ। शब्द से हाथी के वध की सुचना की है नग्व के लिए व्याघ्र आदि कहिमा की जाती है। અથવા બીજાના શરીરના રક્ષણ અથવા સરકાર માટે નહીં, તથા ના ચામડા માટે, ન માંસ માટે ન લેાહી માટે, ન કાળજા માટે તથા ન પિત્ત, ચબી, પિચ્છ અથવા વાળો માટે હિંસા કરે છે. ન સીગડા માટે ન પુછ માટે, ને દાંતે માટે ન દાઢ માટે ન નખે માટે ના સ્નાયુઓ માટે ન હાડકાઓ માટે ન મળાજા માટે હિંસા કરે છે.
અહિંયાં પિચછ શબદથી મોરનો વધ કહ્યો છે અને પુરછ શબ્દથી ચમરી ગાયની હિંસા કહી છે. કેમકે–તેના પુછડાના વાળથી ચામર બનાવવામાં આવે છે. વાળ કેશ શબ્દથી ઘેટાં અને બકરાંઓની હિંસા સૂચિત કરેલ છે. દાતા શબ્દથી હાથીને વધની સૂચના કરેલ છે, નખ માટે વાવ વગેરેની હિંસા કરવામાં આવે છે. તેમજ એવું માનીને હિંસા કરવામાં આવતી નથી, કે આ જીવે મારે કોઈ સંબંધીને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪