Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२०
सूत्रकृतामसूत्र ज्ञातिसंयोगाः, अन्योऽहमस्मि 'से किमंग पुण' तत् किमङ्ग पुनः 'वयं अन्न मन्नेहिं णाइसंजोगेहिं मुच्छामो' क्यमन्यान्येषु ज्ञातिसंयोगेषु मूर्छामः, 'इ संखाए णं वयं णाइसंजोगं विप्पजहिस्सामो' इति संख्याय-इत्येवं ज्ञातिसंयोग विषये संख्याय-विचार्य खच तं ज्ञातिसंयोगं विमहास्यामः-त्यक्ष्यामः। 'से मेहावी जाणेज्जा' स मेंधावी जानीयात् बहिरंगमेयं' बहिरङ्गमेतत्-ज्ञातिसंयोगादिकम् , उक्तंच
___'कस्य माता पिता कस्य, कस्य भ्राता सहोदरः' इत्यादि। ज्ञाति संयोग मुझसे भिन्न हैं, मैं ज्ञातिसंयोगों से भिन्न हूं ऐसी स्थिति में हम ज्ञातिसंयोगों में क्यों मूर्छाभाव धारण करें ? कहीं भी आल. क्ति धारण करना उचित नहीं है। कदाचित् वह हो भी तो अपने में अपनी आत्मा में ही होनी चाहिए। स्व से भिन्न परपदार्थों में आसक्ति होना किसी भी प्रकार श्रेयस्कर नहीं है । वह सर्वथा अशान्ति, आकु लता, चिन्ता, शोक और दुःख का ही कारण होती है। जैसे पशु तथा धन धान्य आदि सर्वथा बहिरंग हैं। उसी प्रकार बन्धु बान्धव भी सर्वथा भिन्न परपदार्थ हैं। अतएव उनमें ममत्वबुद्धि स्थापित करना श्रेयस्कर नहीं है। इस प्रकार जान कर हम ज्ञाति संबंध का परित्याग कर वेगें, ऐसा विवेक शील पुरुष को विचार करना चाहिए। कहा भी है-'इस परिवर्तनशील संसार में कौन किप्तकी माता है, कौन किसका पिता है, कौन किसका सहोदर भाई है।' अर्थात् निश्चय दृष्टि से किसी સ્થિતિમાં હું જ્ઞાતિજનમાં શા માટે મૂચ્છભાવ-વિશ્વાસ રાખું? ક્યાંઈ પણ આસક્તિ રાખવી ન જોઈએ. કદાચ આસક્તિ હોય તે તે પિતાનામાં પિતાના આત્મામાં જ હોવી જોઈએ. પિતાનાથી જૂદા અન્ય પદાર્થોમાં આસક્તિ હેવી કોઈ પણ રીતે શ્રેયસ્કર નથી. તે સર્વથા અશાંતિ, આકુલ પણું, ચિંતા, શેક, અને દુઃખનું જ કારણ હોય છે. જેમ પશુ અને ધન, ધાન્ય વિગેરે સર્વ પ્રકારથી બહિરંગ છે, તે જ રીતે બધુ, બાંધવ, વિગેરે પણ સર્વથા ભિન્ન અર્થાત્ પરપદાર્થ છે. તેથી જ તેમાં મમત્વપણું રાખવું તે શ્રેયસ્કર નથી. આ પ્રમાણે સમજીને હું જ્ઞાતિ સંબંધનો ત્યાગ કરી દઈશ આ પ્રમાણે વિવેક વાળા પુરૂષે વિચારવું જોઈએ. કહ્યું પણ છે કે-પરિવર્તન વાળા એવા આ સંસારમાં કણ કોની મા છે ? કોણ કોના પિતા છે? કેણ કોને ભાઈ છે? અર્થાત્ નિશ્ચય દષ્ટિથી કેઈ જીવને બીજા જીવ સાથે કાંઈજ
श्री सूत्रतांग सूत्र : ४