Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay
Catalog link: https://jainqq.org/explore/005199/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીન્યાયવિજયજીનું મુંબઇનું ચતુર્માસ (O)| વિ. સ. ૧૯૮૭ ના મુ અઈના ચતુર્માસમાં તેમણે આપેલાં સાવ લાકિક વ્યાખ્યાન આદિના સંગ્રહ de 00 વારી સગ્રાહુકે અને પ્રકાશક વગર મુબઇ, કેટના લાલજીભાઇ કેશવજી શાહ દ્વાનદાસ મદનજી રાા હું રણછાડલાલ છોટાલાલ શાહ કુલભદાસ ઝવેરચંદ શાહું વીર સ. ર૪પ૯ ]. ધમ સંવત્ ૧૧ [ વિક્રમ સ. ૧૯૮૮ શારદી પણ માં પ્રતિસ ખ્યા ૧૦૦૦ મલ્ય રચા રૂપીયા Page #2 -------------------------------------------------------------------------- ________________ गुरु-वन्दना यस्य ज्ञानमनन्तदर्शिसमयाम्भोराशिमन्थाचलो यस्य शान्तिरनल्पकोपनजनक्रोधाग्निधाराधरः । यस्य ब्रह्मतपःसहस्रकिरणो भूमण्डलोद्योतको विश्वाभ्यर्चितसंयमो विजयते श्रीधर्मसूरीश्वरः॥ वन्यन्तेऽप्रतिमप्रभावकबला विश्वोपकारव्रता दुर्दान्तप्रतिवादिकुञ्जरघटासन्त्रासकण्ठीरवाः । वैराग्यामृतवर्षणप्रशमितप्रोद्दाममोहानलाः सर्वत्रापि गुणादरव्यसनिनः श्रीधर्मसूरीश्वराः॥ -न्यायविजयः Page #3 -------------------------------------------------------------------------- ________________ = = = જગત્મસિદ્ધ ધમાંચાય પરમપૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી ૧૦૦૮ શ્રી - G+ વિજયધર્મસૂરિજી મહારાજ ર Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ લ૯૯લ છે પ્રસ્તાવના આ મહારાજ શ્રી ન્યાયવિજયજીનું મુંબઈનું ગયું (વિ. સં. ૧૯૮૭નું) જ ચતુમસ ખૂબ પ્રવૃત્તિમય (Active) રહ્યું. તેઓ મુંબઈમાં આખું ચતુર્માસ જ લેખે અને લેકચર દ્વારા પ્રચારકાર્ય કરવામાં મંડયા રહ્યા છે. તેમનાં જાહેર લેકચર હીરાબાગ, માધવબાગ, ટાઉનહોલ, કોગ્રેસહાઉસ, મહાવીરવિદ્યાલય વગેરે પ્રસિદ્ધ સ્થાનમાં હેટી જનમેદની સામે જોરશોરથી થયાં છે. અને દરેક લેકચરમાં તેમની પ્રચંડ વકતૃતાને ખૂબ પ્રકાશ પડે છે. જેના તમામ ફિરકા ઉપરાંત જૈનેતર જનતાની પણ તેમના દરેક ભાષણમાં હેટી ઉપસ્થિતિ રહી છે. જૈનેતર વગના અધિકારસમ્પન્ન પ્રતિષ્ઠિત પુરૂષે પણ તેમના દરેક વ્યાખ્યાનમાં હાજરી આપતા રહ્યા છે. તેમનાં ભાષણે આ સંગ્રહમાં અમે આપવા બનતે પ્રયાસ કર્યો છે. કેઈ છૂટી ગયું પણ હશે. “દીવાળી” પછીનું તેમનું “માધવબાગ”નું ભાષણ જે બહુ મોટા જનસમુદાય સામે થયેલું તે પ્રાપ્ત નહિ થવાથી આપી શકાયું નથી. કોટના ઉપાશ્રયમાં તેમનાં રેજનાં ચાલતાં વ્યાખ્યાનો પૈકી એની ના નવ દિવસમાં કમવાર “નવ પદ' પર આપેલાં વ્યાખ્યાને અને “સ્યાદ્વાદ' પર આપેલાં વ્યાખ્યાને મહાન્ તત્ત્વજ્ઞાનપૂર્ણ હેઈ વિશેષ પ્રભાવશાળી નિવડેલાં અને તે પણ આ સંગ્રહમાં આપવાને મન લેભાયેલું; પણ એની કાપી ન મળી શકવાથી આપી શકાયાં નથી. મહારાજશ્રીનાં કેટના ઉપાશ્રયમાં થતાં નિત્યનાં વ્યાખ્યામાં પણ શહેરના જુદા જુદા ભાગમાંથી અને “ઘાટકોપર' જેવા દૂર દૂરના સ્થળેથી પણ શ્રેતાઓ હમેશાં નિયમસર ઉપસ્થિત થતા. અને પર્યુષણ પર્વના દિવસોમાં તે માણસની Page #6 -------------------------------------------------------------------------- ________________ ગ્ ગડદી એટલી ઉભરાતી રહેતી કે સેકડો માણુસાને પાછા જવું પડતું. બહુારાટની જૈન જનતાના બહુમ્લેટ દરોડા પડતા. માણસાની મ્હાટી ભીડ સામે બધાને વ્યાખ્યાનના અવાજ સુખેથી પહાંચી શકે તે માટે આખી સભાની ઈચ્છા · લાઉડસ્પીકર ' ગોઠવવાની થયેલી; પણ એ ત્રણ કા વાઢુકાની સમ્મતિ ન થતાં તે વાત મુલ્તવી રહી હતી. દિવસે મહારાજશ્રીના ઉપદેશથી પ ણુમાં મહાવીરજન્મવાચનના કોટના ઉપાશ્રયમાં નાળિયેર ફાડવાનુ` બિલ્કુલ ખંધ રહ્યું હતું. અને ‘સાંવત્સરિક’ પના દિવસે તપસ્વી નર-નારીઓને શુદ્ધ ખાદીની પ્રભાવના કરવામાં આવી હતી. જૈનેતર સાક્ષરો અને વિદ્વાને, રાજદ્વારી નેતાઓ અને અધિકારીએ મહારાજશ્રીને મળવા આવતાં તેમનુ વિપુલ જ્ઞાન અને તેમની ઉદાર દૃષ્ટિ તથા વિશાળ ભાવના પર ખુશ થઇ જતા. ઉદાહરણાથ', પારસીવિદ્વાન ડૉ॰ હરામન, ખબાતા અને પ્રસિદ્ દેશભકત વીર નરીમાનના હૃદય પર પડેલી અસર આ સંગ્રહમાં તેમના આપેલા ઉદ્ગારા પરથી વાચક જોઇ શકશે. મહાન્ જૈનાચાય શ્રીવિજયધમ સૂરિજી મહારાજની જયતિ પર શ્રીમાન વલ્લભભાઇ પટેલે પધારી પ્રમુખસ્થાન સ્વીકારી જૈનમેળાવડાને દીપાવવા એ શાસનશેાભાની રમણીય ઘટના ગણાય. કાંગ્રેસહાઉસમાં રાષ્ટ્રધ્વજવન્દન પ્રસંગે વીર નરીમાનના આમન્ત્રણથી મહારાજશ્રીનુ પધારવું, મહારાજશ્રીએ જોરદાર શબ્દોમાં દેશભક્તિ માટે પ્રજાને આબ્દુાન કરવુ, વીર નરીમાને એ પછી મહારાજશ્રી માટે મહાન પ્રશસ્તિ ઉચ્ચારવી એ જૈન સાધુ માટે જેટલી અદભુત ઘટના છે, તેટલેાજ એ જૈન શાસનને માટે જવલન્ત મહિમનાદ છે. લેખે અને લેકચર ઉપરાંત, મુબઇની જનતામાં મહારાજશ્રીનાં લખેલાં ટ્રેકટો અને પુસ્તકને પણ ખૂબ ફેલાવા થયા છે. મહારાજશ્રીનાં જનસામાન્યપયાગી ઉદારવિચારપૂર્ણ આલેખનાએ મુંબઇની પ્રજામાં પ્રેરણા રેલાવી ખરેખર જૈન ધર્મની પ્રતિષ્ઠા વધારી છે. ચર્ચાસ્પદ પ્રશ્ન પર તેમના ખુલ્લા વિચારો અને નિર્ભય ગજ નાએથી જૈનેાના કેટલાક વગ ખળભળી ઉઠે છે. પણ યુક્તિ અને દલીલેમાં સામને ન કરી શકવાથી તે લેાકેાને મનોર ગુપ્તા વડુતની લાઇન પકડવી પડે છે. મહારાજશ્રીના પરિચયમાં આવેલાએ તે જોઇ શકે છે કે વિાષી વર્ગના વિધે અને આક્ષેપેા તેમના આનન્દી ચેહરાને સ્પશી શકતાજ નથી. વનરાજ જેમ વાનરોની કુચેષ્ટાથી ગભરાય નહિ કે ચીડાય નહિ, કિન્તુ પેાતાની Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ-કટના સ્વ. સુપ્રસિદ્ધ દાનવીર શેડ ક્રિયા પણ છે કે જેઓએ પોતાની પાછળ ધક્ષેત્રમાં એક લાખ રૂપી આને દાનપ્રવાહ વહેવડાવી શાસનપ્રભાવના કરી છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ વીર મુખમુદ્રાથી સામેના વાનરે સામું મજાકની દષ્ટિએ જુએ, તેમ મહારાજશ્રીની પ્રસન્ન વૃત્તિ, ધીર પ્રકૃતિ અને ગભર પ્રવૃત્તિ મહાપુરૂષના સ્વભાવને અનુરૂપ જોવામાં આવે છે. આ સંગ્રહમાં તેમની રાષ્ટ્રભાવના અને તેમના સમયમ પરત્વેના વિચાર ભારોભાર ભરેલા મળશે. વિરલાપારલામાં વી. પી. મહાસભા સમિતિ તરફથી તેમનું રાજ્ય બાબત પર જે જોરદાર ભાષણ થયેલું તે આ પુસ્તકના અન્તમાં વાચક જોશે. તેમની નિભય વિચારઘોષણાઓની પ્રતિધ્વનિએ આ સંગ્રહમાં ગડગડી રહી છે. તેમની પ્રકૃતિને જેમને પરિચય છે તેઓ સમજતા હશે કે તેમને સમાજને રાજી રાખવા “ગળ પડી ' વાત કરતાં આવડતી જ નથી. સત્યને નિર્ભયપણે ઉચ્ચારતાં સમાજને અણગમે ઉતરે તે તે સહેવા તેઓ સહર્ષ તૈયાર બેઠેલા હોય છે. સાથે જ તેમના મહાનું મનની ખૂબી તે એ છે કે, જૈન સમાજમાં આટલું કલહપૂર્ણ વાતાવરણ ચાલી રહ્યું છે છતાં કોઈ પણ વિરોધી વ્યક્તિની નિન્દા તેમના મુખથી વ્યાખ્યાનમાં કે બીજે વખતે કેઈએ નહિ સાંભળી હોય. એવી છીછરી વૃત્તિ તેમના સ્વભાવમાંજ નથી. “લડો તે પ્રામાણિકપણે શિષ્ટ જ્ઞાનચર્ચાથી, પણ પ્રશ્નના મુદ્દાથી ખસી જઈ અંગત “હુમલા કરવા એ પામરતાની અવધિ થાય છે એમ તેઓશ્રીને અનેક વખત કહેતાં સાંભળ્યા છે. તેઓ “શુંક ઉડાડનારની સામે “થેંક ઉડાડવામાં હીણપત સમજે છે. દરેક વિવાદાસ્પદ બનેમાં ઉત્સાહપૂર્ણ ભાગ લેવા છતાં, કહેવું જોઇએ કે, કલુષિત વાતાવરણથી તેઓ નિરાળા જ રહે છે. વેરઝેર અને નિન્દાનું ગંદુ વાતાવરણ તેઓ પોતાની નજીક પ્રસરવા દેતાજ નથી એમ અનુભવ પરથી જવાયું છે. તેઓ વ્યાખ્યાનમાં અને લખવામાં જેટલા પ્રચંડ છે, તેટલાજ, પ્રકૃતિએ નમ્ર, શાન્ત અને પ્રસન્ન છે. વાતચીતમાં તેમની ભક્તિા કેટલીક વખતે બાળક જેવી દેખાય છે. હસમુખ ચેહરે અને સરળતા એ એમના પરિચયમાં આવનારને એમના સાધારણ સ્વભાવ તરીકે જણાયા વગર નહિ રહે. ચતુર્માસ દરમ્યાન મુંબઈ–કેટના શ્રાવક વગે તેમના ગુણો પરના અનુરાગે તેમની તરફ ભક્તિભાવ અખંડપણે બનાવ્યું છે. કેટના શ્રીશાન્તિનાથ જૈન દેરાસરના ટ્રસ્ટી મહાશાએ મહારાજશ્રીના “જૈનદર્શન ને પુનઃ પ્રકાશનમાં મૂકી જ્ઞાનભક્તિને લાભ મેળવે છે. કેટના સુપ્રસિદ્ધ શ્રાવક સ્વ. શ્રીમાનું શેઠ દેવીદાસ કાનજીની ભક્તિ મહારાજશ્રી તરફ ઉત્તરોત્તર વધુ જવલન્ત રહી. મહારાજશ્રી પ્રત્યે તેમને સેવાભાવ કેટના ચતુર્માસના ઈતિહાસમાં ચિરસ્મરણીય રહી જશે. Page #10 -------------------------------------------------------------------------- ________________ મહારાજશ્રીને મુંબઈમાં પ્રવેશ અને ત્યાંથી નિગમન થતાં શાન્તાક્રુઝમાં શ્રીમાન્ કકલભાઈ ભૂધરદાસ વકીલ અને શ્રીમાન્ ગિરધરલાલ ત્રિકમલાલ, બારમાં શ્રીમાન બેરિસ્ટર મકનજી જૂઠાભાઈ, અધેરીમાં શ્રીમાન્ ભેગીલાલ હેરચંદ ઝવેરી, વિલાપારલામાં શ્રીયુત ગોવિન્દજીભાઈ રૂગનાથ અને મલાડમાં શ્રીયુત વૃધિલાલ ત્રિકમલાલ વગેરે શાસનપ્રેમી સનેએ સહર્ષ ભક્તિભાવ બજાવ્યો છે. જૈન સાધુ સાંકડા દિલને નહિ, પણ ઉદાર વિચારક, બધા ધર્મવાળાઓ સાથે મિલનસાર અને વિશ્વબંધુત્વની ભાવનાને પિષક અને પ્રેરક હોય છે એમ મહારાજશ્રીએ તે પ્રમાણે આચરીને જાહેર જનતા સમક્ષ ખુલ્લુ કરી દીધું છે. અને એ રીતે તેઓશ્રીએ જૈન સાધુની ઇત વધારી જૈન ધર્મનું મુખ ઉજવળ બનાવ્યું છે. તેમણે પિતાના ઉદાર વ્યાપક જીવનથી મુંબઈની જાહેર પ્રજામાં બહુ સુન્દર અસર ઉપજાવી છે. સારાંશ, તેમનું મુંબઇનું આખું ચતુર્માસ જવલન્ત પસાર થયું છે. તેમના ચતુર્માસની વિવિધ પ્રવૃત્તિઓનો સઘળો ઉલ્લેખ તે કયાંથી થાય; પણ યાદ આવ્યું અને સાધન મળ્યું તેટલું સ ગ્રહીત કરી પુસ્તક પ્રગટ કરવાનું જે સૌભાગ્ય અમને સાંપડયું છે તે બદલ ગુરૂદેવને આભાર માની અને વાચકે મધ્યસ્થ દષ્ટિથી આ પુસ્તકનો ઉપયોગ કરે અને ગ્ય સાર ગ્રહણ કરે એમ ઈચ્છી અહીં અમારું વક્તવ્ય સમાપ્ત કરીએ છીએ. તા. ૧૪-૧૦-૩૨ કેટ, મુંબઈ નિવેદક પ્રકાશકમંડળ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ–કોટના સ્વ. ધર્મવીર શેઠ શ્રીમાન દેવીદાસ કાનજીનાં ધર્મપત્ની શ્રીમતી લીલાવતી દેવી - - --> +BHA સ EST-3 જેઓ એક ધમનિષ્ણાત, દાનશૈડ, વીર મહિલા છે. -- 'ESS IS" . - - 0 0 (વર્તમાન અવસ્થાને ફેટે નહિ મળવાથી આ પૂર્વ અવસ્થાને ફેટે મૂક્યો છે.) Page #13 -------------------------------------------------------------------------- ________________ છે સમર્પણ છે M ધર્માત્મની શ્રીમતી લીલાવતી બહેન ! મહારાજ શ્રીન્યાયવિજયજીના મુંબઈ–કેટના ચતુર્માસમાં કેટના સુપ્રસિદ્ધ શ્રાવક સ્વ. શ્રીમાન શેઠ દેવીદાસ કાનજીએ અસ્વસ્થ હાલતમાં પણ મહારાજશ્રીના ધમપ્રચાર–કાર્યમાં સંપૂર્ણ પ્રોત્સાહન આપી અને તેને અંગે સપૂર્ણ સેવા બજાવી ધર્મભક્તિને જવલન્ત પ્રકાશ વહેવડાવે છે. તે ધાર્મિક પુરૂષની ધર્માત્મની ધર્મપત્ની આ૫ શ્રીમતીએ તેમના અવસાન પર મરણને લગતી તમામ કુરૂઢિઓ પર છીણ મૂકી સમાજ-સુધારને માગ ખેલવામાં જે પુરૂષાથ ફેરવ્યો છે અને એ રીતે આપનાં જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારનું સક્રિય પરિણામ જે ઉજવળ કટીનું આ૫ લાવ્યા છે તે માટે આપ સમાજમાં એક જ્વલન્ત આદર્શરૂપ બન્યાં છો. મહારાજશ્રીના ચતુર્માસમાં આપના સ્વામીની આજ્ઞાનુસાર ધર્મપ્રભાવનાનાં કાર્યોને દરેક તકે દીપાવવામાં આ૫ ખૂબ ઉત્સાહપૂર્ણ રસ લીધો છે. માધવબાગમાં મહિલાઓની જાહેર મિટિંગ બોલાવી તેમને મહારાજશ્રીને વ્યાખ્યાનનો લાભ અપાવવામાં આપે અગ્રભાગ ભજવ્યું છે. આપની રાષ્ટ્રભક્તિ, શાસનસેવા અને સામયિક ભાવનાને પ્રકાશ આપની અવાર નવાર ચાલુ રહેતી તથવિધ પ્રવૃત્તિઓથી હંમેશાં પ્રસરતે રહે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ આપના દાનવીર સ્વામીએ પિતાની પાછળ જુદાં જુદાં ધમકાર્યોમાં લગભગ એક લાખ રૂપિયા જેવડી હેાટી રકમ ખર્ચવાની કરેલ જનાને આપે તુરન્ત અમલમાં મૂકી દઈ તેમણે નિર્દિષ્ટ કરેલ સ્થળમાં તે તમામ રકમ પહોંચાડી દેવાનું કામ સત્વર બજાવ્યું છે. આપની ઉદાર વૃત્તિ ખાસ બેંધવા ગ્ય છે. આપને દાનપ્રવાહ સતત વહેતો રહે છે. મુંબઈના છેલ્લા હિન્દુ-મુસ્લીમરમખાણુના ભયંકર વખતમાં કઈ પણ નિરાધાર દુઃખી જન આપની પાસેથી ખાલી હાથે નહિ ગયે હેય. આપે તે કટોકટીના મામલા વખતે દાનવૃષ્ટિ કરી સેંકડે નિરાધાર દુખિયાઓની આન્તરડી ઠારી તેમના આશીર્વાદ મેળવ્યા છે. આપ અસહાય વિદ્યાથીઓને પણ અવાર નવાર સ્કોલરશિપ કે છુટક દાન આપી તેમને તેમના વિદ્યાભ્યાસમાં પ્રોત્સાહન આપતાં રહો છે. અશક્ત, બેકાર, ગરીબ ભાઈઓંનેને યથાગ સંતોષતું આપનું દાનવર્ષાણુ સદા ચાલુ રહે છે. આપના દાનની રસધાર પ્રાચીન અને નવીન ગ્રન્થ-સાહિત્યના પ્રકાશનમાં પણ બહુ સરસ વેગ આપી રહી છે. આપને “સર્વધર્મસમભાવ' પણ ઉલ્લેખનીય છે. આપ પ્રગતિકારક અન્ય ધર્મસંસ્થાઓમાં પણ યથાયોગ્ય દાન આપી જૈન જીવનની ઉદારતા અને માયાળુતાને પરિચય કરાવે છે. આપ મુંબઈ–મહિલા સમાજના મત્રી પદને કુશળ કાર્ય-પદ્ધતિથી શભાવી રહ્યા છે. સમાજસુધારની દિશામાં આપ આપની બલવતી ભાવનાઓને પિષવામાં ખૂબ તત્પર રહે છે. મહિલાવર્ગને વિકાસભૂમિ પર આણવાને આપને પ્રચંડ મનોરથ આપના વિચારવાતાવરણમાં સતત ગાજ્યા કરે છે. સામાજિક કે રાષ્ટ્રીય જાહેર મંડળમાં ભાગ લઈ તત્સંબધી ભાવનાઓને વેગ આપવામાં આપ ખૂબ રસ ધરાવે છે. મુંબઈના શિક્ષિત અને સંસ્કારી મહિલા-વર્ગમાં આપનું સ્થાન યશસ્વી અને શૈરવભાજન છે. આપના સ્વામીના અવસાન પછી તાજેતરમાંજ આપને લખેલે પત્ર બહાર આવ્યા છે, કે જે આ પુસ્તકના અન્તભાગમાં પ્રગટ થયા છે. જે વખતે વૈધવ્ય સ્થિતિના તુરતના તાજા ઘામાં નારી-હદય સત્તાપમાં બળી રહ્યું હોય છે તે વખતે પણ આપ આપના મહાન ધર્મસંસ્કારના બળે મન ઉપર પૂર્ણ પૈય રાખી આપના પત્રમાં આપની મનોદશાનું ચિત્ર ખડું કરતાં અધ્યાત્મભાવના ઉચ્ચ પ્રદેશમાં વિહરતાં જણાઓ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉજવળ જ્ઞાનમય જીવન અને ઉચ્ચ સંસ્કારી ભાવનાથી આપનાં દાન, તપ અને ધમનુષ્ઠાનને વિશેષ પ્રકાશ પડે છે. આપની વિશુદ્ધ ચારિત્ર-વિભૂતિ, દેશસેવા, શાસનપ્રભાવના, સંસ્કારશાલીનતા અને વિદ્યાવ્યાસંગ ઉપરાંત વીરતા અને નિર્ભયતાનાં તો પણ આ૫નામાં જળહળે છે, જે વીરશિષ્યા તરીકે વીર મહિલાના જીવનનું એક પ્રધાન લક્ષણ ગણાય. શુદ્ધ સફેદ ખાદીના વેષમાં શ્વેતામ્બર સાધ્વીને આપને દેખાવ, પવિત્ર વાતાવરણ પ્રસરાવતું આપનું ઉચ્ચ આત્મજીવન અને શ્રેષ્ઠ આત્મભાવની જ્ઞાનધાર વહેવડાવતી આપની મધુર વાણું એ આપના શુભ્ર જીવનને નિમલ પુણ્ય પ્રકાશ છે. આપની આ મહાન ગુણવિભૂતિ તરફ આકર્ષાઈ, મહારાજ સાહેબના જ્ઞાનપદેશથી પરિપૂર્ણ એવું આ પુસ્તક આપનાં પવિત્ર કરકમળમાં સાદર સમપી અમે આનેન્દ્રિત થઈએ છીએ. —પ્રકાશકમંડળ Page #16 -------------------------------------------------------------------------- ________________ * * વિષયાનુક્રમ * વિષય. ૧ મુંબઇમાં પધરામણી ૨ આત્મોન્નતિ .... ૩ સાત્વિક સ્મારક .... ૪ જેને મહારાજશ્રીના ચાબખા ૫ ઝગમગતું જેના ૬ શકિતબોધક ઉદ્ગાર .... ૭ મનુષ્ય-કર્તવ્ય .... .... ૮ મહાવીરનું પ્રભુજીવન અને ભકિતમાર્ગની દિશા . ૯ આપણી ઉન્નતિનો માર્ગ ... ... ૧૦ ભગવાન મહાવીર સ્વામીનું અનેકાન્ત-દર્શન ૧૧ શ્રીન્યાયવિજયજીકૃત પુરતોની સમાચના ૧૨ શ્રી વિધર્મસૂરિજી મહારાજની જયન્તિને મેળાવડો ૧૩ દીક્ષા સંબંધી ખરડ ... .. ૧૪ ગાન્ધી–સપ્તાહ પર રાજેશ ૧૫ માધવબાગની મહિલામિટિંગમાં સ્ત્રી જીવન પર ભાષણ ૧૬ “પ્રબુદ્ધ જૈન” ના પ્રારંભમાં સન્ડેશ... :-- ૧૭ કલમના કટાક્ષ .... .... ... ૧૮ સાધુસંસ્થાની વર્તમાન જીવનદશ .... ..... ૧૯ વીતરાગ પરમાત્માની મૂર્તિ પર અંગપ્રશોભન ઘટે ? ૨૦ વિભવભર્યા જિનાલયે .... .... .... ૨૧ ત્યાગીની સેવા માટે બે તબીબેને માનપત્ર ૨૨ શ્રીન્યાયવિજયજીકૃત સંસ્કૃત કાવ્યોનું પઠન-પઠન Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષય. ૨૩ સન્દેશ.... ૨૪ મુદ્રાલેખ–દ્વાત્રિંશિકા ૨૫ દીનાક્રન્દનમ્—ાત્રિંશિકા ૨૬ અનેકાન્તવિભૂતિ દ્વાત્રિંશિકા ર૭ વીર–વિભૂતિ ૨૮ ૨૯ ૩૦ પર્યુષણા અને સામિવચ્છળ ૩૧ સમય--ધ ૩૨ લીલવણી-સુકવણી વિષે ક્રિયાકાંડના ઝઘડા શાને ? કર્મીના સંયોગ-વિયોગે સધાતી આત્માની ભિન્નભિન્ન અવસ્થાએ પર જૈનદૃષ્ટિનું સૂક્ષ્મ નિરીક્ષણ શ્રીમહાવીર-જીવન ૩૩ ૩૪ જગા મૂળ ધ ૩૫ રાષ્ટ્રધ્વજ અચળ રાખો ! ૩૬ આજનું આપણું કર્ત્તત્ર્ય ૩૭. દીક્ષા-મીમાંસા ૩ ૩૯ Ko ... = દીક્ષા-મીમાંસા પર કતિષય અભિપ્રાયા સ્વરાજ્યને પંથે .... એક રસસ્કારી પત્ર ૪૧ એક કરુણ અરજ ૪૨ મુંબઇમાં ભરાયલા જૈન યુવક પિરષદના અધિવેશનપર ન્યાયવિજયજી મહારાજે મેકલેલા પેાતાના સન્દેશ ૪૩ બંડખોર ’ કે વિશ્વબંધુ ! ૪૪ ન્યાયવિશારદ-ન્યાયતી મુનિરાજ શ્રીન્યાયવિજયજી મહારાજનું સ્વાગત કાવ્ય (૧ડાદરા) **** **** **** *** ... ... : પૃšાંક. ,, ૧૧૮ ૧૨૫ ૧૩૨ ૧૪૦ પર ૧૬ ૧૮૦ ૧૮૩ ૧૮ ૧૯૨ ૧૯૬ ૧૯૯ २०३ २०८ २२७ ૨૩૩ ૨૩૯ ૨૪૨ ૨૪૩ ૨૪૫ ૨૪૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક કુંવરજી કેશવજી શાહે “ સત્યપ્રકાર પ્ર. ગ પ્રેસ, ચિંચપોકલી, મુબઈ ન, ૧૨ (ટેલી. ની રર૩૨) મથે છાયું અને કેટના લાલજીભાઈ કેશવજી શાહ, વિદ્વાનદાસ મદનજી શાહ, રાળ છોડલાલ છોટાલાલ શાહુ અને દુલભદાસ ઝવેરચંદ શાહુ તરફથી મુ બઈ કોટમાં પ્રગટ થયું. TO 1 0 પુસ્તક મળવાનું ઠેકાણું– જૈન યુવક સંઘ-ઓફીસ ઘડીયાળી પોળ વડેદરા, Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ નિક ક્રાન્તિવાષક મુનિમહારાજ શ્રીન્યાયવિજયજી મહારાજ +++ ટ્રાન Page #21 -------------------------------------------------------------------------- ________________ છે : ન્યાયતીર્થ શ્રીમદ્ ન્યાયવિજયજી મહારાજ ઓલીની મુંબઇમાં પધરામણી અને સ્વાગત. ecce---- મુંબઈના કોટના શ્રીજૈનસંઘસમસ્તની અતિઆગ્રહભરી વિનંતિથી આચાર્યશ્રી વિજયધર્મસરિજીના શિષ્ય પૂજ્ય શ્રીન્યાયવિશારદ-ન્યાયતીથ શ્રીમદ્દ ૧૦૦૮ શ્રીન્યાયવિજયજી મહારાજ આજાઢ શુદિ ૧ ગુરૂવારના રોજ અત્રે ચાતુર્માસ માટે પધારનાર હોવાથી મુંબઈના જૈન સમાજમાં આનન્દ પ્રસરી રહ્યા હતા. પૂજયશ્રીના બીલીમોરા તરફથી મુંબઈ તરફ વિહાર દરમ્યાન અનેક સ્થળે મુંબઈના પ્રતિષ્ઠિત આગેવાને વજન કરવા જતા હતા અને તેઓશ્રી અગાશી પધારતાં કેટની જૈનમિસભાના તરફથી પૂજા આદિ રાખવામાં આવ્યાં હતાં. ત્યાંથી વિહાર કરી મલાડ, શાન્તાક્રુઝની જનતાને પિતાના ઉપદેશામૃતથી લાભ આપી પૂજ્ય મુનિશ્રી ભાયખલા પધાર્યા હતા અને બુધવારના રોજ ત્યાંથી વિહાર કરી શ્રીપાધુની ઉપર આવેલ આદીશ્વરજીની ધર્મશાળામાં બિરાજ્યા હતા. આ સ્થળે “આત્મોન્નતિ” પર તેઓશ્રીએ આપેલ ભાષણ ચિરસ્મરણીય રહી જશે. - પૂજ્યશ્રીને બીજા આષાઢ શુદિ ૧ ના રોજ કોટમાં પ્રવેશ-મહોત્સવ હોવાથી ત્યાંના શ્રી અગાઉથી મટી તૈયારીઓ કરી હતી. પાયધૂનીથી સવારે ૭ કલાકે વરઘોડે ચઢાવવામાં આવ્યું હતું. વરડામાં મોટા સમારોહ સાથે સ્વયંસેવકે પાછળ પૂજ્ય શ્રીન્યાયવિજયજી મહારાજ પં Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રીરત્નમુનિજીમહારાજ અને શ્રીહિમતવિમળજીગણિમહારાજના શિવસમુદાય સાથે જૈન-જૈનેતરની ટિ આકર્ષિત કરી રન્ના હતા. જૈન બધુઓ, પ્રતિષ્ઠિત થસ્થ અને ભગિનીઓએ બહુ મોટી સંખ્યામાં વાડામાં હાજરી આપી ડતી. જૈન સમાજના આગેવાનોની હાજરી ખાસ ધ્યાન ખેંચનારી થઈ પડી હતી. આ પાયધૂનીથી ઝવેરી બજાર તરફ વર જતાં જૈન તેમજ જૈનેતરની માનવમેદની પૂજ્યશ્રીના દર્શન માટે ખૂબ જામી હતી. દુકાને-દુકાને, અટારીએ-અટારીએ અને અગાશીઓ ઉપર હોટી સંખ્યામાં પ્રેક્ષકો નજરે પડતા હતા. ઝવેરીબજાર, મેમણ ટ્રીટ, મનીબજાર, કર્લોથ મારકેટ, ફાફડ મારકેટ, બોરીબંદર આગળ થઇ વરડે કોટ-બજારગેટમાં પ્રવેશ કરતાં કેટના શ્રીસંઘના આગેવાને, પુરૂષ-સ્ત્રીઓ, બાળક-બાળકાઓએ પૂજ્યશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આખી બજારગેટ સ્ટ્રીટ રમણીક તરણેથી શણગારવામાં આવી હતી. કોટના સર્વ જૈન યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરૂએ આ વોડામાં ઘણા ઉત્સાહથી ભાગ લઈ શાસન અને સમાજની શોભામાં વૃદ્ધિ કરી હતી. બજારગેટમાં શેઠ ઓતમચંદ હીરજી અને શેઠ હઠીસંગ જેઠાભાઈ વગેરે આગેવાન સજીએ ગલીએ ભરી મહારાજશ્રીનું ભક્તિભીનું સ્વાગત કર્યું હતું. સરઘસ દેક કલાક સુધી સર્વ રસ્તામાં પસાર થઈને બરાબજાર જૈન દેરાસર આગળ આવ્યું હતું. જેનશ્વયંસેવકમંડળના ધોલેરીયરોએ વરઘોડામાં સારી વ્યવસ્થા જાળવી રાખી હતી. કેટમાં દેહરાસરજીમાં પ્રભુદશન કર્યા બાદ વ્યાખ્યાનશાળામાં પૂજ્યશ્રીએ પરમાત્મસ્વરૂપ, પ્રભુનું મિશન અને આત્મધર્મ ઉપર સરળ પણ સટ ઉપદેશ આપી જનતાને મુગ્ધ કરી દીધી ડતી. તેઓશ્રીના ઉપદેશથી એના વગર ઉપર ઘણી સારી છાપ પડી હુતી. “ સર્વમંગલ ના વિનિથી વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ પ્રભાવના કરવામાં આવી હતી. ( મુંબઈ સમાચાર તા. રપ--19. ઉ૧. ) Page #23 -------------------------------------------------------------------------- ________________ - આત્મોન્નતિ. ૧ મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીનું ભાષણ. [ શ્રીમુંબઈ–જેનયુવક સંઘ તરફથી ન્યાયવિશારદન્યાયતીર્થ મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીએ તા. ૧૫-૭-૩૧ ના રોજ પાયધુની ઉપર આવેલ શ્રી આદીશ્વરજીની ધર્મશાળામાં આપેલું ભાષણ નીચે મુજબ છે. ] પ્રાણી માત્રની પ્રવૃત્તિ સુખને માટે છે. દરેકને સુખ ઈષ્ટ છે અને દુઃખ અનિષ્ટ છે. આપણે પરમેષ્ઠીનમસ્કારનું સ્મરણ કરીએ છીએ. પણ નમસ્કારમત્ર કેટલે મડવશાલી, કેટલે પ્રભાવશાલી છે તે સમજવાની જરૂર છે. એ મન્ચમાં પાંચ પરમેષ્ઠીઓની સ્થાપના છે. પરમેષ્ઠી એટલે પરમપદ પર સ્થિત. અન્ન અને સિદ્ધ એ પરમપદ પ્રાપ્ત હેઈને પરમેઠી છે. બાકીના ત્રણ પરમેષ્ઠી થવાને મહાન અભ્યાસ કરી રહ્યા છે એટલા માટે પરમેષ્ઠી કહેવાય છે. અહંનું અને સિધ્ધ એ દેવ છે અને શેષ ત્રણ ગુરૂઓ છે. અહીનું એ સાકાર ઇશ્વર છે, જ્યારે સિદ્ધ નિરાકાર ઈશ્વર છે. આમ નમસ્કાર-મન્ન સાકાર, નિરાકાર ઈશ્વરવાદીઓના કલહ-કોલાહલને ફેંસલે કરી આપે છે. અને દેહધારણ કર્મ અવશિષ્ટ છે, જયારે સિદધ સપૂર્ણ અકર્મક છે. આ દષ્ટિએ પહેલે પટે અને ન મૂકતાં સિધને મૂકવા જોઈએ એમ પ્રાશ્ચિકને પ્રશ્ન થાય છે. પણ અહંનું શેષ ચારે પરમેષ્ઠીઓનું મૂળ કેન્દ્રસ્થાન છે, એટલે તે પહેલે પદે મૂકાયા છે. અનમાંથી સિધ્ધ થવાય, અન દ્વારા આચાર્યાદિ બને, આમ સિદ્ધાદિ પરમેષ્ઠીઓનું મૂળ અહંનું છે. એ સર્વપ્રકાશક છે, લેકષ્ટિ-સમક્ષ પ્રત્યક્ષ દેહધારી ઈશ્વર છે, વિશ્વને મહાન્ ઉપકારક છે, વિશ્વવ્યાપી ધર્મસંસ્થાને યાજક છે. એટલા માટે એ પ્રથમ પદે સ્થાપિત છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ માત્ર “ મહાવીર થવાના ઇન્તરી કાઇએ લીધો નથી. ’ અન્ વગેરે ચારેના સ્પેશિયલ ક્લાસ છે, જ્યારે સાધુ એ સામાન્ય અને વ્યાપક પદ છે. સાધુત્વ એટલે ચારિત્ર. એ ચારિત્ર પાંચ પરમેષ્ઠીએમાં છે. યાવત્ સિધ્ધમાં પણ છે. ચારિત્ર એ આત્માનુ સ્વરૂપ રહ્યું. એટલે એના વિકાસમાં આત્માને વિકાસ રહ્યા છે. અડુન્ અને સિધ્ધ એ ચારિત્રના પૂર્ણ વિકાસતુજ પિરણામ છે. આમ નમસ્કાર-મન્ત્રમાં વિરતિની પ્રતિષ્ઠા છે, ચારિત્રની પ્રતિષ્ઠા છે. પાંચે પરમેષ્ઠીઓનુ` કેરેકટરીસ્ટીક ચારિત્ર છે, વિરતિ છે. નમસ્કારમન્ત્રમાં વિરતિનુ પૂજન છે. અને વિકૃતિ એજ જ્ઞાનનું ફળ છે. એટલે સમગ્ર જ્ઞાનરાશિને સાર નમસ્કાર~મન્ત્ર છે, એ સ્પષ્ટ થઇ જાય છે. જ્ઞાનાદિ આત્મગુણા આત્મામાં મેનૂદ છે, સ્વયંસિદ્ધ છે. એને કઇ ઉત્પન્ન કરવાના નથી. મુમુક્ષુના પ્રયત્નને વિષય તે એક આત્મા ઉપરનાં આવરણાને ભેદન કરવાના છે. એનુ જ નામ ચારિત્ર છે. એ ચારિત્રનેજ લઇને મહાવીર આપણા પૂજ્ય છે. ચારિત્રની પરાકાષ્ડાએ પહોંચી મહાવીર પરમાત્મા અને છે. માવીર થવાને કાઇએ ઇજારા લીધેા નથી. એ મહાત્માને પગલે ચાલનાર કોઇ પણ મનુષ્ય મહાવીર અની શકે છે. શ્રીહરિભદ્રાચાયે મહાવીરનું શરણુ લેવામાં કારણ એ બતાવ્યુ છે કે વાણી અને વત્તનમાં મહાવીર સૌથી ઉચ્ચ સ્થાને આવે છે. જીવનની સફળતા ચારિત્રમાં છે. એક ખાંડી મેાઢાના ઉપદેશ કરતાં એક અધેાળ વર્ત્તન વધુ લાભદાયક છે. શાસ્ત્રા વાંચવાં, સમજવાં, સમાવવાં હેલાં છે, પણ જીવનમાં ઉતારવાં દોહ્યલાં છે. શ્રીમે ધીમે અભ્યાસમાં આગળ વધેા. તેમ કરતાં આત્માને વિકાસ થશે. નકામી પચાતમાં પડી આત્માનુ” ન હારી. “ ખત્રી જાન જમી ગઇ અને વરરાજા રહી ગયા ” એવું ન અને એ ધ્યાનમાં રાખે. મહાવીરના ભક્ત કેવા હોય ? મહાવીરના ભક્ત, મહાવીરના ઉપાસક કેવા હોય ? મહાવીરે સમતામય જીવન જીવી આત્મવિકાસ સાધ્યું છે. એક બાજુ ભયંકર ભુજંગ ઉપદ્રવ મચાવે છે અને બીજી તરફ મંત્રીશ લાખ વિમાનાના સમ્રાટ્ સાધમ ઇન્દ્ર પૂજે છે. પણ મહાવીરની મનેવૃત્તિ તે એ અન્ને પર સરખી છે. ફાઇ ઉપર રાગ, દ્વેષ થતા નથી. એ મહાવીરનું સામ્ય જીવન. આપણે એ જીવનના અભ્યાસ કરવાના છે. સમતામય જીવન એ આપણા આદશ છે. રાગદ્વેષને દૂર કરવામાંજ ચારિત્રને મહિમા છે. એમાંજ આવાને સદુપયોગ છે. અમે લાંમાં લાંખાં વ્યાખ્યાના કરીએ અને કષાય–શમનના પાડે તમને ભણાવીએ, પણ અમારામાંજ કષાયની, રાગદ્વેષની, Page #25 -------------------------------------------------------------------------- ________________ વૈર-વિધિની હોળી સળગતી હોય એનું શું કરવું? અમારામાં વેરઝેર ભય હેય તે અમારા ઉપદેશની કેટલી અસર? પિતે ન સુધરે એ બીજાને શું સુધારશે ? સાધુ જે સાધુતાનું ભાન ન રાખે અને બેબીની સાથે બેબી થાય તે તે એવાને લજવે, તેની બુરી દશા થાય. (અહીં ઘેબી અને સાધુને કિસ્સો રજુ કરી આજની સાધુતાને તાદશ ચિતાર ખડો કર્યો હતે.) આત્મોન્નતિના મહાન સિદ્ધાન્તો. અહિંસા, સમતા, સત્ય, સંયમ એ આત્મોન્નતિના મહાન સિદ્ધાન્ત છે. મહાવીરની અહિંસાનો એ પ્રભાવ કે એની સામે જન્મવેરી પ્રાણીઓ પણ પિતાનાં વૈર ભૂલી જઈ શાન્તિરસમાં ઝીલવા માંડે. મહાવીરની નસ નસમાં અહિંસાની સરિતાઓ વહે છે, એના મનમાં અહિંસાના દીવા પ્રકાશે છે. એટલે એ મહાન પ્રભુનું અહિંસામય જીવન બીજાઓ ઉપર અહિંસાની છાપ પાડે છે. એની વાણીમાં વહેતે. અહિંસા-રસને ધેધ ઉપસ્થિત પ્રાણુ વગના હદયમાં શાન્તિને રસ રેડે છે. એ મહાન આત્માને નિહાળનારા અને એની વાણીનું પાન કરનારા વૈરવિરોધના પંજામાંથી છુટી જાય એ એની અહિંસાની મહાન્ શક્તિને પ્રભાવ છે. આજે પણ આપણે શું જોઈ રહ્યા છીએ? આપણી નજર સામે આજે અહિંસાને ચમત્કાર દેખાઈ રહ્યા છે. અહિંસાની શક્તિ કેટલું કામ કરે છે એ આજે ભારતવર્ષ જગતને બતાવી રહ્યું છે. આજે દુનિયામાં જ્યારે ઐકય સ્થાપવાના સન્દશા ફેલાઈ રહ્યા છે અને હિન્દુમુસલમાન-ઐકયની મન્ત્રણાઓ ચાલી રહી છે ત્યારે તમે અહિંસાના પૂજારીઓ કહેવાવા છતાં અંદર અંદર લડો એ કેટલું અજાયબી અને દિલગીરીભરેલું છે એને જરા વિચાર કરે. શાસનની કેટલી અગતિ થઈ રહી છે એ તમે નથી જોતા? અહિંસાના પૂજારીમાં હિંસામય આચરણ હેય? તમારાથી વધુ ન બને તે છેવટે શાતિને ભંગ કરવામાં તે તમારે ઉભા ન રહેવું જોઈએ. એટલું તમે સમજી જાઓ તે આજ સમાજમાં ચાલતું ગ્લીચ વાતાવરણ એકદમ શાન્ત પડી જશે એમાં જરા પણ શક નથી. તમે પક્ષાપક્ષીને ઝઘડામાંથી નિકળી જાએ તે સમાજનું વાતાવરણ તત્કાળ ચોખ્ખું થઈ જાય. તમે કોઈના પક્ષકાર ન બને અને એક માત્ર તટસ્થપણે ગુણના પૂજક બને તે હમણાં બધી શાનિ થઈ જાય. “બહુરૂપીઆ ના બને !” આજને “બાણીઓ દેરાસરમાં હોય ત્યારે જુદે અને બજારમાં હોય ત્યારે જુદે ! આમ બહુરૂપીઆ બનવામાં અમૂલ્ય જીવન હારી જવાય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ દ, પાખંડને દુર કરી નિખાલસપણે વત્તાન રાખવામાં આત્મોન્નતિ છે. જાગને જીતવાને અભ્યાસ કરે તે જૈન. એ જૈનજીવનની પ્રણાલી સાધુઓએ અને ગૃહસ્થોએ સમજવાની છે. જૈનત્વ ખિલ્યા વગર ન શ્રાવક થવાય, - સાધુ થવાય. જિનના માર્ગનું અનુસરણ કરે તે જ સાચે જૈન. પક્ષપાતના બખેડામાંથી નિકળી જઈ સાચું નવ ખિલ. સારું જૈનત્વ કઈ પણ ખિલવી શકે. જૈનત્વને કેઈએ ઈજારે લીધે નથી. મહાવીરના મડાન દશ શ્રાવકેમાં કેઇ એસવાળ, પિોરવાડ કે શ્રીમાળી નહતા. એમાં તે હતા પટેલ, પાટીદાર અને કઈ કુંભાર. છતાં તેઓ ભગવાનના ઉચામાં ઉચા શ્રાવક ગણાયા. જૈન ધર્મમાં ગુણની પૂજા છે. જૈન ધર્મમાં ગુણની પૂજા છે. ધનની, અધિકારની કે કુળ, જાતિની નથી. જે આત્મવિકાસમાં ચડે તે ઉચ્ચ અને પડે તે નીચ. આ ઉચ-નીચની વ્યાખ્યા. આત્મભાવનાને ઉચ્ચ બનાવે, જીવનને સદાચારી બનાવે, વિચાર અને આચારમાં પવિત્ર બને એમાંજ આત્માની ઉન્નતિ છે. સાંભળીને બહાર કાઢી ને નાંખતા, જીવનમાં ઉતારજો. “સાંભળી સાંભળીને છુટયા કાન તેય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન” એવું ન થાય! જે જે ગેયમાં , ને બદલે “ઓયમાં ન સાંભળતા ! (અહીં ગોચમા અને એયમાને કિ કહી ભાષણ પુરું કર્યું હતું.) (મુંબઈ સમાચાર તા. ૨૧-૭-૩૧.) Art & Los (K૮૬૬ #paas : 2009 तत्त्वावधप्रविकासहेतो. € € હજ હક તત્વબોધને વિકાસ થાય એવી વિચારશીલતા જેનામાં નથી એવા ગતાનુગતિક પામર જનને સાચા વૈરાગ્ય ન પ્રગટે. € € € __न नस्य वैराग्य मुदति माधु 511cctહતો न साधुवैराग्यविवर्जितत्वेऽ पवर्गमार्गे भवति प्रवेशः। पवं च मानुष्यमनर्थकं स्याद् विचारमभ्यस्यतु तेन सम्यक्॥ અને સાચા વૈરાગ્ય વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ ન થાય, એટલે મનુષ્ય જિન્દગી નિરર્થક ખલાસ થાયમાટે વિચારભ્યાસ કર્તવ્ય છે, (ાલાજી હાઇ: જાહહહહહ becece" (અધ્યાત્મતત્ત્વાલકમાં શ્રીન્યાયવિજયજી.) >£>>>>>>99394 39">***9999999999999990132 Page #27 -------------------------------------------------------------------------- ________________ Tએ સાત્વિક માં રક કે કેમ નનન+નને મુનિ મહારાજ શ્રીન્યામયિકનું 'માન. [ગુંડાઓની કાતીલ છરીને અંગે વેરાવળમાં સ્વર્ગવાસ પામેલ શેઠ ગોવિન્દજીખુશાલના કરૂણ અવસાનને અંગે એક પ્રદર્શિત કરવા તા. ૨૩મીએ મુંબઈ-કેટના શ્રીશાતિનાથજીના ઉપાશ્રયે, શ્રીકેટ-સંઘ, ગિરનાર ખાતું અને જૈનમિસભા તરફથી જેમ-જેતરની વિશાળ સભા મળતાં ન્યા. ન્યા. મુનિશ્રી ન્યાયવિજયજી મહારાજે નીચેનું વક્તવ્ય રજુ કર્યું હતું:- ) જ્યાં તમારા જાનમાલની સલામતી નથી, ત્યાં તમે દેરાસરને શું સાચવી શકવાના હતા! સાધ્વીઓનું શું રક્ષણ કરી શકવાના હતા! તમારે જીવવું હોય, તમારું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, તે તમારી પ્રજાને હિમ્મતવાનું અને બળવાનું બનાવ્યા વગર છૂટકે નથી. તમારી ઓલાદમાં વિરત્વ રેડાશે તે જ તે ભવિષ્યમાં નીડર અને બહાદુર પ્રજા નિવડશે. જેઓ પિતાનું-પિતાના જાનમાલનું રક્ષણ કરવા સમર્થ નથી અને ભયમાં મૂકાયેલાં પિતાનાં બૈરી-છોકરાંને રઝળતાં મૂકી ભાગી જાય છે, નાસતા ફરે છે તેવા નામર્દો શું જીવવાના હતા! “ap fહ નવત” એ મહાત્માઓને મુદ્રાલેખ છે. તમે બળને કેળવે. બળના અખાડા ઠેર ઠેર સ્થાપન કરે. ધર્મસાધન અને ધમરક્ષણ પણ બળ તથા શક્તિ પર અવલંબિત છે. માયકાંગલાઓ ધસંસાધન માટે નાલાયક છે. હવા, પાણી અને અનાજની જરૂર છે તેમ શક્તિવિકાસની આવશ્યકતા હોઈ, શક્તિવર્ધક પ્રણાલી જવાની જરૂર છે. ભગવાન મહાવીરદેવના પિતા સિદ્ધાર્થ રાજાની દિનચર્યામાં વ્યાયામક્રિયા (કસરત) પણ સ્થાન ભેગવે છે એ તમે કલ્પસૂત્રથી કયાં નથી જાણતા? સિદ્ધાર્થ રાજા એટલે આદર્શ ગૃહસ્થ. તેમની દિનચર્યામાં વ્યાયામને રીતસર સ્થાન હેય એ શું સૂચવે છે? હેમચન્દ્ર કુમારપાળ રાજાના ચરિત્રમાં કુમારપાળની વ્યાયામ-ક્રિયાનું વર્ણન કરે એ શું બતાવે છે? રાજાને શક્તિ ખિલ વવાની જરૂર હોય તે શું પ્રજાને ન હેય ? “વા સિ”િ એ સૂત્રથી હરિભદ્રસૂરિ ધમંબિન્દુમાં શું કહે છે? તેઓ લોકોને સ્પષ્ટ ફરમાવે Page #28 -------------------------------------------------------------------------- ________________ છે કે, બળને હાસ થતાં બળને પુનઃ સતેજ કરવા માટે શક્તિને ખિલવવા માટે ચગ્ય ઉપાયે લેવા ઘટે. આ બધા પરથી તમારે માગે તમે સમજી જાઓ. ગારિદજી શેઠનું મૃત્યુ એક વિચિત્ર અને ભયંકર ઘટના છે. - તમારું લેહી ખરેખર ઉકળતું હોય તે એ શેઠનું એક સ્મારક ઉભું કરે. 'એ સ્મારકને ઉદ્દેશ હિન્દુ કેમની રક્ષા. એ સંસ્થાનું કાર્ય હિન્દુ કેમના સંગઠન માટે પ્રયાસે ઉઠાવવાનું. જેથી હિન્દુ કેમનું બળ વધે અને તેની સલામતી જળવાય. સ્વર્ગસ્થ શેડજીનું ખરું સ્મારક આ છે. જેવા મતથી તેઓ મર્યા છે તે જોતાં તેમની પાછળ આવી જાતનું સ્મારક તેમના નામને શોભાવી શકે. તેમના પ્રત્યેના તમારા સ્નેડ-ૌહાર્દ અને ભક્તિભાવનું માપ પણ એવી જાતનું રચનાત્મક કાર્ય કરવા ઉપરથીજ અંકાય. અને તેમને સદગત આત્મા પણ જે આ તરફ દૃષ્ટિપાત કરે તે આવી જાતનું ભ્રાતૃભાવવર્ધક કાચું જુએ તેજ પ્રફુલ્લિત થાય. આ વસ્તુ સમજી જાઓ. કયાં સુધી ડર્યા કરશે? તમારી આ ડરપોક સ્થિતિ તમને મોતના મેઢામાં લઈ જઈ રહી છે. કંઈક ! સમજોબ્રાતૃભાવને ખિલ. હિન્દુ ભાઈઓને અપનાવતાં શિખો. આજે તમામ હિન્દુઓમાં જમ્બર સંગઠન થવાની જરૂર છે. એ વગર એને ઉદ્ધાર નથી. મહાન સંગઠન પાછળ તમારા પૈસાને સદુઉપગ થવાની જરૂર છે. તે જ ધર્મ સચવાશે, તેજ શાસન સચવાશે. નકામી રડે પાડવાથી દહાડે નહિ વળે. તમે મરતા જતા હો ત્યાં તમારા દેરાસર અને ઉપાસરા કયાંથી સચવાવાના હતા? સમજી જાઓ! અન્યને ન તિરસ્કારો. એમને તિરસ્કારી કાઢવામાં વિધમીઓ અને ગુંડાએનું બળ વધારે મજબૂત થાય છે. હિન્દુઓથી ધિક્કારી કાઢેલા અગણિત હિન્દુઓ ક્રિશ્ચિયન અને મેહમેડન થઈ ગયા છે અને થઈ રહ્યા છે. આ સ્થિતિ હિન્દુ સમાજ માટે બહુ ભયંકર છે. શાબાશ છે પેલા આર્યસમાજીઓને, જેઓ આજે વર્ષોથી હિન્દુ કેમની સેવા પાછળ યાહેમ કરી ઉતરી પડ્યા છે. એ બલવાન સમાજ સેવાના મેદાને ન ઉતર્યો હત તે હિન્દુઓને કેટલે કચ્ચરઘાણ વળી જાત ! સાવધાન થાઓ! ઢેડ, ચમાર, ભગી, ખારવા બધા આપણું ભાઇઓ છે. તેમને તેમની સગવડે રીતસર પૂરી પાડી અપનાવી ! જીગરના પ્રેમથી તેમને બાંધી ! એ બધાનું એક સંગઠિત બળ જ્યારે ખિલશે ત્યારે મગદૂર નથી કે કોઈ હિન્દુને એક વાળ પણ વાંકે કરી શકે. (જૈન તા. ૨૮-૩૧) emasepeeeeeeeeeeeeeeaseeeeeed For Private & Personal use only Page #29 -------------------------------------------------------------------------- ________________ 98986999 હહહ .. હee Dછ છછછછછછછછછ na eeeeeeeeeee! જેનોને મુનિ મહારાજશ્રીના મને ચાબખા. શક્તિવર્ધક સંસ્થાઓ સ્થાપો અને હિન્દુ સમાજની એકતા કરે. આજે હવારે જૈનેની કેટમાં મળેલી હેટી સભા. વેરાવળમાં બદમાશ મુસલમાનોના હાથે માર્યા ગયેલા - જૈન શેઠીયાના અવસાન માટે ખેદ. મુંબઈ તા. ૨૩ મી જુલાઈ. વેરાવળ ખાતેના અત્યાચારને ભેગા થયેલા શ્રીમાન શેઠ ગોવિન્દજી ખુશાલના ખેદજનક અવસાન માટે ખેદ પ્રદર્શિત કરવા શ્રીકટના સકળ જૈનસંઘ, શ્રીગિરનાર તળેટી રસેડાખાતા અને શ્રી જૈનમિત્રસભાના આશરા હેઠળ જૈનની એક જાહેર સભા આજે હવારના ૯ કલાકે કેટના ઉપાશ્રયમાં મળી હતી. સભાની શરૂઆતમાં શેઠ પ્રેમ નાગરદાસે નીચલે શોકને ઠરાવ રજુ કર્યો હતે. • આપણુ શ્રીસંઘના એક અગ્રેસર અને આપણે અનેક જાહેર સંસ્થાઓના એક આગેવાનો કાર્યકર્તા તથા પિષક શ્રીયુત શેઠ ગોવિદજી ખુશાલના શ્રી વેરાવળ ખાતે બદમાશ મુસલમાનોના હાથે છરીથી અકાળ અવસાન થયાના ૪ખદ સમાચાર સાંભળી આજની સભા અત્યન્ત દિલગીરી જાહેર કરે છે. તેમના અવસાનથી આપણુ કેટના શ્રીસંઘને તેમજ જૈન Page #30 -------------------------------------------------------------------------- ________________ સમાજને મહેદી બેટ પડી છે તેની નેંધ લે છે, તથા સગતના આત્માને શાન્તિ ઈચ્છે છે અને તેમના કુટુમ્બ પર આવી પડેલી અણધારી આફત પ્રત્યે હાદિક સહાનુભૂતિ જાહેર કરે છે. આ ઠરાવ સદ્ગતના કુટુઓ ઉપર મોકલી આપવા કરાવે છે. ઉલા ઠરાવને શેક લલ્લુભાઈ દીપચંદ ઝવેરીએ ટેકો આપતાં સવસ્થ શેઠના ધાર્મિક અને સખાવતી દિલનો પ્રશંસા કરી હતી. ઉપલા ઠરાવને ગિરનારજી તળેટી રસોડાખાતાના સેક્રેટરી શા. ઝવેરચંદ પરમાણુંદ ભણશાલીએ વધુ ટેકે આપતાં સ્વર્ગસ્થ શેઠે અનેક જૈન સંસ્થાએને પિષણ આપીને દેખાડેલા સખાવતી દિલનાં વખાણ કર્યા હતાં. તે પછી કોટ-જૈનમિત્ર સભા તરફથી તે સભાના મંત્રીએ ઉપલા કરાવને વધુ ટેકે આપ્યા બાદ સર્વેએ ઉભા થઈને ઠરાવ ગમ્ભીરતાપૂર્વક પસાર કર્યો હતે. મુનિ મહારાજ શ્રીન્યાયવિજ્યજીનું વ્યાખ્યાન. બાદ મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીએ જણાવ્યું કે આજનું વાતાવરણ કેટલું ગમ્ભીર, વિચિત્ર, ભયંકર અને વિકટ છે તે બધાએ ધ્યાનમાં લેવાની જરૂર છે. તમે બધા ભેગા થઈને, દિલગીરી બતાવીને અને બે આંસુઓ પાડી ગુણગાન ગાઇ વિખેરાઈ જાઓ તેમાં કઈ અર્થ નથી. એ તે વાણીયા ભાઈઓ કરતાજ આવ્યા છે. પણ આટલાથી મને સન્તોષ નહિં થાય. કંઈ પણ રચનાત્મક કાર્ય કરવામાં ન આવે તે આમ ભેગા છે મળવું નકામું છે. આજે સમાજની નામર્દોઈએ કાળો કેર વર્તાવ્યું છે. તમે જનમને શું સમજે છે? તે એક મહાન ધર્મ છે. તમે હાલમાં કયાં ઉભા છે તે શેઠ ગોવિન્દજીના અવસાનના આ બનાવ બતાવી આપ્યું છે. સાચા નાગરિકે બનાવનારો ધર્મ તમારે દેખાડી આપવું જોઈએ કે કેટલાક કહે છે તેમ જૈન ધર્મ કેને નામઢ બનાવનાર ધર્મ નથી, પરંતુ સાચા નાગરિક બનાવનારો ધર્મ છે. વીરને ધમ તે તેના અનુયાયીને હિમ્મતવાન બનાવે. આગલા જમાનામાં કુમારપાળ વગેરે જૈનધર્મીઓએ ભારતવર્ષને દીપાવ્યું હતું. ત્યારે આજના જૈન ભાઈઓની હાલત કેવી છે? આજે જેનેની સ્થિતિ દુર્બળ છે. તમે ઉપાશ્રયમાં આવીને ખલબલીયાં વગાડીને ચાલ્યા જાવ અને Page #31 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ખરા તત્વને કઈ પણ અંશ તમારા દિલમાં ન ઉતરે તે ધિક્કાર છે તમારા જીવનને સમજો. જૈનધમ ક્ષત્રિયોને ધમ છે. બહાદૂરને ધમ છે. એ કાયરનો ધમ નથી. અહં ક્યાં પેદા થાય? વીર કયાં પેદા થાય ? એ તે બળવાનું અને બહાદૂરના ઘેર પેદા થાય. ખરે જન કે હોય ? આ ભયંકર પ્રસંગ બને અને તમારા પેટનું પાણી પણ ન હાલે તે ખરે જ તમે ભીરૂ અને માયકાંગલા છે. જેઓ આવા પ્રસંગે બૈરાં-છોકરાંનું રક્ષણ કરવાને બદલે નાસતા ફરે અને છુપાઈ જાય તે હું કહીશ કે તેવાઓ સાચા જૈનજ નથી. જૈન હોય તે નમાલ ન હોય, માયકાંગલે ન હિચ. ખરા જૈનમાં સાચું ક્ષત્રિયત્ન હોય. ખરા જૈનના હાથમાં તલવાર દેશ, ધર્મ અને તીર્થની રક્ષા માટે જ હોય. તેના હાથમાં તલવાર દેશના ઉદ્ધાર માટે હોય. આગલા ઇતિહાસ નપાસે તે આ વસ્તુ સાચા જૈનેમાંથી મળી આવશે. પૂર્વ કાળના જૈને એવું જીવન ભેગવી ગયા છે કે જેને વાંચતાં આપણું માંચ ઉદ્દલસિત થાય છે. વસ્તુપાલનું ચરિત્ર સેમેશ્વર નામના મહાવિદ્વાન બ્રાહ્મણે લખ્યું છે. તેમાં વસ્તુપાળના ગુનું વાન કર્યું છે. તેમાં જણાવ્યું છે કે વસ્તુપાળ રણના મેદાનમાં શત્રુઓને ઘઘરાવતા હતા. તે એક મહાનું ન હતા. તેમના શુરાતન પર તેમનું જૈનત્વ પ્રકાશમાન થતું હતું. તેવા વીરેના દાખલા દયાનમાં છે અને તમારામાં શાતનના ઝરા વહેવડાવે. દુઃખદ સ્થિતિ. આગલા ઇતિહાસને ભૂલીને તમને નબળાઈના પાઠે જેણે ભણાવ્યા હિય તે જૈન ધર્મના દુશ્મન ગણાય. અત્યારની જૈનોની સ્થિતિ દુઃખદ છે. તમે તમારી સ્થિતિ નિહાળે. જ્યાં તમારી સ્થિતિ જોખમાઈ રહી હોય ત્યાં તમારા દેરાસરનું, તીર્થનું અને ધર્મનું કોણ રક્ષણ કરવાનું? તમે આંખો મીંચીને કયાં સુધી ચાલશે ? કંઈ ધ્યાનમાં લેવાની જરૂર છે. તમારી ફરજ શું છે, તમારે કયે ભાગ લેવાનું છે તે હું સમજાવવા માગું છું. શક્તિવર્ધક સંસ્થાઓની જરૂર. - તમારૂ જીવન પુનર્રચના માંગે છે. તમારી ઉછરતી ઓલાદ માટે શક્તિવર્ધક સંસ્થાની જરૂર છે. શક્તિને કેઈએ ઈજા લીધે નથી. તમારી પ્રજાને તમે શક્તિશાલી નહિ બનાવે તે પછી દેરાસર અને તીર્થોને ભવિષ્યમાં કેણ સંભાળશે? ધમને કેણ રક્ષશે? ધર્મ કણ પાળશે? સમાજ એ ધમનું મન્દિર છે. તે મન્દિર આજે પડું પડું થઈ રહ્યું છે. તે મન્દિર ટકાવી રાખવા માટે ધમને ટકાવી રાખવા માટે શક્તિવર્ધક સંસ્થાઓની સખ્ત જરૂર છે. જીવનનું મૂળ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બળ છે. તમે બળવાન, શક્તિમાન બને. તમારી ધાક બીજાઓ પર બેસે તેવી સ્થિતિ ઉપજાવવી જોઈએ. તમારામાં બે ગાબડાં છે. સંપ નથી અને વીર્ય નથી. આથી તમારું પતન થઈ રહ્યું છે. આજે જ્યાં એક મન્દિર ન સંભાળતું હોય ત્યાં બીજું મન્દિર બાંધવા કોઈ ઉભું થાય તે પાપને ભાગી બને છે. સમાજને જેની જરૂરીયાત વધારે હોય તેમાં દાન આપવું એ મોટું દાન કહેવાય. વખત, પરિસ્થિતિ અને દેશ-કાળ સમજો. ધર્મના સિદ્ધાન્ત સમજો. જે વખતે પ્રજા કચડાઈ રહી હોય, બીજાની ગુલામ બની રહી હોય તે વખતે શક્તિવર્ધક દિશામાં દાન કરવું તે હોટું દાન છે. વડોદરામાં વિર વ્યાયામશાળા ગયા ચોમાસામાં સ્થપાઈ છે, જેમાં જૈન બાળકે તાલીમ લે છે. ધમનું સ્થાન અન્તઃકરણ છે. ધમને કેઈએ ઈજા લીધે નથી. એનરિક ચારિત્ર શુધ્ધ હોવું જોઈએ. તેમાં કમી ભેદને સ્થાન નથી. ચરિત્ર વગર મોક્ષ ન હોય, પણ તે આન્તરિક ચારિત્ર સમજવું. કોઈ પણ મનુષ્ય અહિંસક હોય, ત્યાગપરાયણ અને સેવાભાવી હોય અને રાગદ્વેષના હનનમાં ઉદ્યત હોય તે તે મોક્ષપદને લાયક છે. સંકુચિત દૃષ્ટિ દૂર કરે. તમે સંકુચિત દૃષ્ટિ કહાડી નાખે. અન્ય કે જેઓ હિન્દુ છે, હિન્દુધમને અને ગાયને પૂજે છે તેને તમે ધિક્કારી કહાડો છે પણ તે જ અત્યજ મિયાં બની તમારી પાસે આવે ત્યારે તમે તેને માન આપશે! કેટલી બધી અજ્ઞાનતા ! ધર્મનો પાયો મજબૂત બનાવવા માટે સમસ્ત હિન્દુઓનું સંગઠન થવું જરૂરી છે. ગરીબને સગવડ અને સાધને પુરાં પાડો. તેમ કરશે તે તમે તેમને સમજાવી શકશે અને તેઓ તમારી તરફ ખેચાશે. તમે તેઓને ધિક્કાર છે તેથી તેઓ તમારાથી વેગળા ખસી ગુંડાઓને મજબૂત બનાવે છે. જે કન્વર્ટેડ છે તે વધુ નુકશાન કરે છે. તમારે રચનાત્મક કાર્ય કરવું જોઈએ. છેવટે, સ્વર્ગસ્થ શેઠને માટે તમને માન હોય તે તેમને માટે સાચું સ્મારક ઉભું કરવું જોઈએ. આ સ્મારક તે હિન્દુકેમની રક્ષા માટે છે, સમાચિત કત્તવ્ય સમજે અને પ્રગતિના પંથે આવી જાઓ. એ પ્રસંગે એક વિધવા બાઈએ સ્વ. શેઠના સ્મારક ફંડમાં રૂ. ૫૦૦ આપવાનું જાહેર કર્યું હતું, અત્રે એક સભાસદે જણાવ્યું કે આ સભા માત્ર એક પ્રદર્શિત કરવા માટે મળી છે, અને વખત પણ થઈ ગયું છે, માટે બીજી સભામાં આ બાબતની વિચારણા કરવી ઠીક પડશે. એ પછી સભા વિસર્જન થઈ હતી. 1 સાંજવર્તમાન ” ગુરૂવાર તા. ૨૩ જુલાઈ ૧૯૩૧. For Private & Personal use only Page #33 -------------------------------------------------------------------------- ________________ ઝગમગતું નત્વ. * * * મુંબઈના વ્યાખ્યાન-પીપરથી ન્યાયવિશારદ-ન્યાયતીર્થ શ્રીન્યાયવિજયજી મહારાજે ઉચ્ચારેલાં વચન. સમાજની નામદી ધર્મને છાપરૂપ છે. તમારા કેટલાંક વત્તન ઉપરથી લેકેને આપ મૂકવાને કારણે મળે છે કે જૈનધર્મ તેના અનુયાયીએને કાયર બનાવે છે. પુરયના મેગે તમે જૈનધર્મ પામ્યા, પણ તમારે સમજી રાખવું જોઈએ કે જૈનધમ વિરતાષિક ધમ છે. માણસને સાચે નાગરિક બનાવનાર એ ધર્મ છે. આજના જૈનેની નબળાઈ જોઈને દિલગીરી થાય છે. પૂર્વકાળના જૈને કેવા બહાદૂર અને વીર હતા. વસ્તુપાલ, તેજપાલ, પેથડશાહ, ભામાશાહ, ઉદાયન, વિમલશાહ વગેરે પૂર્વકાળના જૈનેની કારકિદીએ કેવી ઉજજવળ હતી. તેઓ બળવાન અને લડાયક હતા. તેમના શરાતનથી તેમનું જૈનત્વ ઝગમગી રહ્યું હતું. તેમણે પિતાના શાયંથી અને પિતાના પ્રતિભાબળથી મહેટ હેટાં રાજ ચલાવ્યાં છે. ઇતિહાસનાં પાનાં એ મહાન જેનેનાં વીર ચરિત્રથી વિભૂષિત છે. આજે તમારી કેવી સ્થિતિ છે? આજે તમારી બેઠક ક્યાં? આજે તમારું સ્થાન કેટલું? ધરતીના પટ પર રેઈને પણ કે તમારું નામ લેતું નથી! તમારી આગળની જાહેરજલાલી ક્યાં અને આજની પામર સ્થિતિ કયાં? આજે જૈન સમાજ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. તમે તમારી દુર્બળતાને નહિ ખખેરા Page #34 -------------------------------------------------------------------------- ________________ COLLEGES Ressesssasasasasa ૧૪ 46 તે તમારાં દેરાસરોને કેણુ સભાળશે ? તમારૂ જીવન જોખમાય ત્યાં તમારી ધમ સૉંસ્થાએની શું સ્થિતિ ? તમે તમારા જાનમાલનું રક્ષણ ન કરી શકા તે ધમનું રક્ષણ શી રીતે કરવાના હતા! મારૂ તા એ કહેવુ છે કે તમે ક્ષત્રિયત્વને કેળવે ! અહૅન્ ક્ષત્રિયના ઘરમાંજ-ચૈદ્ધાના ઘરમાંજ પેદા થાય. તમે એ વીરના અનુયાયી છે. પણ તમારામાં વીરતા કયાં છે ? વીરતા વગર વીરના અનુયાયી શી રીતે થવાય ? તમારી ઈજ્જત-આખરૂ તમારા મહાન્ પૂર્જાને આભારી છે. બાકી આજની સ્થિતિ તે તમારી શોચનીય છે. જૈન એટલે સાચા ક્ષત્રિય. જૈન એટલે સાચા ચઢ ક્ષત્રિયા: રાષ્ટ્રપાળવ; '.. જેના હાથમાં તલવાર છે તે ક્ષત્રિય છે. સાચા ચોદ્ધાના હાથમાં ચમકતી તલવાર બીજાને મારવા માટે નહિ, બીજાનું જીરૂ કરવા માટે નહિ, પણ દેશની, સમાજની, ધમની, તીર્થાંની, ગરીબેની રક્ષા કરવા માટે છે. એ એની વીરતાનું આભૂષણુ છે, એ એના જવલન્ત જીવનની જ્યેત છે, એ એનુ. ધમ ખડ્ગ છે. પૂર્વકાળના જૈના સાંકડા વિચારના ન્હાતા, પણ પેાતાની વ્યાપક જીવનપ્રભાથી ખીજાએ પર–પબ્લિક પર પેાતાના પ્રભાવ પાડનારા હતા. તેમની જીવન-વિભૂતિનાં વર્ણન શ્રમણોએ-સાધુએએ પણ કર્યાં છે અને જૈનેતર વિદ્વાન બ્રાહ્મણેાએ પશુ કર્યાં. છે. સમકાલિક વિદ્વાન્ વિત્ર સોમેશ્વર દેવ કીતિ કૌમુદીમાં વસ્તુપાળ માટે લખે છેઃ— " अहंकरोति नात्मानं त्वंकरोति न સહુના 1 स पुनः प्रधनारम्भे हुंकरोति विरोधिनः " ॥ અર્થાત્—એ ( વસ્તુપાળ ) આત્માને અહંકૃત કરતા નથી, સદ્ગુરૂએને ટુંકારા કરતા નથી, પણ યુદ્ધના મેદાનમાં શત્રુદળને હુકારથી પડકાર કરે છે. જુઓ ! જૈન શ્રાવકનું શૂરાતન ! તમને નખળાઇના અપપાઠ કણે ભણાવ્યા ? તમને નબળા કણે રાખ્યા ? તમે નબળાઈને નહિ ખખે તે ધર્મના ડાટ વળવા છે ! શરીરને અન્ન, પાણી, હવાની જરૂર છે, તેમ શક્તિપોષક ચેાજનાની જરૂર નથી શું? સમાજ એ ધર્મનું મન્દિર છે. મન્દિરના નાશમાં ધર્મ'ની સલામતી હોય ? તાકાત કેળવે ! ધર્માંબિન્દુમાં હરિભદ્રાચાય 44 વહાપાયે પ્રતિક્રિયા, ” “ સરીરસ્થિતા પ્રયત્નઃ ” એ સૂત્રથી શક્તિસ ગ્રહના પાઠ ભણાવે છે તે જરા ધ્યાનમાં ઉતારો ! ‘નિમજ્જી હાટી રસન્ની ભેંસ ! ’ સમય આળખા ! દેશ-કાળ પર નજર કરે ! દાનના પ્રવાહ કઈ દિશામાં વહેવડાવવા ઉચિત છે એ જરા સમજો! એક દેરાસર ખરાખર સચવાતું ન હોય ત્યાં ખીજું દેરાસર અધાવનાર દોષના ભાગી થાય છે. જેની જરૂરીયાત 300000ce0970469 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વધારે તે દાન મહાટું. ભરતામાં ન ભરે ! નિરર્થક ન ફેંકે! આંખ ઉઘાડી રાખી વિશેષ લાભ થાય ત્યાં-વિશેષ જરૂરીયાત હોય ત્યાં તમારે પૈસે વે! એમ કરશે તે ખરા પુણ્યના ભાગી થઈ શકશે અને સમાજ તથા ધમની સાચી ઉન્નતિ સાધી આત્મહિત સમ્પાદન કરી શકશે. જીવનને મહાન સિદ્ધાન્ત Universal brotherhood –વિશ્વવ્યાપી બ્રાતૃભાવને કેળવવામાં છે. જીવનમાં જે ધમ ન હોય તે કેરા ચાંદલામાં કે કેરા આઘામાં ધર્મ નથી એ સમજી જાઓ! ઘમને કેઈએ ઈજા લીધે નથી. જૈનધર્મ સર્વદેશીય ધર્મ છે. અને એની સબૂત એને અનેકાન્તવાદ છે. વધારામાં એનું પન્દર એક્ષલાભનું નિરૂપણ એ વસ્તુને વધુ સમર્થન કરે છે. ઘાધારી પણ લાઈનથી ખસે તે દુનિએ જાય, અને એઘા વગરનો પણ ચારિત્રવિભૂષિત હોય તે ક્ષે જાય. ગમે તે મજહબને, ગમે તે કુળજાતને માણસ “સમાવમવિય ” હેાય તે જરૂર મોક્ષને પામે એમાં મુલ શક નથી. જૈન દર્શનના મહાનું સિદ્ધાન્ત સમજો, આંખ મીંચી કેઈના ભમાવ્યા ન ભમતાં, વસ્તુસ્થિતિને સમજવામાં તટસ્થપણે તમારી બુદ્ધિને ઉપયોગ કરો અને સર્વત્ર ગુણગ્રાહી બની આત્મહિત સાધવામાં દષ્ટિને પ્રકાશમાન બનાવે! વિશેષ શું? જને તા. ૯- ૮-૩૧. Page #36 -------------------------------------------------------------------------- ________________ શકિતબાધક ઉર. કેમ A EN.* lNT મુનિ શ્રીન્યાયવિજ્યજીએ મુંબઈની એક સભામાં કહ્યું છે તેમ “આપણે આપણી ઉછરતી પ્રજાને માટે હવે શક્તિવર્ધક સંસ્થાઓ સ્થાપવાની જરૂર છે. જે સમાજરૂપી મન્દિર આપણી નિર્માલ્યતા અને કંગાલિયતને લીધે પડું ભલું થઈ રહ્યું છે, તેને ટકાવી રાખવા આપણે બળવાન બનવાની જરૂર છે. જે વખતે જૈન શનિ કરાઈ રહી હોય, ગુલામ બની રહી હોય, તે વખતે શક્તિવર્ધક સંસ્થાઓ ઉભી કરવા માટેનું દાન તે જ હેટુ દાન છે.” વેરાવળના શોચનીય પ્રકરણને આ પહેલે પદાર્થપાઠ છે. પણ એ કરતાંયે વધુ મહત્વનો અને જૈન તેમજ જૈનેતર હિન્દુ સમાજને પણ ગમ્ભીરપણે વિચારવા જેવો પાડ તે આ છે – તમે સંકુચિત દૃષ્ટિ કહાડી નાખો. જેને તમે ધિક્કારી તમારા સમાજમાંથી બહાર હાંકી કહાડે છે તેઓ જ તમારી સામેની છાવણીમાં જઈ મળી જાય છે અને ગુંડાઓના હાથ મજબૂત બનાવે છે. જે હિન્દુ, સમાજના અત્યાચારને લીધે ધર્માન્તર ગ્રહણ કરે છે તે આપણને વધુ નુકશાન કરે છે. એટલે જ આજે રચનાત્મક કાર્યની વધુ જરૂર છે.” હિન્દુઓની સંખ્યા કયા કારણે ક્ષીણ બને છે અને બીજી તરફ મુસલમાનોની સંખ્યા કઈ રીતે સાત કરોડ સુધી પહોંચે છે તેનું રહસ્ય ઉપલા કથનમાંજ આવી જાય છે. તા. ૯-૮-૩૧ ના “જૈન” પત્રની સમ્પાદકીય નંધમાંથી Page #37 -------------------------------------------------------------------------- ________________ P +++ +++ ++++ ++ +++++++++ + +++ મનુષ્ય-કર્તવ્ય. GO +++++++++ +++ ++++ +--++ +++ ++++ ++++ સારી ' મુંબઈ તા. ર૬-૭-૩૧ ના રોજ મિન્ટરેડ પર આવેલી શ્રી. કેડારીની વાડીમાં શ્રી. માંગરોળ યુવક સંઘના પ્રબન્ધથી ન્યા. ન્યા. શ્રીન્યાયવિજ્યજી મહારાજે “મનુષ્ય-ક વ્ય” પર આપેલું ભાષણ. [શરૂઆતમાં પી. પી. હાઈસ્કૂલના ધાર્મિક શિક્ષક પંડિત શ્રી. માવજી દામજી શાહે મહારાજસાહેબના જીવન પર પ્રારંભિક વક્તવ્ય રજુ કર્યા પછી શ્રીમતી લીલાવતી મુન્શી સ્વદેશી ભાવના પર બેલ્યાં હતાં. એ પછી મહારાજશ્રીએ પોતાનું વ્યાખ્યાન શરૂ કર્યું હતું, જે તા. ૧-૮-૧ ના મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ, પણ તેનું યોગ્ય પ્રકાશન અહીં કરવામાં આવે છે –] દુનિયામાં સર્વોત્તમ પ્રાણી મનુષ્ય છે. ઉંચામાં ઉંચું જીવન મનુષ્ય જીવન છે. સ્વર્ગના દેવતાઓ અને ઇન્દ્રો પણ મનુષ્ય જિન્દગીની ઉત્કંઠા ધરાવે છે. આત્મજીવનને પૂર્ણ વિકાસ એક માત્ર મનુષ્યજ સાધી શકે છે. મહેતા મહેટા કષિ-મહાત્માઓ અને તત્વજ્ઞાનીઓ મનુષ્યગતિમાં થાય છે. મેક્ષ મેળવવાને ઈજારે મનુષ્યને છે. મનુષ્ય અનન્ત શક્તિને મહાસાગર છે. અનન્ત જ્ઞાની (Omniscient) એક માત્ર મનુષ્યજ થઈ શકે છે. મહાત્ કર્મભૂમિ અને ગભૂમિ એક માત્ર મનુષ્યક્ષેત્ર છે. પૂર્ણાત્મજીવન નરદેહેજ સધાય છે. આત્મજીવનના પૂર્ણ વિકાસે મનુષ્ય પ્રભુ, પરમાત્મા બને છે. અખિલ વિશ્વ તેને નામે છે. તેની મહાન વાણી પર દુનિયાનાં કલ્યાણકારક ધર્મશાસ્ત્ર સરજાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ મહાન પુયોગે મનુષ્ય-જન્મ સાંપડે છે. એક તત્વવેત્તા કહે છે – Man is the master of the whole cosmos. If you are not man, be man. If you are an angel descend to manhood; if you are an animal, ascend to manhood. ' અર્થાત–મનુષ્ય અનન્ત બ્રાન્ડને માસ્તર છે. જે તું મનુષ્ય નથી, : તે મનુષ્ય બન. જે તે દેવતા છે, તે આ મનુષ્ય-જિન્દગીમાં આવી જા; જે તું જાનવર છે, તે આ મનુષ્ય-ગતિ પર આવી જા. આજે મનુષ્ય-કન્તવ્ય પર કઈ દિશામાં બેસવું એ મને વિચારભરેલું થઈ પડ્યું છે. જીવનની સફલતા કર્તવ્ય-પાલનમાં છે. આપણે આપણી જવાબદારી સમજવી જોઈએ. જે મડાન્ ઉદેશે આપણે આવ્યા છીએ તે આપણે બજાવવો જોઈએ. આપણે વિષય-વિલાસ માટે નથી આવ્યા. ભેગ તે જાનવરે પણ ભગવે છે. આપણે આદર્શ મહાન છે. આપણું કર્તાવ્યક્ષેત્ર મહાનું છે. આપણે આપણું જીવન-વિકાસ સાધવાનો છે. જીવન-વિકાસના કાર્યક્રમમાં પરોપકારવ્રત એ આપણું જીવનને મત્ર બન જોઈએ. તવવેત્તાઓએ જગતુ પર બહ ઉપદેશ-વર્ષા કરી છે. આજે સામાન્ય રૂપે મનુષ્ય-કત્તવ્ય તરીકે છ કમ આપની આગળ રજુ કરીશ. બધા શાન્ત ચિત્તે સાંભળશો. દેવપૂજા. પરમાત્માનું સાચું સ્વરૂપ સમજવું જોઈએ. રાગાદિ સર્વ દેને નાશ કરી જેણે પિતાનું પૂર્ણ સ્વરૂપે પ્રગટ કર્યું છે તે પરમાત્મા છે. તેને ચાહે શિવ કહે, જિનેશ્વર કહે, બ્રહ્મા કહે, વિગુ કહે કે અહંન્ કહે. નામમાં તકરાર ન હોય. ઈશ્વરનાં અનેક નામ છે. તેનું પૂજન તેની હાર્દિક પ્રાર્થનામાં છે. શુદ્ધ હૃદયથી, એક તાનથી પ્રાર્થના થવી જોઈએ. પ્રાર્થનામાં જેટલું બળ હોય તેટલી આત્મશુદ્ધિ થાય. પ્રાર્થના-શક્તિ ચેતન-શક્તિને જગાડે છે. ભગવાન તમારું માનસ જુએ છે. તેને તમારા મિઠાઈના થાળ નથી જોઇતા. તે ઝવેરાતનાં આભૂષણે ચઢાવવાથી રાજી નહિ થાય. તે તે પૂણ વીતરાગ, પૂણું સચ્ચિદાનન્દસ્વરૂપ, પરબ્રહ્મ પરમેશ્વર છે. મનના મેલ દૂર કરી હદયશુદ્ધિ કરવી એજ એની પૂજાનું ફળ છે. ગરીબમાં ગરીબ માણસ પણ કંઈ ચીજ ચઢાવ્યા વગર પણ સાચા આત્મનિવેદનથી, હાર્દિક પ્રાર્થનાથી પૂજાનું ફળ મેળવી શકે છે, જ્યારે આડમ્બરેમાં હજારો-લાખે Page #39 -------------------------------------------------------------------------- ________________ રૂપિયા વેરવા છતાં હદયશુદ્ધિ વગરને માટે શ્રીમન્ત કે મહારાજા પણ કેરો ધાર” રહી જાય છે. “લે દેવ ચોખા ને છોડ મારે છે” જેવું કરીને દેરાસરનાં પગથિયાં ઘસી નાંખ્યાં, પણ આ કઠણ કાળજા ન પિગળ્યાં! મુહમેં રામ ઔર બગલમેં છુરી, ભગત ભયે પર દાનત બુરી!” હૃદય-પલટે ન થાય, વિચાર અને આચરણ શુદ્ધ ન થાય, સદાચારના પાઠો જીવનમાં ન ઉતરે, તે પ્રભુ-પૂજા કરી કેમ કહેવાય. પ્રભુની પૂજા તેની આજ્ઞાનું પાલન કરવામાં છે. દેવાલયે જઈએ છીએ મનના રોગો દૂર કરવા માટે, અન્દરના મેલ ધેવા માટે, મહાન આત્માના મહાન જીવનમાંથી મહાન આદર્શોના અભ્યાસ માટે, મહાન ભાવનાઓ અને ઉજવળ પ્રેરણાએ મેળવવા માટે. આ માટે આપણે પ્રભુ-મન્દિરે જઈએ છીએ. શુદ્ધ હૃદયમાં પ્રભુ બીરાજે છે. નાપાક જગ્યાથી આપણે છેટા ભાગીએ છીએ, તે આપણું હૃદય નાપાક હોય તે ત્યાં પ્રભુ કેમ પધારે! સ્થળ મન્દિર એ સાધન છે. એને સદુપયેગ કરી આપણે ખરૂં તે શારીરિક મદિરમાં બીરાજેલ આત્મદેવનું અર્ચન કરવાનું છે. અને તે જીવન-વિકાસના માર્ગે થાય. અને એ માર્ગે— વત્રનેત્રો મારાં પુના એ જાતના “અન્યાશ્રય” ની “આંટીઘૂંટી” ને નિકાલ આવી જાય. જીવનના મહાન સિદ્ધાનું પાલન એજ આત્મદેવનું આરાધન. અને એજ વાસ્તવિક રીતે ઈશ્વર–પૂજન. અહિંસા, સત્ય વગેરે આઠ ગુણોની આરાધના એ પ્રભુની અષ્ટપુષ્પી પૂજા છે, એમ હરિભદ્રાચાર્ય પિતાના અષ્ટકમાં જણાવે છે. આ અષ્ટપ્રકારી પૂજા ક્યારે કરશે? “દ્રવ્યપૂજા' તે એક ઉપચાર છે. મુખ્ય પૂજા “ભાવપૂજા” છે. અને ભાવપૂજામાંથી “આચરણુપૂજા” થવી જોઈએ. ત્યારે જીવનનું કલ્યાણ થાય. (આ સઘળે સ્મરણભકિત, દર્શનભકિત અને સ્પર્શનભક્તિ એમ ભકિતની વિવિધતા સમજાવી તે પર એક પિતા-પુત્રને રમુજ કિસ્સો સંભળાવ્યું હતું.) ગુરૂભક્તિ. કહેવાય છે કે હિન્દમાં છપ્પન લાખ બાવા છે. પણ પથરે પથરે મણિ નથી લેતા. સાચા સન્ત વિરલા છે. ગુરૂનું ગૌરવ ગુરૂના ચારિત્રમાં છે. गुणाः पूजास्थानं गुणिषु न च लिंग न च वयः" પૂજાભાજન ગુણના ગુણ છે, લિંગ, વેષ કે વય નથી. વેષ વગરનું પણ ચારિત્ર પૂજનિક છે, પણ ચારિત્ર વગરને વેષ પૂજનિક નથી. ઉલ્ટે એ દશ્લ, Page #40 -------------------------------------------------------------------------- ________________ પાખંડ, ઢંગ હઈ ધિક્કારમાજન છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ સાર્વભૌમ મહાતે સાધુજીવનનું સર્વવિરતિ–ચારિત્ર છે. ગુરૂને માપવાને ગજ આ રહે "पंचिंदियसंवरणो तह नवविह बंभचेरगुत्तिधरो । चउबिहकसायमुक्को इअ अट्ठारसगुणेहिं संजुत्तो"॥ "पंचमहव्वयजुत्तो पंचविहायारपालणसमत्थो । पंचसामओ तिगुत्तो छत्तीसगुणो गुरू मज्झ" ॥ અર્ધા–પાંચ ઈન્દ્રિય પર કાબુ ધરાવનાર, નવવિધ બ્રહ્મચર્ય-ગુણિએને ધારણ કરનાર, ચતુર્વિધ કક્ષાના વિદ્યારણમાં ઉઘત, પાંચ મહાવતેથી સમ્પન્ન, પંચવિધ આચારોને પાલક, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી વિભૂષિત આમ છત્રીસગુણવાળો મારો ગુરૂ છે. આમ મહાન ગુણના અનુશીલનમાં સાધુપદ છે. ચન્દ્ર અને ચન્દન કરતાંય સાધુસંગતિ અધિક શીતળ છે. સાચા સન્ત શાન્તિના પાઠે અને અહિંસાના નાદથી જગને ખરો માર્ગ બતાવે છે. સાધુ એટલે વિશ્વબળ્યું. સાધુજીવન એટલે પપકારમય જીવન. એના વિચારોમાં સર્વભૂતદયા, એનું આચરણ નિર્વિકાર અને એની વાણીમાં આત્મશાન્તિને નાદ હોય છે. આ ગુરૂજીવન છે. કેર વેષ પહેરી લીધાથી ગુરૂ ન થવાય. કેવળ ચોક્કસ જાતના પિશાથી કંઈ સ્ટીમરના કેપ્ટન ન થવાય. અણઘડ ખલાસીની હોડીમાં બેસનાર પ્રવાસી અને એ ખલાસી બન્નેનું મત! મુંડ મુંડાયે તીન ગુણ મિટે શાષકી ખાજ, ખાનેકે લખું મિલે, લક કહે મહારાજ! આવા મહારાજ શું ઉકાળે! સાચો સત્ત જગતને આશીર્વાદરૂપ છે, પણ સાધુતાની લાઈનથી ખસી ગયેલ ખટપટી વેષધારી પાયખાના કરતાં નપાવટ છે. સાધુના લેબાશ પાછળ મહવાસન પિષનાર અને સમાજને ઉધા પાટા બંધાવનાર ઢોંગી ગુરૂઓ સમાજના શ્રાપરૂપ છે. એવા હમેશાં પ્રજાના હિતશત્રુ બનતા આવ્યા છે. બીજાના માલમલીદા પર તાગડધન્ના કરી વઢી મરનારા અને બીજાઓને વઢાવી મારનારા સાધુઓ દુનિયાના ઉતાર છે. એવા શયતાનને ભેળા માણસને ઉઠાં ભણાવી ભેગ, વૈભવ, સત્તા અને અધિકાર ભેગવવામાં “સાધુવેષ' બહુ ફાવતું હોય છે. સાધુવેષની આડ તેઓને ભેળી જનતા આગળ પિતાના સ્વચ્છન્દી રાગ આલાપવામાં અને ધર્મને For Private & Personal use only Page #41 -------------------------------------------------------------------------- ________________ es :: ઝનૂની જેશ દેખાડી પિતાની મોહવાસનાને તૃપ્ત કરવામાં બહુ ઉપયુકત થઈ પડે છે. આવાને નભાવનારા પણ ધર્મદ્રોહ કરી પ્રજાનું અહિત કરે છે. એટલે ગુરૂભકિતનું સાચું સ્વરૂપ સમજી લેવાની જરૂર છે. વ્યક્તિના અધૂરાગી ન બનતાં ગુણના રાગી બને. ગુણીને સંગ કરતાં ગુણી થવાય અને દુર્ગુણીની બતથી દુગુણ આવે. પક્ષપાતનાં ચશમા ઉતારી નાંખે. ઝઘડાથી વેગળા ખસી જાઓ. કેઈના ઝઘડાના હથિઆર ન બને. અને તટસ્થપણે પિતાના ચારિત્રગુણના વિકાસ ખાતર સત્સંગના નિર્મળ યોગને શુભ લાભ પ્રાપ્ત કરે. ::: સ્વાધ્યાય, સ્વએટલે આત્મા. તેનું ચિન્તન એ સ્વાધ્યાય. “ઓકાર એ સર્વ મને શિરોમણિ છે. એ ઈશ્વરવાચક પ્રણવ શબ્દ છે. એમાં જૈન દષ્ટિએ પાંચ પરમેષ્ઠીઓને સમાવેશ છે. હિન્દુ કિષ્ટિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને તેમાં સમાવેશ કરાય છે. આત્મવિચારણા, આત્મશાસ્ત્રાધ્યયન, આધ્યાત્મિક વાચન, ઈશ્વરભજન એ બધું સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એ આત્માનું સ્નાન છે. ઉષ:કાળમાં જાગૃત થઈ સ્વસ્થ ચિત્તે આત્મચિન્તન અને ઈશ્વરપ્રાર્થના કરવામાં બહુ લાભ છે. એવી આત્માને શાંતિ મળે છે, એથી જીવનવિકાસને માગ સરળ થાય છે. એ કલ્યાણ-સાધનનો આદિ ઉપાય છે. સંયમ. છે . સ્વાધ્યાય અને અભ્યાસનું પરિણામ સંયમ છે. જ્ઞાનનું ફળ સંયમ છે. આત્મિક, શારીરિક, માનસિક દરેક શકિતના વિકાસનું મૂળ સંયમમાં છે. સંયમનું બળ જેમ જેમ વધે છે તેમ તેમ આત્મબળ ખીલે છે. સુખ અને શાનિને સાચે માગ સંયમ છે. સંયમના માર્ગે માણસ પિતાના જીવનને નિરુપદ્રવી રાખી શકે છે, ઘણું ઘણું છે અને દુઃખમાંથી બચી જાય છે. પવિત્ર અને સુખી જિન્દગી ગુજારવાને રસ્તે સંયમ સિવાય બીજું કઈ નથી. ઇન્દ્રિય પર કાબુ, મન ઉપર કાબુ એ સંયમ છે. જિતેન્દ્રિય થયા સિવાય કલ્યાણ નથી. ઈન્દ્રિયવશીકાર વગર સાચો ગુહસ્થ પણ ન થઈ શકાય, તે મુનિજીવનનું જિતેન્દિયત્વ કઈ કેટીનું હશે? મોક્ષની વાત કરવી રહેલી છે, પણ સંયમ વગર જીવનની કિસ્મત કેટલી? રાગ-દ્વેષના પરાજયમાં સંયમનું માપ અંકાય. રાગ-દ્વેષ અને પરફ્રેહવ્યાપાર ખાંડી ખાંડીને ભર્યા છે, ત્યાં સધ્યા, વન્દન, પૂજન, પિષધ, પ્રતિક્રમણ આદિ કર્મકાંડમાં શું ભલીવાર ! કર્મકાંડની સફળતા સંયમના પાઠે ઝીલવામાં છે. દેવપૂજામાંથી અને સધ્યાવન્દન, સામાયિક આદિ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કર્મકલાપમાંથી સંયમનાં પવિત્ર ઝરણું પીવાનાં છે. અને એમ કરી આત્મજીવનની પુષ્ટિ કરવાની છે. જ્ઞાન પ્રમાણે વર્તાને જઈએ. મારે કહેવું છે કાંઇ, મારે કરવું છે કાઈ, એમ કરી ભવ-જળ તરે છે ભાઈ? પણ એ કેમ બને? પાચ લાખને હંફાવનારા શૂરા યોદ્ધા પાંચને હંફાવવામાં કાયરબની જાય છે, જ્યારે પાંચને હંફાવનાર જગને મહાત્મા બને છે. એ પાંચ કોણ? Hier Command yourself and you may command the world. જે મનને વિજેતા છે તે વિશ્વને વિજેતા છે. જે તૃષ્ણને દાસ છે તે જગને દાસ છે અને જે તૃષ્ણાને પિતાની દાસી બનાવે છે, જગતુ તેનું દાસ બને છે. - કર્તવ્ય પાળે તે પંડિત. પંડિતના પર્યાય શબ્દોમાં (સંસ્કૃત-શબ્દકોષમાં) એક “દેષજ્ઞ” શબ્દ પણ છે. જે પિતાના દોને જુએ છે, પિતાની અન્દર શું બુરાઈઓ છે તે નિહાળે છે અને તેને ખંખેરવા પ્રમાણિક પ્રયત્ન સેવે છે તે દેષજ્ઞ છે અને તે જ સાચે પંડિત છે. સંયમમાં અહિંસાને મુખ્ય સ્થાન છે. સંયમ સત્યના પાયા પર પ્રતિષ્ઠિત છે. અહિંસા પરમ ધમ છે. સત્યમાં સર્વ ધર્મો પ્રતિષ્ઠિત છે. સંસાર અસાર છે. સાર માત્ર પરમાત્મા અને તેનું ફરમાન છે. સત્ય એ તેનું ફરમાન. અહિંસાની સાધના એ તેનું ફરમાન. ધર્મનું મૂળ સ્વરૂપ સત્ય છે. સત્ય એ ધમ છે, ધમ એ પ્રકાશ છે અને પ્રકાશ એ સુખ છે. અસત્ય એ અધમ છે, અધમ એ અન્ધકાર છે અને અન્યકાર એ દુઃખ છે. સત્યથી અહિંસા અને અહિંસાથી સત્ય. આમ એક ઉત્કર્ષ બીજાના ઉત્કર્ષ પર અવલંબે છે. સો ગાંડાના રો મત પણ છે ડાઘાને એક મત. બેને બે ચાર એ એકજ સત્ય. સે ડાહ્યા એ એકજ જવાબ આપશે. પણ તે મૂખ તે જાતના જુઠા જવાબ આપશે. દુનિયાનાં ધર્મશાસે અહિંસા અને સત્ય સમજાવવા સરજાયાં છે. એ વિશ્વધર્મ છે. એ મનુષ્ય-જીવનને મહાન આદર્શ છે. પણ અહિંસા કયારે સધાય? જ્યાં બીજાનું બુરું કરવાની વૃત્તિ હોય ત્યાં અહિંસાની વાત કેવી ! જ્યાં બીજાનું ભુંડું વંચાતું હોય ત્યાં અહિંસાને શું લાગેવળગે? મનમાંથી કુવિચાર નિકળી જાય, વિચારસુદ્ધામાંથી હિંસા નિકળી જાય ત્યારે અહિંસાનાં દર્શન થાય. “નાના જીવને બચાવે અને મોટા ને મારે” એવા આક્ષેપ કાન પર અથડાતાં ભારે ખેદ થાય છે. કેઈનું બુરું ચિન્તવવું, કેઈના પર જ રાખો, Page #43 -------------------------------------------------------------------------- ________________ peaksegeseseosesceneseses secas, cesesende Rose કેઈની સાથે વૈર બાંધવું એ ઓછી હિંસા નથી. કેઈને અન્યાય કરી તેની આન્તરડી કકળાવવી એ ઓછી હિંસા નથી. વિશ્વાસઘાત એ ઓછી હિંસા નથી. અશક્ત ગરબે પર અત્યાચાર ચલાવી તેમનું બચ્ચું-ખુણ્યે તૂટી તેમને રેતાં-રડવડતાં કરી મૂકવાં એ ઓછી હિંસા નથી. એવી હિંસા પિષનાર હજાર દેરાસરે બંધાવવા છતાં, હજાર પૂજા--પ્રભાવનાઓ અને હાર સધ્યા-વન્દન કે પિષધ--પ્રતિક્રમણ કરવા છતાં પિતાને ઉદ્ધાર કરી શકતા નથી. ગમે તેવા આકરા તપ કે પ્રચંડ અનુષ્ઠાન કરવા છતાં ઇબ્દ- દ્વેષ, વૈર--વિરોધ કે પરદ્રોહના માનસિક રોગ ખસે નહિ તે તે તપ અને અનુષ્ઠાન નિસાર છે. સંયમી હૃદય દરેકનું હિતેચ્છુ હોય, પાપી-અધમી પર પણ તેને દયાનીજ લાગણી હોય. તે દરેકનું ભલુંજ ચાહે. કેઈનું બુરું કરવાનો વિચાર સરખે તેને ન આવે. પ્રાણી માત્ર સાથે તે મૈત્રીભાવ અનુભવે. સંયમેવળ હદય વિશ્વપ્રેમને દરિયે હેય. પપકાર એ એના જીવનને મન્ન હેય. આ અહિંસક જીવન. જે આત્મામાં અહિંસાની પ્રતિષ્ઠા થાય છે તેની પ્રશમેવલ જીવન-પ્રભા આગળ વૈરીઓનાં વૈર ઠડાં પડી થઈ જાય છે. આજે મુઠ્ઠીભર હાડકાંને માણસ આખા દેશને ડેલાવી રહ્યા છે. એ એની અહિંસાને પ્રતાપ છે. એના ઉજવળ ચારિત્રને આખું જગત્ નમી રહ્યું છે. ચારિત્ર કંઈ ભગવા કપડામાં નથી. એ તો જીવનમાં જોઈએ. જીવનમાં નથી તે બહારનાં ઉપકરણ વિડમ્બના માત્ર છે. બ્રાદાણુ હોય પણ તેનામાં સદાચાર ન હોય તે તે શુદ્ર છે. અને શદ્ર પણ સદાચરણસિમ્પન્ન હોય તે બ્રાહ્મણ છે. એજ વાત મહાભારત કહે છેઃ “शूद्रे चैव भवेद् वृत्तं ब्राह्मणेऽपि न विद्यते । शूद्रोपि ब्राह्मणो ज्ञेयो ब्राह्मणः शूद्र एव च" ॥ જે ગુણમાં ઉો તે ઉચ અને નીચે તે નીચ. મનુષ્યમાત્ર જ્ઞાન અને ચારિત્રને અધિકારી છે. મનુષ્યમાત્ર જ્ઞાન અને ચારિત્રમાં ઉત્કર્ષ પ્રાપ્ત કરી મોક્ષ મેળવી શકે છે. અન્ય અને ચાંડાળો પણ ઉજવળ જ્ઞાન-સમ્પત્તિ અને ચારિત્રના ચગે કષિ-મહષિ બન્યા છે અને સાધનાના શિખરે પહોંચી પરમાત્મપદને પ્રાપ્ત થયા છે. જાતિમાં કે કુલમદ કી દૃષ્ટિનું પરિણામ છે. એ અગતિમાં પાડનાર છે, ભવાન્તરમાં દુર્ગતિના ગતમાં નાંખનાર છે. માણસ અસ્પૃશ્ય નથી પણ પાપ અસ્પૃશ્ય છે, નિન્દિત આચરણ અસ્પૃશ્ય છે. માણસને અસ્પૃશ્ય સમજી ધિક્કારી કાઢ અને દૂર ફેકી દે એ હિંસા છે. એ બ્રાતૃહનું મહાપાપ છે. એ મનુષ્ય-વિરાધના છે. જીવનવ્યવહારમાં માણસ માત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બનવું જોઈએ. એ ચારે તના સમ્મિશ્રણમાં જ પૂર્ણ મનુષ્ય થવાય. બ્રહ્મતત્વનું, આત્મતત્વનું જ્ઞાન–સાન Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમ્પત્તિનું અજન કયા માણસને આવશ્યક નથી ? એ રીતે બ્રાહ્મણ થયા વગર કેઈને પણ કેમ ચાલે? હિમ્મત અને શૈર્ય જે ક્ષત્રિયનું લક્ષણ છે અને જેને ઉપયોગ ક્ષત્રિય પપકાર માટે કરે છે તે ક્યા માણસમાં ન જોઈએ ? અર્થશાસ્ત્રવ્યવસાય અને વ્યાપારવાણિજ્યના પ્રબન્ધ જે વિશ્વ-કમ છે તે પ્રજાને શું ઓછું ઉપાગી છે? શુદ્ધનું લક્ષણ સેવાભાવ છે. સાચે સેવાભાવ દરેક માણસમાં જોઈએ. સેવાભાવ એ જીવનનું સુન્દર અને શ્રેષ્ઠ તત્વ છે. અઢાર પુરાણો લખી વ્યાસજી ફરમાવે છે કે અઢાર પુરાણોનો સાર બે વચન છેઃ પરોપકાર એ પુણયને માર્ગ છે અને બીજાને દુઃખ આપવું એ પાપને માગે છે. જેમકે– अष्टादश पुराणानां व्यासस्य वचनद्वयम् । परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥ સંયમમાં બ્રહ્મચર્ય પર ખાસ વાન આપવાનું છે. ગૃહએ ગૃધ્ધાશ્રમના નિયમે સમજી સ્વપત્ની સાથે પણ જેમ વધારે બ્રહ્મચર્ય પળાય તેમ વર્તવું જોઈએ. બ્રહ્મચર્યનાં પ્રત્યક્ષ સુન્દર ફળ શરીરમાં, બુદ્ધિમાં, મનમાં અને આત્મામાં અનુભવી શકાય છે. બ્રહ્મચર્યના પ્રતાપે માણસને ચહેરો તુગમગે છે. બ્રહ્મચર્યથી માણસ આખ્ય ભગવે છે. બ્રહ્મચર્યથી મન સ્થિર અને મજબૂત બને છે. બ્રહ્મચર્યથી મનની એકાગ્રતા, ચિત્તની દઢતા અને વિચારની સ્થિરતા મેળવાય છે. બ્રહ્મચર્યથી બુદ્ધિ અને દૃષ્ટિને વિકાસ થાય છે. બ્રહ્મચર્યના પુણ્ય બળથી માણસની ધારણું સફળ થાય છે. બ્રહાચર્યથી શરીરમાં કૌવત આવે છે અને પુરૂષાર્થ સાધવામાં થવાય છે. જીવનનાં દરેક અંગેનો વિકાસ સાધવામાં બ્રહ્મચર્યની સહાયતા ભારે કિસ્મતી થઈ પડે છે. ધમસાધન પણ બ્રબ્રચય વગર કેમ થાય? મુડદાલ ચેહરા જેવાય છે તે બ્રહ્મચર્યહનનનાં દુષ્પરિણામ છે. છાતી દુખે, કમર દુખે, માથું દુખે, હાથ-પગ કળે અને મગજ ભમ્યા કરે, રસ ઝર્યા કરે, મન નબળું રહે, ચિત્તમાં ગાનિ રહે, શરીર સુસ્ત રહે, વિચારે મેલા આવે એ બધું બ્રહ્મચર્યને ઘાણ વાળવાથી થાય છે. સાદે ખરાક, સાદે પહેરવેશ, સાદું જીવન, સત્સંગ, સદ્વિચાર અને સદાચરણ એથી સંયમ સધાય છે, બ્રહ્મચર્ય પળાય છે. મોજમજાહ પણ નિર્દોષ અને બીજાને ઈજા ન થાય તેવી હોવી જોઈએ; તન, મન ને ધન ન હણાય તેવી હોવી જોઈએ. ધન કરતાં ચારિત્ર મ્હારી વસ્તુ છે. ધનના ભેગે ચારિત્ર રક્ષીએ, પણ ચારિત્રના ભેગે ધન ન જોઈએ. ધન માટે કાળજી રખાય છે તે કરતાં ચારિત્ર માટે કાળજી વધુ હોવી જોઈએ. ખાવાપીવામાં, પહેરવામાં, વા વ્યવહારમાં, વ્યવસાયમાં–જીવનની દરેક ક્રિયામાં સંયમ જેમ જેમ પથરાશે, તેમ તેમ આત્મબળની જાગૃતિ વધુ થશે. પરમ શાતિને માગ એ છે. ' Page #45 -------------------------------------------------------------------------- ________________ i , વાસનાને બાળે તે તપ. આવરને ભેદે તે તપ. મનઃપ્રસાદ, વિચારશુદ્ધિ, શુભચિન્તન, ભૂતદયા, મૈત્રીભાવ. સન્તોષ એ માનસ તપ છે. બીજાને ઉદ્દેશ ન પમાડે એવું સત્ય, હિત વચન તથા સ્વાધ્યાયાભ્યાસ એ વાચિક તપ છે. અહિંસા, સેવા, પરોપકાર, ભકિત, ઉપાસના, બ્રહ્મચર્ય એ શારીરિક તપ છે. પેટ ઉભું રહે એટલું જમવું, પરિમિત વસ્તુથી સન્વેષ કરે, એક વખત જમવું, નીરસ યા સાદુ જમવું, સ્વાદુ જમણુ પણ સમતાથી જમવું એ પણ તપ છે. ઈચ્છા-નિધિ એ તપ છે. વાસના-લેલુપતા પર અંકુશ એ તપ છે. ક્ષમા, નમ્રતા, મૃદુતા, નિખાલસતા એ તપ છે. પપકારને મહાન ધર્મ સમજી જનકલ્યાણના પવિત્ર કાર્યમાં પિતાને ભોગ આપે અને જાતે દુઃખ સહી બીજાનું ભલું કરવા ઉઘત થવું એ તપ છે. ઉપવાસ એટલે પાસે વસવું, અર્થાત્ પ્રભુની સમીપમાં, શુદ્ધ આત્મસ્થિતિમાં વસવું એ ઉપવાસ છે. કેવળ અન્ન-જળને ત્યાગ કરવાથી ઉપવાસ નથી થતું. પશુ તેની સાથે કષા અને વિષને ત્યાગ પરમ આવશ્યકતા ધરાવે છે. માલ-મલીદા ઉડાવી ઉપવાસ થતા હશે કે ? એ તે ઉપવાસને ઉપહાસ છે. એ તે જારી રે શિ શી શી રાત હૈ! એ તો પલાહારમાંથી ફલાહાર અને ફલાહારમાંથી ઢગલાહાર થઈ ગયે! વાહવાહ માટે કે લેકદેખાવ સારૂ ઉપવાસ ખેંચવા અને આળેટી અળેટી કલેશવૃત્તિથી દિવસે પૂરા કરવા એ તપ નથી. નિદા-કુથળી અને વ્યાંહેવથી ખરડાયલા ઉપવાસ તપની કેટીમાંથી બાતલ થઈ જાય છે. રાગદ્વેષને શાન્ત કરી સ્થિર ચિત્તે, ઉર્જવળ પરિણામે આત્મભાવમાં રમણ કરવું એમાં તપનું તમામ રહસ્ય આવી જાય છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ક્ષમા, નમ્રતા, સેવા, સદાચાર એ તપને સાધે એટલે આત્મકલ્યાણ સુલભ છે. દાન. સેવા, પરોપકાર એ હાટું દાન છે. અભયદાન પણ પરોપકાર છે અને અનુકપ્પાદાન પણ પરોપકાર છે. એ મહાન ફળને આપનાર છે. ભારતમાં ન ભરતાં જરૂરીયાત હોય ત્યાં નાંખવું જોઈએ. આજે સમાજ બેકાર હાલતમાં દુઃખી છે અને આખા દેશમાં આર્થિક મુંઝવણ વ્યાપી રહી છે, દેશના લાખો-કરો ગરીબ ભૂખમરાની આગમાં બળી રહ્યા છે...એવા વિષમ સમયમાં નિરૂપાયેગી જમણવારોમાં, નકારસી--સાહમિવચ્છમાં ધર્મને નામે પૈસા વેરવા અયોગ્ય છે. દાનની દિશા સમજવાની જરૂર છે. સમાજ પર કે દેશ પર આગ વરસી રહી હોય એવા કસમયમાં પણ પ્રજાના હિતાર્થ, Page #46 -------------------------------------------------------------------------- ________________ જનતાના કલ્યાણા, સકલ સંધના ઉપકારા દેવાલયની ધનરાશિને એક પૈસે પણ ખર્ચ જે નાજાયજ મનાય છે તો એવા ધનની વૃદ્ધિ કરવી નકામી છે. વૃદ્ધિ તે એવા ધનની કરવી આવકારદાયક લેખાય કે જે પ્રજજીવનનાં વ્યાવહારિક અને ધાર્મિક અને અને વિણકર્તા હોય. જે ધન પ્રજાની અનુકમ્પામાં ઉપયુક્ત થઈ શકે તે ધનની વૃદ્ધિ કરવા સમુચિત છે. અને એમાં વધુ પુણ્ય છે એ સમજવું જોઈએ. જ્યાં સુધી દેવધનની મર્યાદા અતિસકી મનાતી રહે ત્યાં સુધી તે ધનના ભંડારે ખાલી પડયા રહેશે તોયે ડરવા જેવું નથી. સામાજિક ધનમાંથી ધર્મનાં ક્ષેત્રને પુષ્ટિ મળવાને પૂર્ણ અવકાશ છે. અત્યારે તે દેવધનના ભંડાર સરકારી લેનની દિશામાં ઠલવાય છે અને પછી તેને ઉપયોગ કતલખાનાં, કારખાનાં, લશ્કરી વ્યડ અને લડાઈ વગેરે મહાપાપનાં કામમાં થાય છે. દેવધનને આ ઉપગ ! એક મન્દિરનું ધન તેના કારભારીએ બીજા મન્દિરની ભીંત સમારવાને આપતાં આંચકે ખાય. અને જાણે તેિજ દેવધનના માલિક હોય એવું સ્વછન્દ વત્તન ચલાવે એ કેટલી દયામણી સ્થિતિ છે! પુણ્યના નામે એવું ધન વધવું અને એને સદુપયે શ ન થતાં. પ્રજાજનના કરાવમાં તે તદન નકામું રહેતાં બાહ્ય આડમ્બના ભપકા અપનાવવામાં અને બેટી કે બખેડા ચલાવવામાં કામ લાગે એવી સ્થિતિ આ યુગમાં હવે ન નભી શકે. દાનની દિશા સમજે. સમજી જાઓ કે શ્રાવક-શ્રાવિકા ધૂળ પર તમામ ક્ષેત્રને આધાર છે. તમામ ધર્મસંસ્થાઓ તેમના પર અવલખિત છે, તેમની પુષ્ટિ પર ઇતરની પુષ્ટિ છે. આજે તે વળ બેકારીથી, ઉદ્ય ગાના અભાવથી અને કેળવણીનાં સાધને નહિ મળવાથી સીદાતા જાય છે. તેમની પુષ્ટિમાં ધન ન વેરાય અને ભગવાનના અંગ પર લાખના દાગીના ચઢાવાય એ કેટલું અસમંજસ છે ? “ ભગવાન માલદાર અને ભગવાનના ભકત કગાલ ! કેવું વિચિત્ર ! પણ ભક્ત નહિ હોય તે ભગવાનને કણ પુજશે? ધાર્મિક વગર ધમ હોય ? લાંબી નજર કરતાં માલુમ પડશે કે, ત્યાં શ્રાવકનાં ઘર તારાજ થઈ ગયાં છે ત્યાં સારસંભાળ રાખનાર કોઈ ન હોવાથી દેશના પશુ-પંખીઓના આવાસ બની જઈ દુધી પર બની રહ્યા છે, ત્યાં ધાર્મિકાન જાગૃતિ ડન તે આ સ્થિતિ આવતે ? ત્યારે દાનની દિશા કઈ ? જેઓને પિતાની આ વિકાના પણ ફાંફાં છે તેઓ મન્દિરને શું સંભાળી શકશે ? એક-બે વખત જમણ પીરસી દેવાથી કંઈ સાધમિકનાં ઘર નથી બંધાઈ જતાં. સાધર્મિક વાત્સલ્ય તે સાધમિકેને તેમના જીવનનિર્વાહના રસ્તા સરળ કરી આપવામાં છે અને યોગ્ય કેળવણીના મા ગે ખુલા કરી સાધર્મિક બાળ-યુવકને વિદ્યાની લાઈન પર આગળ વધારવામાં છે. આ સમિવછલ છે. જમણવામાં કે નવકારસીઓમાં સાહમિવલ માનનારા આજે ભીંત ભૂલી રહ્યા છે. કરવા લાયક સૂઝતું નથી અને Page #47 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠege at ફિઝિશિકા આડે માગે પૈસાને ધુમાડે કરાય છે! પ્રજાને ભરખી રહેલી બેકારી, ગરીબાઈ અને અજ્ઞાન દશા તરફ આંખ મીચામણાં કરવાં બહુ મુખઈભરેલું છે. એમાં ધમ નથી, પણ ધમહ છે, શાસનની અગતિ છે. ફરીને કહું છું કે દાનની દિશા સમજે ! અને ઉપગી દિશામાં દાનને પ્રવાહ વહેવડાવી ધમ, સમાજ અને રાષ્ટ્રનું ભલું થાય અને એ રીતે શાસનને જયજયકાર થાય તેમ પ્રયત્ન કરે. ખશે દાનધમ સમજે અને વિશાળ દષ્ટિએ ઉદાર દયાનાં ઉપયુક્ત ઝરણું વહેવડાવી હજાર--લાખે દુઃખી હૃદયેના શુભ આશીર્વાદ મેળવે. એમાં જીવનનું કલ્યાણ છે. છે કમં પૂરાં થયાં. હવે વત્તમાન પરિસ્થિતિ પર પણ જરા કહી લઉં. આજે આપણું રાષ્ટ્રીય જીવન ગભીર સ્થિતિમાં છે. રાધમ તરીકે દરેક હિન્દીની ફરજ છે કે તેણે સ્વદેશી ભાવના પિષવી જોઈએ અને પિતાની જરૂરી યાત ઓછી કરી ચાલે ત્યાં સુધી દરેકે દરેક ચીજ સ્વદેશીજ વાપરવી જોઈએ. ખાસ કરી પરદેશી કાપડને સંપૂર્ણ ત્યાગ કરી શુદ્ધ ખાદીના પહેરવેશમાં પિતાને પવિત્ર દેશપ્રેમ પ્રકાશ જોઇએ. અહિંસાની દૃષ્ટિએ પણ પરદેશી કાપડ વાપરવાં ન ઘટે. જેની પાછળ લાખ જાનવરે કતલ થતાં હોય અને લાખ મણ ચરબીના વપરાશથી જે બનતું હોય તેવું નાપાક કપડું અહિંસાધમ કેમ વાપરી શકે. ડુંગળી ખાવામાં જે દેષ છે તેના કરતાં હજારગણું–લાખાણું-કરોડગણું-અનન્તગણું પાપ ચરબીવાળાં નાપાક કપડાં વાપરવામાં છે એ તમારે સમજી લેવું જોઈએ. પરદેશી કાપડે દેશના ધંધાનો નાશ કર્યો છે. પરદેશી કાપડ પાછળ દેશનું કરડેનું ધન પરદેશ ઘસડી જવામાં આવે છે. પરદેશી કાપડે દેશમાં બેકારી અને ભુખમરે વધા છે. એટલે જો તમે તમારા દેશનું હિત ચાહતા હે અને કરોડો દરિદ્રનારાયણનું ભલું ઈચ્છતા હો તે તમારા ઘરમાં કે તમારા અંગ પર પરદેશી કાપડનું એક ચીથરું પણ ન હોવું જોઈએ. એ દેશની ઘોર બીમારી છે. અતિવિશ્વમના રંગે દેશની દુર્દશા થઈ છે. અને એનું નિદાન વિદેશી દુષિત હવા છે. ભાન લાવનાર મહાત્મા પ્રગટ થયો છે. તેને સાંભળો ! જાગે! અને કર્તવ્યપરાયણ થાઓ ! સમગ્ર જગતમાં જીવનકલહ વ્યાપી રહ્યો છે. આ સંક્રાન્તિ-કાળ છે. સ્વાતન્ય મેળવવું હેય, કડે પાણીએ ખસ કાઢવી હોય તે ખાદીના પૂજારી બની જાઓ ! ખાદીમાં અનેક લાભ છે. ખાદીમાં સાદાઈ છે, સંયમ છે. ખાદીથી જરૂરીઆત ઓછી થઈ જાય, ખર્ચા ઘટી જાય, પૈસાને બચાવ થાય. ખાદીથી દેશના ગરીબેને રેજી મળે, તેમના ધંધા સજીવન થાય. ખાદીના ઉદ્યોગથી ભુખે રીબાતા દેશના કરોડો દુખિયા માણસે કેટલા ભેગા થઈ શકે. ખાદીની વપરાશ અને ભાવના વધતાં જીવન એની મેળે સાદુ Page #48 -------------------------------------------------------------------------- ________________ * ઈ અને સરંળ બની જાય. અને ઉંચ-નીચ બધાયમાં એકય અને સમાનતાની ભાવના જાગૃત થાય. આથી ગામડાં અને શહેર વચ્ચે પરસ્પરને લાભદાયક આર્થિક સમ્બન્ધ અને વ્યવહાર બંધાય. એકન્દર દેશની હાલત સુધારવા માટે ખાદીને ઉપયોગ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઘરે ઘરે રેટિયા જોઈએ. બે તોલા જેટલું પણ માણસ જ કાંતે તે વરસ-દહાડામાં અઢાર રતલ જેટલું કંતાવાથી પિતાનાં કપડાં તેમાંથી પૂરાં પાડી શકે. માણસને શ્રમ જોઈએ. રેટિયે સ્વાવલમ્બી જીવનનું નિર્દોષ સાધન છે. એ સનાતન ગૃહ-ઉદ્યોગેની મૂત્તિ દરેક હિન્દીના ઘરમાં પુનઃ પ્રતિષ્ઠિત થવી જોઈએ. એમાં અથલાભ છે, ધર્મલાભ છે અને દેશહિત છે. એમાં ગરીબોને અનુકપ્પાદાન છે. બહેને રેશમી સાડી કેમ પહેરી શકે? શભા અને સન્દર્ય તે શીલમાં છે. સર્વોત્તમ આભૂષણ શીલ છે. બારીક, ઝીણું અને ઉભટ કપડાંથી તે શીલ ખમાય. ખાદીથી અપાંગ બરાબર ઢકાય. રેશમમાં તે પાપ છે. લાખ કીડાઓની હિંસાથી તે બને છે. એટલે તે પહેરવા લાયક નથી. મદિરે અને ધર્મસ્થાનકમાં તે ખૂબ વપરાય છે. પણ તેની પાછળ ભારોભાર અજ્ઞાન ભર્યું છે. એ મેહજનિત મૂખ અને નાપાક આડમ્બર છે. એ ધર્મને નામે પાપને માગે પૈસાને ધુમાડો છે. એ પાપમાંથી બચી જઈએ. સાધુ-સોને એ ન આપીએ. પરદેશી કાપડ પણ, નાપાક કાપડ પણ ન આપીએ. તેમને અન્ન--પાણી અને વસ્ત્ર શુદ્ધજ કો. ડુંગળી ન ખપે તે નાપાક વસ્ત્ર કેમ અપે? તેમને ખાદી વહેરાવીએ. સાધુ તે ત્યાગી રહ્મા, એટલે તેમને ત્યાગ ગૃહસ્થો કરતાં ઉચો હવે જોઇએ. ગૃડ ખાદી પહેરી સાદાઈ અને ત્યાગની ભાવના પિશે તે સાધુ શું કામ ન પિશે ? સાધુને મલમલ, રેશમ આદિને ઉદુભટ વેષવિન્યાસ કેમ છે? ખાવામાં સંયમ, અને રસકસને ત્યાગ જોઈએ, તે પહેરવામાં સંયમ અને ત્યાગ ન જોઈએ ? ફૂલફટાક કપડાં પહેરી સાધુ પિતાને શણગાર સજવા માંગે છે શું ? સાધુ અન્ન-પાણી શુદ્ધ માંગી શકે, તેમ વ પણ શુદ્ધ માંગી શકે. અન્ન-પાણી કે અશુદ્ધ આપે તે સાધુ ન . તેમ વસ્ત્ર પણ કઈ અશુદ્ધ આપે તે સાધુ ન થે. ખપે તે વયે અને ખપે તે માંગે. ન ખપે તે ન ત્યે અને ન માંગે. સાધુઓધર્મગુરૂઓ અહિંસાધમને સમજી જાય અને પ્રજામાં રાષ્ટ્રધર્મની પ્રેરણાઓ ઉત્સાહથી રેડે તે દેશનું બહુ કલ્યાણ સધાય. ધમ ઉદ્યત પણ એમાં છે. [મહારાજશ્રીનું ભાષણ પૂરું થયા પછી પતિવર્ય શ્રી. બાલચન્દ્રાચાર્યજીએ મહારાજશ્રીના વ્યાખ્યાન પર સ્તુતિપૂર્ણ ઉદ્ગારે પ્રગટ કરી સભાજનને સામયિક સધ આપતાં અસરકારક વિવેચન કર્યું હતું.] Page #49 -------------------------------------------------------------------------- ________________ ન મહાવીરનું પ્રભુ જીવન અને ભકિતમાર્ગની દિશા. [મુંબઈ–કેટના વ્યાખ્યાનપીઠ પરથી ન્યાયવિશારદ ન્યાયતીર્થ શ્રીમદ્ ન્યાયવિજયજી મહારાજે ઉચ્ચારેલ પ્રવચન.] ભગવાન મહાવીરની ઐતિહાસિકતા આજે ભૂમંડળમાં કયા વિદ્વાનને સમજાવવી પડે તેમ છે? તેમના જીવનની શ્રેષ્ઠતાથી દુનિયાને કયે પ્રાચ્યતત્વવેત્તા અપરિચિત હશે? તેમની તીર્થકરતા એટલે? વિશ્વકલ્યાણ માટે પ્રાદુર્ભત થયેલી એક મહાન તેજોમય વિભૂતિ. આ વિભૂતિ પ્રાણી માત્રની અન્દર મજાદ છે. સંસાર એa તિરહિત દશાનું જ નામ છે. એનાં તિરાભાવક આવરણને ખસેડવામાંજ મહાવીરનું મહાવીરત્વ ગવાયું છે. સુમેરૂ મહીધરને લાથી આપણે તેમને ભગવાન નથી કહેતા. ઈન્દ્ર-ચન્દ્ર-નાગેન્દ્રોએ તેમને ચામર ઢળ્યા અને અસંખ્ય દેવતાઓએ મળી જન પ્રમાણ નાળચાવાળા હજારો-લાખે કળશ વડે તેમને ત્વવરાવ્યા, એથી આપણે તેમને “પ્રભુ નથી કહેતા. જુઓ! શ્રીસમન્તભદ્રાચાર્ય મહારાજ “આસ-મીમાંસાના પ્રારમ્ભમાં શું વદે છે – દેવતાઓનું આગમન, આકાશ-ગમન અને ચામરાદિ વિભૂતિએ તે માયાવી-ઈન્દ્રજાળીઓમાં પણ જોવાય છે. એથી તું અમારા “પ્રભુ” નથી. f Page #50 -------------------------------------------------------------------------- ________________ લાકાર ચમત્કારી વણને તે અન્ય તથેશ્વરેને અંગે પણ વર્ણવાયાં છે; પણ તે વનમાં જે તત્વ સુધી વકેની દષ્ટિ પહોંચી નથી, તે તત્વને સિદ્ધ કરવામાંજ મહાવીરની મહાવીરતા ઝળહુળી ઉઠે છે. તે તત્ત્વ છે રાગ-દ્વેષ ઉપર સપૂ વિજય. એટલાજ માટે તેઓ * અરિત ?કહેવાય છે. એટલાજ માટે તેઓ “જિન” તરીકે ઓળખાય છે. એમાં જ તેમની સાચી પ્રભુતા છે. પાંચ લાખ કે પાંચ કરોડને હંફાવવા કરતાં પાંચને હંફાવવાનું કામ બહુ વધારે દુષ્કર છે. એ પાંચ કેણ? જાણે છે? એ છે પાંચ ઇન્દ્રિય. મનને પરાજય થતાં ય મન સ્વાધીન થતાં સર્વ ઈન્દ્રિયો સ્વાયત્ત થઈ જાય છે, અને સેવ દેને ખખેરી શકાય છે. આત્મા ઉપર-- પિતાની જાત પર કાબુ મેળવાતાં સર્વ જીતી શકાય છે. નિસન્દહ, He alone is courageous, he alone is vigorous, he alone is learned and he alone is a sage or saint who gets mastery over his senses by curbing his mind. અર્થા–તે જ ધીર છે, તે જ વીર છે, તે જ વિદ્વાન છે અને તે જ સાચે સન્ત છે, કે જે પિતાના મનને વશમાં કરી પિતાની ઇન્દ્રિ પર કાબુ મેળવે છે. મહાવીરની વિચાર-ષ્ટિમાં સ્પષ્ટ ભાસ્યું હતું કે-આખા સંસારની બળતરાનું ઉદ્ગમ–સ્થાન કેવળ રાગ-દ્વેષજ છે. રાગ-દ્વજ એવા લૂંટારા છે કે જેઓ તમામ બુરાઈ અને પાપને પિતાની સાથે લઈને ફરે છે. ખરેખર, એ દારૂણ પિશાચના ભીષણ ઉપદ્રવથી આખુ જગતુ રે-કકળી રહ્યું છે. રાગદ્વેષની એ અનન્ત શક્તિ છે કે આત્મ-વિભૂતિ પર છવાયેલાં તમામ આવરણ ફિક્ત એમનાજ બળ પર ટકી રશાં છે. દુઃખ અને અજ્ઞાનની અસલ જડ રાગ-દ્વેષ સિવાય બીજી એકો નથી. આ શોધને પરિણામે “મૂર્વ નાસ્તિ કુતઃ શાખા' એ ન્યાય મુજબ રાગ-દ્વેષની જ હામે યુદ્ધ માંડવાને માવીરે નિશ્ચય કર્યો. રાજપાટ અને ભોગ-વિલાસને સર્વથા તિલાંજલિ આપી તેમણે સંન્યાસ લીધે. જે રાક્ષસોના ભયંકર હુમલાઓ સામે ભલભલા રોગીઓનાં પણ હાજા ગગડી ગયાં છે, તે રાગ-દ્વેષનું નિદર્જન કરવા મહાવીરે પૂર્ણ બળથી તપ સાધના શરૂ કરી. તેમના તમય જીવનમાં ઘણું ઘણાં કષ્ટ અને ઉપદ્રવો તેમના પર વરસ્યા, પણ રાગ-દ્વેષને હણવાની તેમની ધૂનમાં જરાય ફરક ન પડે. એ ધૂન તે કેવી ? Page #51 -------------------------------------------------------------------------- ________________ - રાગ-દ્વેષને હણી નાખવા પાછળ એ વીરે ખાવું મૂકી દીધું, પીવું મૂકી દીધું અને ઉંઘવું પણ તદ્દન છેડી દીધું. એમના સમયના બીજા તપસ્વીએ તે ત૫:પ્રવાસમાં થાકી ગયા, પણ આ વીરની તે ધીરજ જરાય ન ખુટી. બાર બાર વર્ષ આમ વીતી જતાં ત્યારે એ મહાત્માનું ધાર્યું પાર પડયું, ત્યારે તેમને નિરાંત વળી. રાગ-દ્વેષ વિપરાતાં આખું મહનીય, અને સાથે જ તમામ આવરણે તથા અન્તરાયે તત્કાળ સુકાઈ જઈ વિખરાઈ જાય છે. આમ વીતરાગ દશાએ પહોંચી મહાવીર પ્રભુ' બને છે. આ પ્રભુતા પૂર્ણ બ્રહ્મસ્વરૂપિણી છે, અનન્તમયી છે અને અખંડ સચ્ચિદાનન્દરૂપ છે. આ બધી જાજવલ્યમાન વિભૂતિઓ એ વીતરાગદશાની વિભૂતિઓ છે, આ સર્વ દેદીપ્યમાન ચૈતન્ય પ્રકાશ એ વીતરાગ દશાને પ્રકાશ છે. આ ઉપરથી તમે સમજી ગયા હશે કે મહાવીર આપણા શા કારણે પ્રભુ” છે. લોકોત્તર ચમત્કારકારી કાર્ય એક માત્ર રાગ-દ્વેષને પરાજય કરે એ છે. રાગ-દ્વેષના મહાસાગરને ઓળગી ગયેલે, સંસારમાં સહુથી મોટો વીર છે. એ વીરની આગળ દુનિયાના મોટામાં મોટા વીરે પણ પાણી ભરે છે. એ વીરનાં ચરણેની રજ માનવ-લોકના ચક્રવત્તીઓ, સ્વર્ગના સમ્રાટ અને પાતાલવાસી સરદારે, આખા સંસારના લીડરે અને સમગ્ર બ્રહ્માંડના નાયકે પિતાને માથે ચઢાવે છે. આ એ “વીર ' ની વીતરાગ દશાની પૂજા છે. આપણે પણ એ પ્રભુને વીતરાગ દશા મેળવવા માટે જ પૂજીએ છીએ. એ પ્રભુને આપણું નમન-વન્દન-પૂજન જે ઐલેકિક ફળ માટે હેય, સાંસારિક લાભ માટે હોય. તેય ભક્તિને પ્રભાવ એ છે કે અન્તરાના પડદા ચિરાઈ જતાં અભીષ્ટ ફળ સાંપડે. કિન્તુ આવી મને વૃત્તિ કનિષ્ઠ ગણાય. આપણે પ્રભુને વન્દન કરવા જઈએ છીએ એને ખરે હેતુ આપણા દેનું પ્રક્ષાલન કરવાનું છે અને પ્રભુની ગુણરાશિનું ચિન્તન કરી તેમાંથી યથાશક્તિ ગુણ ગ્રહણ કરવા પ્રયાસ કરવાનું છે. પ્રભુદર્શનને ઉદ્દેશ છવન-- શદ્ધિ કરવી ય આત્મશક્તિ મેળવવી એ છે. રાગ-દ્વેષના ભયંકર ભડકાઓથી બન્યા-અળ્યા આત્માઓને આત્મશક્તિ મેળવવાનું સાધન વીતરાગ-શરણ સિવાય બીજી એકે નથી. વીતરાગ પ્રભુની શાન્ત મુદ્રાનું દશન તેના અનેક ગુણનું આપણને કમરણ કરાવે છે, તેના પ્રત્યે ભક્તિ જગાડે છે, તેના મહાન્ આદર્શ પ્રત્યે શ્રદ્ધા ઉપજાવે છે, તેના શાસન-પંથે ચાલવા ઉત્સાહ પ્રગટાવે છે અને અન્તઃકરણમાં એક સુન્દર આનન્દ રેડે છે. પ્રભુની શાન્ત મુદ્રા નિહાળતાં આપણને અનેકાનેક ઉચ્ચ Page #52 -------------------------------------------------------------------------- ________________ કર ભાવનાઓ પુરી આવે છે, અને આપણા અધઃપતિત જીવન માટે આપણા હૃદયમાં ખેદ ઉત્પન્ન થાય છે. આપશે દર્શન કરવા જઇએ છીએ ધ્યાનસ્થ વીતરાગની શાન્ત આકૃતિનાં; આપણે સ્મરણુ કરવા જઈએ છીએ તે પ્રભુના ઉચ્ચ ગુણાનાં; આપણે લેવા જઈએ છીએ તે પ્રભુના ચરણે તેમની ગુણ-વિભૂતિના થોડા--ઘણા અંશે. આ તેમની દશન-વિધેિ છે. આ વિધિમાં તેમનાં પ્રશમાદિ, ક્ષમાદિ, વૈરાગ્યાદિ, ધૈર્યાદિ અને જ્ઞાનાદિ ગુણ્ણાનાં ચિન્તન-સ્મરણ-સ્તવન સમાચાં છે. તેમના આ ગુણાનાં ગાન–તાન અને ભજનાના નાદ અન્તર્નાદ પ્રગટાવી મને મળને ક્ષીણુ કરે છે. પ્રભુની આ ઉપાસના આત્મ--પ્રસાદરૂપ પ્રસાદી મેળવવાને ધેરી માગ છે. સાચેજ આપણે ભગવાનના માથાના મુગટ જેવા નથી જતા; આપણે તેમની લાખેણી ” આંગીનાં દશ ́ન કરવા નથી જતા; આપણે તેમનાં ઘરેણાં કે દાગીના નિહુાળવા નથી જતા. નિ:સન્દેહ, એ આપણા દનના વિષય છે જ નહિ. ભગવાનને માથે મુગટ હોય કે ન હોય, આંગી કે અલ કારેની સજાવટ હોય કે ન હેાય, એની સાથે ઉપાસનાને કઇએ. મતલબ નથી. એ ઉપાસનાના વિષયજ નથી. ઉપાસનાનું સ્થાન એક માત્ર પરમધ્યાનસ્થ ગુણતરગિત શાન્ત આકૃતિ છે. એજ માત્ર આપણી ચિન્તાના વિષય છે, એજ માત્ર આપણું સ્મરણીય તત્ત્વ છે, એજ માત્ર આપણું ધ્યેય-આલમ્બન છે. 46 આ વસ્તુ સમજી જઈએ તે સાચા ભક્તિલાભ સંધાય અને દેરાસરનાં સ્થાન જે અભયના પાઠ ભણાવવા યેાાયલાં છતાં આજે એક પ્રકારે સભય અની ગયાં છે તેની પણુ દશા સુધરે અને દેરાસરોની ધનરાશિ, જે વ્યવસ્થિત સદુપયોગ ન થવાના પરિણામે વેડફાય છે અને જેના ચગ્ય લાભ સમાજ કે શાસનને પહેાંચતા નથી, તેની દશા પણ સુધરી જાય. નાાં ભરી રાખવા કરતાં અને લેન વગેરેના માગે. “લાખના ખાર હજાર ” કરવા કરતાં તથા સરકાર જેવાના હાથે માઢુંસામય પાપનાં કામેામાં પૈસા પડવા કરતાં સમાજ અને શાસનનું ર્હુિત થાય તેવા ચેાગ્ય રસ્તે તે ( ચૈત્ય-) ધનના ઉપયોગ કરાય તે કેવુ સારૂં ! “ સાંજવત માન ' તા. ૨૨-૮-૩૧. []<& Page #53 -------------------------------------------------------------------------- ________________ **** ******* ******** આપણી ઉન્નતનો માર્ગ. ********** વિદ્યા. અળ, સંચમ અને યાદના દા મા ન્યાયવિશારદન્યાયતીથ' શ્રીમાન્ ન્યાયવિજયજી મહેારાજે સી. પી. ટેન્ક હીરાભાગના હાલમાં શિનવાર તા. ૫ મીએ આપેલું નીચલું ભાષણુ પ્રગટ કરવાની અમને એતેમાસ કરવામાં આવી છે: દૂક આત્મા પાતાની ઉન્નતિ ઇચ્છે છે. કોઈ પણ આત્મા કત્તબ્યાનું પાલન કર્યાં વગર પેાતાની ઉન્નતિ ન સાધી શકે. ઉન્નતિની ચાવી એક માત્ર કત્તાની સાધના છે. સ્વઉન્નતિ વગર ન સામાજિક ઉન્નતિ સાધ્ય છે, ન રાષ્ટ્રીય ઉન્નતિ શક્ય છે. ઉન્નતિના પાયે માંડવામાં વિદ્યાની જરૂરીયાત છે. સાચું સાન ઉન્નતિના મૂલાધાર છે. સદૃવિદ્યા વગર જીવન અન્ધકારમય હાઇ નરકમય બને છે. આજની સરકારી નિશાળમાં અપાતી કેળવણી બહુ ટિપૂર્ણ છે. આ કૃષિત કેળવણી ભારતીય માળકના મગજને બગાડે છે, તેમના મગજમાં ખરાબ સંસ્કાર ભરે છે, અને આગળ વધીને કહુ તો તેમના જીવનમાં એક જાતનું વિષ રેડ છે. “ સા વિદ્યા યા વિમુક્તયે. ” વિદ્યા તે છે જે અન્યનાથી છોડાવે. વિદ્યા તે છે જેનાથી જીવનનેા વિકાસ થાય. વિદ્યા છે જેનાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ ખોલે. અને વિદ્યા તે છે જે આ લેકમાં અને પરલેાકમાં આત્મકલ્યાણુના માર્ગ સરળ કરી આપે. આ વિદ્યા છે. આ પ્રકારની વિદ્યાનાં આશ્રમે સ્થળે સ્થળે ઉઘાડવાં જોઈએ. ભારત ની ઉન્નતિ ભારતના ખળકાને તૈયાર કરવામાં છે. અને એ દિશામાં મ્હોટા પાયા પર મહાન પ્રયત્નો પ્રાર’ભવાની જરૂર છે. આપણા દેશ આજે Page #54 -------------------------------------------------------------------------- ________________ પરાધીન છે, ગુલામી દશા ભેગવે છેદેશની ગુલામીનાં અન્યને તેડવા માટે વિવેકબુદ્ધિને પ્રયોગ કરવામાં લાગી જવું એ આજની મહાન વિદ્યા છે. આધુનિક રાષ્ટ્રીય પરિસ્થિતિની નજર વિચારતાં સમજી શકાય છે કે, ખરી પ્રજાકીય કેળવણી કેવળ અક્ષરજ્ઞાનમાં નથી, પણ ચારિત્રમાં અને હાથપગના ઉદ્યોગમાં છે—જાતમહેનતમાં છે. એ સી ટકાથી વધારે ખેડુતે અને દશ ટકા ઉધોગ કરનારાઓની વસ્તીવાળા દેશમાં ફક્ત અક્ષરવિષયક કેળવણી આપવી અને બાળક-બાળકાઓને તેમના ભાવી જીવનમાં હાથ-મહેનતના કામ માટે નાવાચક બનાવી મૂકવા એ એક ગુન્હો છે. વિદ્યા સાથે વ્યાયામ-શિક્ષણની પણ અગત્ય છે. વ્યાયામદ્વારા શારીરિક અને માનસિક બેઉ બળ મેળવાય છે. વ્યાયામ અને બલ-પ્રયોગથી માશુસ પિતાની શક્તિને ખિલવી શકે છે. બળ અને તન્દુરસ્તી જીવનવિકાસના માર્ગમાં મહત્વભર્યો ભાગ ભજવે છે. મુડદાલ શરીરમાં રહેલું મન પણ મુડદાલ હેય છે. સંસારને નિયમ છે કે બલવાનું જાતિજ વિશ્વના સમૃદ્ધ મંડપમાં ટકી શકે છે. માયકાંગલાઓ માટે ગુલામીજ સરજાયેલી હોય છે. આજે કેવી સ્થિતિ છે? તમારાં દેવળો પર તેફાની ગુંડાએ ચઢી આવે તે તમે મુઠ્ઠીઓ વાળી ભાગી જવાના ! પછી છે તમારી ભગવાનની મૂત્તિઓના કકડા થાય! આ તમારી મૂર્તિપૂજા ને ! મૂર્તિપૂજા શા સારૂ કરે છે? ખબર છે? જેની મૂત્તિ પૂજવામાં આવે છે તે મહાન આત્મા મેળવવા માટે મૂર્તિ-પૂજન છે. એ આત્મા બળ વગર મેળવાશે વારૂ? ઉપનિષદ શું કહે છે? જાણે છે? ઉપનિષદ્ ચોખું કહે છે કે, “ નાયમાત્મા બલિહીને લભ્ય .” અર્થાત નબળા આત્માને પામી શક્તા નથી. “બલમૂલ હિ છતિમ ” એ અનુભવીનું જીવન-સૂત્ર છે અને તે બળને કેવતને જીવનના મૂલાધાર તરીકે ઠરાવે છે. જમાને નથી જોતા? વાતાવરણ કેવું છે? તમારે જીવું હેય, કીડાની જેમ નહિ, પણ મરદની જેમ, તે તમારા સન્તાનને બળવાનું અને બહાર બનાવવા પ્રયત્ન કરે ! તમારી એકાદને “ ત્રિયાઃ શસ્ત્ર પાણયઃ” ના વીરપાઠ ભણુ ! સમજી જાઓ કે વિદ્યા અને વીરતા ખિલવ્યા વગર હરગિઝ ઉન્નતિ નથી. જે સમાજમાં સમયજ્ઞાન, કન્તવ્યશિક્ષા અને શૌર્યની તાલીમ નહિ આપવામાં આવે તે સમાજને સહુથી નીચે તળીયે બેસવાનો વખત આવશે! Page #55 -------------------------------------------------------------------------- ________________ આત્મરક્ષણ કરવાની પણ જેમનામાં તાકાત નથી, ભયમાં મંકાયલાં : પિતાનાં બૈરાં-છોકરાંની સંભાળ લેવા જેટલી પણ જેમનામાં હિમ્મત નથી, એવા, બીજાની ગુલામી શોધતા ફરનારા નામને ધરતીને કયે ખુણે સંઘરવાને હતો? જે નબળા અને શક્તિહીન હોય, જે બીકણ અને કાયર હેય, તે પરની દયા શું કરી શકશે? તે બીજાને આફતમાંથી શું બચાવી શકશે? તે બીજાના ભલા માટે, બીજાનું રક્ષણ કરવા માટે શું કામ ફેરવી શકશે? એ તે પિતાની આંખ સામે અત્યાચારના ભાગ થઈ પડતા માણસને તડ મેટે ઉભે ઉભે ટગમગ જોયા કરશે. તેનાથી બીજું શું વળવાનું? એ જીવી પણ ન જાણે અને મરી પણ ન જાણે. પણ એવા પ્રસંગે જે બળવાન અને બહાદૂર ઉભું હશે તે તે આફતમાં આવી પડેલાઓને ઉગારી લેવા પોતાની શક્તિ ફેરવશે. આ ઉપરથી શું સમજાય છે? દયા ધમ કોણ બજાવી શકે? નિશ્ચિત વાત છે કે શક્તિ વગરના અને દુર્બળ મનના માણસો ધર્મ-સાધન માટે નાલાયક છે. તેઓ અહિંસા, સત્ય કે બ્રહ્મચર્ય નથી સાધી શકતા. શક્તિશાલી હશે તે પિતાના ઘર પર ગુંડાઓને હમલે થતાં યા પિતાની આરત પર બદમાશે કૂદી પડતાં તે ગુંડાઓ અને તે બદમાશાને મારી ભગાડશે અને પિતાની તથા પિતાના ઘરની રક્ષા કરશે અને પિતાની સ્ત્રીની જીતને બચાવશે. પણ પિતે જે માયકાંગલે હશે, તે પિતાની, પિતાના ઘરની અને પિતાની સ્ત્રીની કેટલી દુર્દશા કરી મૂકશે? બલવાનું વિરેજ પિતાના દેશ પર હુમલો કરવા દોડી આવતા હુલડખેને મારી ભગાવશે, તેઓ જ ધર્મ-સંસ્થાઓ ઉપર ત્રાપ મારતા વિધમીઓને હાંકી કહાડશે અને તેઓ જ દેશનું અને ધર્મનું રક્ષણ કરી શકશે. તે જ ઉન્નત મસ્તકે સંસારની સપાટી પર નિર્ભયપણે સ્વાધીનતાપૂર્વક વિચરણ કરી શકશે. પણ બળ અને શક્તિને મૂલાધાર બ્રહ્મચર્ય અને સંયમ છે. તે વગર જીવનને વિકાસ નથી. તમે તમારાં બાળક-બાળિકાઓને બચપણથી બ્રહ્નચર્ય અને સંયમના પાઠ ભણાવો. બચપણથી તેમના જીવન પર નૈતિક સંસ્કાર પાડવાની કાળજી રાખે. એગ્ય ઉમ્મરે લગ્ન-સંસ્થામાં જોડાયા પછી પણ જેમ બ્રહ્મચર્ય વધુ પળાય તેમ વર્તવાની જરૂર છે. બ્રહ્મચર્ય એ જીવનને દીવે છે. આત્માની રેશની છે, મુક્તિનું દ્વાર છે. બ્રહ્મચર્યને અપાર મહિમા છે. એ ઇશ્વરીય તેજ છે. એ જીવનની જીત છે. પણ બ્રાચર્યની શિક્ષા કોણ આપે ? આપણે શું જોઈએ છીએ? બાળકોની અન્દર આજે તે હાની ઉમ્મરમાંથી જ ખરાબ સંસ્કાર અને કુટેવ પડવી શરૂ થાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ કો -અખાપાને પોતાના બાળકોના જીવનસુધાર તરફ ધ્યાન આપવાની નવરાશ કયાં છે? ઘરની અજ્ઞાન દશા, ગલી-શેરી-મહેલ્લા-બજારની વિષમ પરિસ્થિતિ, સ્કુલ અને કેલેજોનાં મલિન વાતાવરણ અને સત્સંગને અભાવ તથા સદુપદેશ અને સુશિક્ષણની ખામી, આથી આજની ઉછરતી પ્રજા પેટે રસ્તે ઝટ દેરવાઈ જાય છે. નાટક, હોટલ અને સિનેમાના શોખ તેમને ખુવાર કરી રહ્યા છે. શૃંગારિક વાચન તેમનું ન ચુસી રહ્યું છે. અધિકાંશ - છેલછબીલા બની વિષયવિલાસ શોધતા ફરે છે. જમાનાને ભપકે ઉપરથી ફક્કડ દેખાય છે, અને અન્દરખાને બ્રહ્મચર્ય પર ભારે કાપ મૂકાઈ રહ્યા છે. આ સ્થિતિ હોય ત્યાં ઉન્નતિને રસ્તે કયાં? તમારે સ્વાદેન્દ્રિય પર કાબુ રાખવો જોઈએ. ખાવા, પીવા તથા પહેરવામાં સંયમ રાખવો જોઈએ. દરેક વત્તન-પ્રવર્તાનમાં સંયમ તથા વિવેકની જરૂર છે. વસ્ત્ર-પરિધાનમાં સંયમ રાખી પરદેશી કાપડનો ત્યાગ કરવો જોઈએ માણસ જરૂરીયાત વધારી અને વધારે ખરચા રાખી હાથે કરીને દુઃખને નેતરે છે. એટલે ખર્ચે વધારે તેટલી ઉપાધિ વધારે અને તેટલું પાપ વધારે. સાદાઈમાં સુખ અને શાતિ સમજાય તે ઘણી ઉપાધિ ઓછી થઈ જાય. વધારે ખર્ચો રાખીને, મોજશોખમાં પૈસા વેડફને અને બહુ સંગ્રહશીલ બનીને આપણે પાકેશીને દુઃખમાં નાંખીએ છીએ. એથી બીજાએને પિતાના જીવનનિર્વાહની મુશીબત પડે છે. એથી દેશમાં ગરીબાઈ અને ભૂખમ વધે છે. એથી વિષમતા વધે છે. એથી પાપ વધે છે. આમ, પાપનો પરમ્પરા પ્રસરતાં પ્રજામાં અશાતિની ઉબણ આગ ફાટી નિકળે છે. માણસને જોઇએ છે ખાવાને ધન અને પહેરવાને કપડાં. એટલું તે સંયમી, સન્તષી અને પરિશ્રમી આસાનીથી મેળવી શકે. પણ તમે તે પિટ નહિ, પણ પેટી અને પટારા ભરવા વળખાં મારે છે ! એની આ હાળી છે ! પરદેશીના મેહમાં જઈને તમે કરોડોની રોજી પર છુરી ફેરવી છે. અને એના પરિણામે દેશ દિવસે દિવસે ભિખારી થઈ રહ્યો છે. આ દેશમાં અનાજ અને કપાસ જરૂરિયાત કરતાં વધારે પાકે છે. આખે દેશ તૃપ્ત થાય તે ઉપરાંત પણ પરદેશ મોકલવા જેટલું વધે છે. છતાં આપણે શું જોઈએ છીએ? દેશમાં લાખ કુટુંબ એવાં દુઃખી છે કે જેમને પેટ પુરતું ખાવાને અન્ન મળતું નથી અને અંગ ઢાંકવાને કપડાં મળતાં નથી. કેટલી કંગાલ હાલત! છે પણ એનું ઔષધ એક સ્વદેશી છે. એક પરદેશી કાપડને બહિષ્કાર પણ જે આખા હિન્દમાં બરાબર થાય તે એટલુંયે દેશની આબાદી માટે ઓછું નથી. દેશના કાપડીયાઓમાં દેશભક્તિ વસવી જોઇએ. તેલમાં તણાઈ Page #57 -------------------------------------------------------------------------- ________________ તેઓ ઉજ્જુ મારે છે. મને યાદ આવે છે કે- દિલ્લીમાં એક વખત જ્યારે સખ્ત પિકેટિગને પરિણામે ત્યાંના કાપડીયા ખજુ વ્યાકુળ થઇ ગયા હતા, ત્યારે તેમનુ ડેપ્યુટેશન અલ્હાબાદ સ્વ॰ પરિત મેાતીલાલજી પાસે ગયું હતું તેમની ફરિયાદો પડિતજીએ ધીરજથી સાંભળી. પછી તેમને એટલા રજ થયે કે, તેમણે તે કાપડીયાને કહ્યું કે, દિલ્હીના કોઇ ભાગમાં તમામ પરદેશી કાપડ એકઠું કરે, સ્વેટે ઢગ બનાવા અને તે ઉપર અને બેસાડે, પછી તેને સળગાવી મૂકે, કે જેથી સ્વયંસેવકોને તમારી દુકાને પર પિકેટિંગ કરવાનું કષ્ટ ઉઠાવવુ ન પડે! અને મને તમારી દેશદ્રાહી ફિરયાદે। સાંભળવી ન પડે ! ભાઇઓ ને મ્હેના ! ઉન્નતિને મા સમજી જા! તમે બધાએ શુદ્ધ ખાદીને અપનાવે ! દરેકના ઘરમાં શિયા જોઇએ. માજ-મજામાં, હરવા-ફરવામાં, સૈર-સપાટા કરવામાં અને ગામ-ગપાટા હાંકવામાં તમારે કેટલેય વખત બરબાદ જતા હશે. તે રાજ થા ખત રૂડિયાને આપે તે કેવુ સારૂ...! એમાં લાભ છે, ટિયાને અપનાવી ખાદીને ઉપયેગ કરવામાં યાધમ', અનુકમ્પાધમ અને પરોપકાર--ધમ બજાવાય છે. એ મહાન પુણ્યનુ કામ છે. એમાં “ વાયુકાયની વિરાધના ” બતાવી લેાકેાને ભ્રમિત કરવા એ મહામૂખ અને ઉદ્ધત આચરણ છે. રાષ્ટ્રધમ એટલે લેાકેાપકારધ. અને લોકોપકાર ધર્મી દુનિયાનાં ધર્મશાસ્ત્રમાં મુખ્ય સ્થાન ભોગવે છે. દેશની આબાદીમાં ધર્માંની આબાદી સમજી રાષ્ટ્રહિતના કાર્યોંમાં તમારી યાગ આપે અને જીવનનુ' શ્રેય સાધે. [એ પછી મહારાજશ્રીએ સ*ગડન-બળતરફ જનતાનુ ધ્યાન ખે`ચી દૂ અને પાણીનો કિસ્સો રજુ કર્યાં હતા અને તેની સાથેજ વ્યાખ્યાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. “ મુંબઈ સમાચાર ' તા. ૧૧-૭-૩૧. जनसेवाकृते येन નાભાગ: સમ વતઃ । असौ मनुष्यरूपेण पशु तोऽप्यल्पजीवनः ॥ શ્રી. જન-સેવા માટે જેણે પેાતાના આત્મભાગ આપ્યા નથી, તે માણસના રૂપમાં જાનવર કરતાં પણ હલકા છે, ન્યાયવિજયજી. Page #58 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર સ્વામીનું અને કોન–ન. એ મહાન પ્રભુની ધર્મપદ્ધતિનું વિશાળ પ્રદર્શન. મહાવીરનું શાસન એટલે અનેકાન્ત-દર્શન. ત્યાં એકાન્તને કદાચ હોય ત્યાં મહાવીરનું શાસન જ નથી. મહાન્ તપશ્ચર્યા પછી મહાવીરને જે સત્ય પ્રગટ થયું છે તેમાં અનેકાન્ત-દષ્ટિને પ્રકાશ પૂર્ણરૂપે ઝગમગે છે. જગત્ પર એ મહાન દષ્ટિને પ્રકાશ મહાવીરે બહુ સરસ રેડે છે. એના માલિક પ્રવચનમાં એ સિદ્ધાન્તની ત ખૂબજ ઝળહળી રહી છે. છતાંય એના પૂજારીઓ આજે એને નિહાળવામાં પણ અસમર્થ થઈ પડ્યા છે. એના કહેવાતા પ્રવચનધની મદશા પર પણ એકાન્તમતનાં પડળ ચઢી ગયાં હોય એમ એમની કાર્યવાહી પરથી લેવામાં આવે છે. જે અનેકાન્તદર્શન જગતની અશાન્તિને દૂર કરવા માટે મહાવીરે પ્રકાર્યું હતું, જે અનેકાન્ત દર્શન જગતમાં મૈત્રીભાવની ભાવનાને બદ્ધમૂળ કરવા માટે મહાવીરે પ્રરૂપ્યું હતું, તે અનેકાન્તદર્શન પર આજે જાણે સમાજમાં હેટ પડદો પડી ગયું ન હોય એવું સખેદ જોવામાં આવે છે. અનેકાન-દર્શનની મહત્તા અને ઉપગિતા બતાવતાં મેં મારા જેનદશન” માં લખ્યું છે કે Page #59 -------------------------------------------------------------------------- ________________ * ભિન્ન ભિન્ન દૃષ્ટિ પર ઘડાયલા વસ્તુ જુદા અભિપ્રાય જેને “નય કહેવામાં આવે છે, પિતાના પ્રદેશ પુરતા સત્ય છે. એટલે નયવાદ એ આંશિક, આપિક્ષિક સત્યવાદ છે. જુદા જુદા દૃષ્ટિકોણને અવલબી જુદી જુદી વિચાર સરણીઓ ઘડાય છે. સંસ્કારી દૃષ્ટિ જુદા જુદા વિચારે પાછળ તેના આધારરૂપ જે જુદા જુદા દૃષ્ટિબિન્દુઓ હોય છે તેને તપાસે છે. અને એમ કરી મેળ સાધે છે. નયવાદની સરણી સમન્વય કરવા માગે છે. અપેક્ષા સમજાય તે સમન્વય થાય અને વિખવાદ મટી જાય. નયવાદ વિચાર--ષ્ટિમાં સુન્દર અજન પૂરવાનું કામ કરે છે. એ અંજનથી દષ્ટિનું વૈષમ્ય ટળી જાય છે. આ રીતે નયવાર મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હૃદયને ઉદાર બનાવી મિત્રભાવને રસ્તે તેમને સરળ કરી આપે છે. આમ, જીવન કલા શમાવવામાં અને જીવનવિકાસને માર્ગ સરળ કરી આપવામાં નયવાદ સંસ્કારી જીવનનું સમર્થન અંગ છે. એ દૃષ્ટિ-વૈભવ વ્યવહારૂ પણ છે અને આખ્યાત્મિક પણ છે. એને વ્યવહારૂ જગને કુનેહબાજ પણ સમજે અને મેક્ષમાગને પ્રવાસી પણ સમજે. નયવાદના વિમળ જળથી દષ્ટિનું પ્રક્ષાલન થતાં રાગદ્વેષને પ્રચાર બંધ પડી જાય છે. એટલે ચિત્તની શુદ્ધિ થતાં આત્મસમાધિને માગ સુલભ થઇ જાય છે.” “વિચારોની અથડામણને લીધે ત્યારે પ્રજાનાં માનસ મુખ્ય બને છે અને વાતાવરણ અશાન્ત બને છે ત્યારે તત્ત્વદશીએ પ્રજાની સામે યાદ્વાદ” નો પ્રકાશ ધરે છે અને વસ્તુસ્થિતિને જુદી જુદી દષ્ટિએ અનેક રીતે તપાસી સમન્વય કરવાને માગ સમજાવે છે. સ્યાદ્વાદને સિદ્ધાન્ત આ રીતે અવકનદષ્ટિને વિશાળ બનાવે છે અને સંકુચિત દૃષ્ટિથી ઉત્પન્ન થનારા કેલાને શમાવે છે. આમ, રાગ-દ્વેષના ભડકા શમાવી જનતામાં મિત્રભાવ રેડવામાં આાવાદની ઉપયોગિતા છે. જૈન ઉપદેશનું રહસ્ય એક જ છે અને તે રાગ-દ્વેષની નિવૃત્તિમાં છે. " * આ ય આજના જૈન ગુરૂઓના જીવનમાં કેટલું રમી રહ્યું છે ! જે ગુરૂઓનાં પનોતાં પગલાં ઠેર ઠેર ઝઘડાની લ્હાય સળગાવી મૂકે, જેમની કજીઆર મનોદશામાંથી નિકળતાં એકાન્ત-મૂઢ પ્રવચને ભોળી પ્રજાને ઉશકેરી મૂકે અને એવા ભેળાઓને હથિયાર બનાવી જેઓ સામા વગરને ગાળે ભાંડવામાં અને ધર્મમાગના એક પરથીડા ફક્ત પિતાને જ માનવામનાવવામાં અને પિતાને નો વારો વધારવાનું જોર બતાવવામાં બહાદૂરી માને, તેમનાથી અનેકાન્ત--દર્શનને મહિમા પ્રસરવાની આશા શી રીતે રાખી શકાય ? Page #60 -------------------------------------------------------------------------- ________________ છે કાગ્રહના પર અધારામાં આથડતા અને ઈષ્યા-દ્વેષની ભઠ્ઠીમાં સેકાતા - સાધુએ પિતેજ દુગતિમાં ધસી રહ્યા હોય તે બીજાનું શું ભલું કરી શકવાના હતા? એવા કમનશીબ ગુરૂએ હેય એ કરતાં ન હોય તે સારૂ. દરેક સમજદાર આજે ચખું જોઈ રહ્યા છે કે, આજના સમાજમાં ચાલી રહેલા ધાર્મિક ઝઘડાઓનું મૂલોમ-સ્થાન સાધુઓ છે. તેમના કલુષિત વત્તન-પ્રવત્તનમાંથી કલહની આગ ભભૂકે છે. તેમના કોઠામાં સળગી રહેલી વૈર-વિરોધની ભઠ્ઠી સમાજને ઝઘડાની કહાયમાં લપેટી રહી છે. તેમનામાં સમન્વયવાદને અભ્યાસ હોત તે સમાજમાં આ બખેડા કેમ ઉભા થત! સમન્વય, અવિરોધ, સાધન અને ફળ એ ક્રમ છે. જ્યાં સમન્વય-ષ્ટિ છે, ત્યાં સ્યાદ્વાદ છે. અને ત્યાં વિધવૃત્તિ શમી જાય છે. એટલે પછી સાધનમાર્ગ સાંપડે જ અને ફળ પણ મેળવાયજ. દુનિયાના આધ્યાત્મિક દર્દનું મુખ્ય નિદાન મહાવીરને એકાન્ત દષ્ટિ”... ની વિષમતામાં જણાયું અને તેના વિદ્યારણ તરફ તે મહદ્ આત્માની પ્રવૃત્તિઓ જગતનું પરમ હિત સાધ્યું છે. “એકાન્ત” ની બીમારીમાં સબડતી દુનિયા પાસે તે મહાપુરૂષે “અનેકાન્ત” ની ઔષધિ મકી. એ મહાન તત્વવાદ એકાંગી દષ્ટિબિન્દુ પર રચાયેલા પ્રવામાં ખળભળાટ મચાવે છે, જમ્બર ક્રાતિ ઉત્પન્ન કરે છે. “અનેકાન્ત” ના ઉજજવળ સિધાંન્તની સામે એકાંગી પ્રવાદે. બધા ફિક્કા પડી જાય છે. મહાવીરને અનેકાન્તવાદ જેને સામ્યવાદનું શિક્ષણ આપે છે. અનેકાન્તવાદના ઉદભવ સાથે સામ્યવાદને સમ્બન્ધ વિચારવા જે છે. “અનેકાન્ત”ને પાઠ જગતની ભિન્ન ભિન્ન જણાતી વિચાર સરણીઓને ભિન્ન ભિન્ન અપેક્ષાદષ્ટિએ સમન્વયના ધરણું પર વિચારવાનું શિખવે છે. આ શિક્ષણ જગતના કલહકલાહલને શમાવવામાં અને રાગહેવની બળતરાને ઠારવામાં મહાન ઉપયેગી નિવડે છે. સ્યાદ્વાદની પાછળ આ સામ્યવાદનું રહસ્ય છે. સ્યાદ્વાદના અભ્યાસપાઠમાં અપેક્ષાવાદ અને સમન્વયવાદનું જ વિવેચન છે. અને એમાંથી સામ્યવાદનું સુન્દર પરિણામ નિપજે છે. એટલે એ ત્રણે (અપેક્ષાવાદ, સમન્વયવાદ અને સામ્યવાદ) સ્યાદ્વાદ ચા અનેકાન્તવાદનાં નામાન્તર થઈ પડયાં છે. જગન્ના છુટા છુટા વિશૃંખલ વિચારસૂને રીતસર સુયોજિત કરી, સમવયષ્ટિએ સંગઠિત કરી તે બધાને અંગે ચાલતી તકરારને હલવવી અને પ્રજાનાં ઉકળતાં માનસ પર શાન્ત રસનું સિંચન કરવું એ અનેકાન્તવાદને સિદ્ધાન્ત પાઠ અને પ્રજનપાઠ છે. મહાવીરને આ પદાર્થપાઠ કેટલો મહત્ત્વપૂર્ણ છે એ આજના અપભ્યાસી અને દુરાગ્રહો ગુરૂઓ કયારે Page #61 -------------------------------------------------------------------------- ________________ સમજતા થશે? કયારે તેઓ એ મહાન પાઠને હૃદયંગમ કરી પ્રજાના ઉકળાટ પર શાન્ત-સુધાની રસધાર વરસાવશે ? જગતને શાન્તિને મન્ન સુણાવતાં મહાવીર સ્પષ્ટ વદે છે: પુરિસા ! સમેવ સમભિજાણહિ! સચ્ચસ્સ આણાએ સે ઉદ્રિએ મહાવી માર તરઈ. ” અર્થાત્ હે મનુ ! સત્યને બરાબર સમજે ! સત્યની આજ્ઞા પર ખડે થનાર મેધાવી મૃત્યુને તરી જાય છે. (આચારાંગ) કોઇની સાથે પણ વિરોધભાવ ન કરવા માટે ભગવાન ફરમાવે છે કે – પભૂદેસે નિરાકિસ્યા ન વિરુજજ કેણઈ, મણુસા વયસા ચેવ કાયસ ચેવ અંત. * અર્થાત–મનથી, વાણીથી, કાયથી કદી કઈ ઉપર દ્વેષ કરીશ માં, વિરોધ કરીશ માં. (સૂત્રકુનાંગ.) ભગવાનનું અનેકાન્તવાદી શાસન એકલા એવામાં જ મુક્તિ બતાવતું નથી. પણ “પન્નવણુ” વગેરે પ્રવચનોમાં ભગવાનની આજ્ઞાનું પ્રવચન એટલું વિશાળ ઝળકે છે કે કઈ પણ દશનકાર જે નિષ્પક્ષભાવથી જુએ તે ભગવાનના શાસનની નિપક્ષતા અને વિશાળતા ઉપર મુગ્ધ થયા વગર રહેજ નહિ. ભગવાનનું પ્રવચન પન્દર ભેદે મુક્તિ બતાવે છે. ભગવાન બું ભાખે છે કે, ગમે તે અવસ્થામાં, ચાહે સાધુને વેબ હોય કે ન હોય, ચાહે એ હોય કે ન હોય, ચાહે દિગમ્બર હોય, તામ્બર હોય, પીતામ્બર હોય, રક્તામ્બર હેય યા કોઈ અખરવાળો હોય, અને તે ચાહે સી હોય કે પુરૂષ હોય, કેઈ પણ માનવ હોય અને કોઈ પણ સ્થિતિને હાય, પણ રાગ-દ્વેષથી મુક્ત થતાં કૈવલ્ય-સ્થિતિને જરૂર પ્રાપ્ત થાય એમાં શક નથી. મતલબ કે કષાયથી મુક્ત થવામાંજ મુક્તિ છે. અને કષાએથી મુક્ત થવાના વ્યાપારમાં “એ એકાતે જોઈએ જ, ઓલ્યા વગર કષાયનાશ થાય જ નહિ” એ માન્યતા એકદમ ભૂવમરેલી છે. એ તે એક બાહ્ય ઉપકરણ છે. ચારિત્ર કંઈ ઓઘામાં નથી, પણ ચારિત્ર આત્મામાં છે. જીવનમાં જો ચારિત્ર નથી તે કેરા આઘામાં કંઈ નથી. એવા એક નહિ પણ એકવીશ ઓઘા બગલમાં મારી ફયા કરે તોયે કંઈ ન વળે. એ ધારણ કરવા છતાં પણ ફરજથી ચુકેલા-લાઈનથી ખસી ગયેલા અનેક મરીને દુર્ગતિના મહેમાન બન્યા છે, ત્યારે એવા Page #62 -------------------------------------------------------------------------- ________________ વગરના પણ જીવનશુદ્ધિ કરી પરમાત્મપદને પ્રાપ્ત થંયા છે. એટલે ફક્ત એવામાં જ ચારિત્ર કે દીક્ષા સમાયાની બૂમ મારવી બાલિશ ચેષ્ટા છે. ચારિત્ર-સાધનમાં મુખ્ય કાર્ય એક માત્ર કષાય-જ્ય છે. એ એ કાર્યથીજ દીપે છે. જ્યાં એ બાબત નથી અને જ્યાં ધીંગામસ્તી છે ત્યાં એ લજવાય છે, વગેવાય છે અને દીક્ષા નિદાપાત્ર થઈ પડે છે. એ શરીરને વળગીને ચારિત્રની ફરજો યાદ દેવડાવે છે. છતાં ઘાધારક એને ન સાંભળે અને એથી વિપરીત ચાલી એનું અપમાન કરે ત્યારે એ વેવિડમ્બકની કેવી દશા સમજવી? એની કઈ ગતિ થાય? જે કંઇ છે તે વસ્તુમાં નડિ. પણ વસ્તુના ઉપગમાં છે. વસ્તુને સદુપયોગ સુપરિણામ અને દુરૂપયોગ દરિણામ લાવે છે. એ લઈને પણ તેને સદ્ઉપયોગ કરાય તેજ કલ્યાણ છે. નહિ તે તેના દુરૂપયોગે અહિ અને પરત્ર જીવનની ગતિ જ છે. જેને પિતાના આત્મ-કથાની તમન્ના છે, જે પિતાનું આમધન કરવામાં સદા સંલગ્ન છે તે પ-કથાની પ્રવૃત્તિ પણ બહુ પ્રથમવૃત્તિપૂર્વકજ કરે. પર કલ્યાણનું કામ પણ એ બખેડ થી વેગળા રહીનેજ કરે. ચેલા-ચાપટને મેહ તે એને હાયજ ને ! વધારીને એવ-ચા પટને મેન્ડ અને સંસારીને છોકરા-છયાનો મેહ ! શું ફરક ! સાચા સાધુ બીજાને દીક્ષા આપવામાં શિષ્ટતા. સભ્યતા અને વિવેકને નજ ચુકે અને એમાંજ શાસનની શોભા છે. ચેલા પટના મેહે આંબે માંચી આંધળયા કરનાર દીક્ષાની ફજેતી કરાવી શાસનભાવિન્યનાં મહાપાપ બાંધે છે. દક્ષિાને ઉમેદવાર સત્યાગ્ર કરીને પણ વડીલેનાં હૃદયને પીગળાવી શકે છે, અને એ રીતે ખુલે આમ વિજયનાદ સાથે દીક્ષા લઈ શકે છે. આ કહેવાય વીર દીક્ષા. જે માયકાંગલે ચેરીછુપીથી ભેખ પહેરવા ઉતાવળે થાય છે, તે અને તેને ચોરી-છુપીથી ભેખ પહેરાવી દેનારા તેના ડીકણુ ગુરૂએ સમાજનું શું ઉકાળવાના હતા ! શાસનનું શું ભલું કરવાના હતા ! પૂર્વકાળના મહાન સન્તએ બીજાને મુડવા માટે કયારે પણ દેહદેડી કરી છે કે ? તેમની સુન્દર ચારિત્ર-સુગન્ધથી ખેંચાઈ સ્વયમેવ મધુકરે તેમની પાસે દોડ્યા દયા આવતા અને ડકાની ચાટ સાથે દીક્ષા ગ્રહણ કરી આત્મસાધનમાં ઉજમાળ બનતા. આજે પણ આપણે શું જોઈ રન્ના છીએ ? ગાંધીજી જેવા મહાપુરૂષ પાસે સેંકડે મનુષ્ય વગર બેલાચે-વગર તેઓ તેમના શિષ્ય બનવા દેડયા આવે છે. અને તેમના એક બેલ પર મેદાને જગમાં કુદી પડે છે, પોતાના પ્રાણ આપવા સુદ્ધાં તૈયાર થાય છે. ચારિત્રની સાચી સુગન્ય હોય ત્યાં સંતાડી-ભગાડીને દીક્ષા આપવાનું હિચકારૂં કામ થતું જ નથી. નાની ઉમ્મરના, કાચી વયના બાળકને આજના પામર, જકકી અને અલ્પજ્ઞ સાધુઓ સમજાવી Page #63 -------------------------------------------------------------------------- ________________ . છે ! ત્યાગમાગ પટાવીને, ફ્રાસલાવી—મ્હેકાવીને દીક્ષા આપી હૈ છે, તે કેટલું શુક્ષ્મભરેલુ સર્વોત્તમ છે, એમાં તે કોઈના પણ મતભેદ ન હાય. સન્યાસને માત્ર દુનિયાભરમાં એકી અવાજે પરમત્કૃષ્ટ મનાયે છે એમાં શક નથી. પણ એ જેટલે માન્ છે, તેટલેજ દુષ્કર પણ છે, એ ન ભૂલવુ જોઇએ. એ એવુ કઈ રમકડું.. નથી કે ચપ દઈને બાળકના હાથમાં કે જેના તેના હાથમાં આપી દેવાય. એ મહાન્ રસાયણ છે. નાલાયકના હાથમાં જાય તે તેન ડ્રા કાઢી નાંખે, તેને ધરતીભેગો કરી નાંખે. બહુ વિચાર કરીને તેને પ્રયોગ કરવાના છે. ભલે એના અધિકારી થોડા નિકળે એની હરકત નહિ, પણ નાલાયકના હાથમાં જઈને તેની ફજેતી ન થાય સબસ ધ્યાનમાં રાખવાનુ છે. કોઇ ધર્મ ન પામે એની હરકત નહિ, પણ ધર્મ'ના ભવાડા થઈને કોઈ અધર્મ ન પામે અને ધ'ની હાંસી ન કરી બેસાય અને ખ્યાલ તા અવશ્ય રાખવા જોઇએ. પણ, આધા સસ્તો કરવાની ધૂન તે કેટલે લગી ? રસ્તે ચાલતા હાલી--મવાલી પણ જા ધારે તો ઘડીના છઠ્ઠું ભાગે આઘે ઉડાવી વાણિયાના ગુરૂ બની બેસી શકે છે. જે ધર્મધ્વજનુ પૂર્વકાળમાં ગારવભયુ” માન હતું તેનુ આજે જાણે લીલામ ન થઇ રહ્યુ હોય એવું શોચનીય ફારસ ભજવાય છે. હાય ! આ અનેકાન્ત ! અનેકાન્ત તે એ કે જેમાં અનેકના અન્ત આવે, અર્થાત-આત્મા અને મેણુ એ દ્વૈત-યાત્રના અન્ત આવે અને આત્મા અદ્વૈત-શુદ્ધ સ્વરૂપે પ્રકાશે એ અનેકાન્ત ! બીજી રીતે જોઇએ તો સત્ય એક છે, જ્યારે અસત્યની રાત્રી નથી. એટલે “ અનેક ” ના અર્થાત્ અસત્યને “અન્ત ” તે અનેકાન્ત, એ સત્યમય જીવન છે, એ સામ્યજીવન છે.. ત્યાં જાતિ-ભેદને પણ સ્થાન ન હોય. મહાભારત પણ વનપવ માં કહે છે: “ ચતુર્વ્યયવિ તુવૃત્તઃ સદ્રાતિરિવ્યતે.” અર્થાત્-ચારવાના જ્ઞાતા પણ દુરાચરણી હોય તે દ્ર કરતાં નપાવટ છે. સત્યના માર્ગે ચાલનાર ભંગી ઉંચ છે અને અસત્યના રસ્તે ચાલનાર બ્રાહ્મણ’ કે ‘શ્રાવક ’પણ નીચ છે. ખરો જૈન કોઇ પણ હાઇ શકે. “જૈન કમ”ની બહાર ના માસ પશુ, “ જૈન સમ્પ્રદાય છે ની બહારના માણસ પણ અને ન સમ્પ્રદાયની સામ્પ્રદાયિક ક્રિયા અને આચારવ્યવહારપદ્ધતિવિહાણા માણુસ પણ જૈન ( ખશ જૈન) હાઇ શકે. એટલે જૈનત્વ કામમાં કે સમ્પ્રદાયમાં સમાયું નથી. જૈનત્વ એ આત્મધમાં છે. રાગ-દ્વેષ જીતવાનો અભ્યાસ કરે તે જૈન. જે શુદ્ધ જિજ્ઞાસુ હાય, જે ગુણના પૂજારી હાય, જેના જીવનમાં અહિંસાને નિવાસ હાય અને જે સત્યના શોધક તથા ઉપાસક ડાય તે કેઇ પણ મુમુક્ષુ જૈન છે. આમ “ સપ્રદાય ’· મહારના પણ વાસ્તવિક જૈનત્વના પથે ખરા જૈન બનીને પોતાનુ ં આત્મકલ્યાણ સાધે છે, Page #64 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તદશી મહાવીરે જૈનત્વ-વિકાસની ભૂમિકાનું નિરૂપણ કરતાં સાધુ-ધમ અને ગૃહસ્થ-ધમ એમ દ્વિવિધ ધર્મ ફરમાવ્યું છે. એ મહાન્ આત્માનું અનેકાન્ત–દર્શન જેમ સાધુ-જીવનને ઉપદેશ કરે છે, તેમ ગૃહસ્થ-ધર્મને પણ ઉપદેશ કરે છે. સાધુ ત્યાગને જ ઉપદેશ કરે એ સાચી વાત છે. પણ ત્યાગ' એ સાપેક્ષ શબ્દ છે. એટલે ત્યાગ કેને? ધમને કે અધમને? પુને કે પાપને સદાચરણને કે દુરાચરણને? પહેલા-પહેલાને ત્યાગ કરવાનું કહેનાર શયતાન છે. જ્યારે બીજા-બીજાને ત્યાગ કરવાનું તે કઈ પણ સજન ઉપદેશે એ તે ખલું જ છે. આમાં ભલા કોને મતભેદ હોય? ગૃહસ્થાશ્રમની નીતિ-રીતિ અને નિયમ–પદ્ધતિ તથા વ્યવહાર–પ્રણાલીને ઉપદેશ કરનારા સાધુઓ વાસ્તવમાં તે આશ્રમમાં ભરાઈ રહેલી બદીને જ ત્યાગ કરવાને ઉપદેશ કરે છે. મતલબ કે ત્યાગને ઉપદેશ ત્યાગીઓ બે રીતે કરે સાધુ-જીવનને અનુકૂળ અને ગૃહસ્થજીવનને અનુકૂળ. કેવળ એ ઘાના રાગ અલાપવામાં જ ત્યાગને ઉપદેશ સમાઈ જ નથી. ત્યાગીના ત્યાગને ઉપદેશ જેમ સંયમ અને વૈરાગ્ય ભાવનાનું મોહર ચિત્ર દોરી જનતાના ચિત્તને ત્યાગ-જીવન ભણે આકર્ષવા પ્રયત્ન કરે, તેમ ગૃહસ્વધર્મનું સુયોગ્ય પ્રતિપાદન કરી ગૃહસ્થજીવનને પણ પ્રગતિના પંથે દોરવા યત્નશીલ હોય. મુનિવરોનું પોપકારમય જીવન, સદુપદેશક જીવન જેમ સર્વવિરતિના માર્ગ પર પ્રકાશ નાખે, તેમ ગૃહસ્થાશ્રમના સુપથ પર પણ પ્રકાશ નાખે. ગૃહસ્થની સદાચાર-નીતિ ત્યાગી મુનિવરે નહિ સમજાવે તે સંસારલિપ્ત ગૃહસ્થનું કે સાંભળે તેમ હતું? ગૃહસ્થાશ્રમમાં ઘુસેલા સાઓને નિર્દેશ કરી તેને ઉખેડી ફેંકી દેવા બાબત પ્રેરણા કરવી એ ત્યાગી મુનિવરેનું મહતુ કત્તવ્ય છે. એ સમ્બન્ધી તેમને ઉપદેશ એ ત્યાગમય જ ઉપદેશ છે. લગ્ન-સંસ્થાનું શ્રીહરિભદ્રાચાર્ય, મુનિચન્દ્રાચાર્યું કે હેમચન્દ્રાચાર્યની જેમ નિરૂપણ કરી લગ્ન-પદ્ધતિની શુદ્ધ દિશા પ્રબોધવામાં અને તેમાં પિસી ગયેલા અનાચારને દફનાવી દેવાની ભલામણ કરવામાં ત્યાગને જ ઉપદેશ સમાયે છે. આરોગ્યના નિયમ પર જનતાનું ધ્યાન ખેંચી (હરિભદ્રાચાર્ય અને મુનિચન્દ્રાચાર્યે ખેંચ્યું છે તેમ) શક્તિ–વિકાસના ઉપયોગી સાધન તરીકે વ્યાયામનું સ્પષ્ટીકરણ કરી નિબળતા અને કાયરતાને ખખેરી નાખવાનું ઉદ્ઘષવામાં ત્યાગને જ ઉપદેશ સમાવે છે. સમાજમાં મેગ્ય શિક્ષણને પ્રચાર કરી અજ્ઞાન-અન્યકાર દૂર કરવાનું અને એ રીતે ધર્મ અને સમાજની પ્રતિષ્ઠા વધારવાનું ઉપદેશવામાં ત્યાગને જ ઉપદેશ સમાયેલ છે. આ પ્રકારના બધા ઉપદેશ ત્યાગપર છે. એ પ્રકારના ઉપદેશ રાષ્ટ્રીય કે સામાજિક સંસ્થાઓમાં ભરાઈ ગએલ કાદવ કે મેલને દૂર કરવા પર છે, પાપ-વાસનાઓ તથા વિષમતા-- Page #65 -------------------------------------------------------------------------- ________________ જનિત કલા અને અશાન્તિનાં ને શમાવવા પર છે અને અજ્ઞાનતા તથા નિબળતાને હાંકી કાઢવા પરત્વે છે. આમ પ્રેરણાદાયક અને ખળવર્ધક ઉપદેશ ત્યાગીઓના મુખથી જેટલા અસરકારક થાય તેટલા બીજાના મુખથી ન થાય. આવા ઉપદેશ દ્વારા ત્યાગીએ દેશનું, સમાજનું, અને ધમનું જેટલું ભલું કરી શકે, તેટલું બીજાએ ન કરી શકે. સુતરાં ત્યાગીઓ દ્વારા તેવા ઉપદેશ થવામાં શાસનની સુન્દરમાં સુન્દર સેવા છે. એ રીતે ધર્મનું સરસ ઉદ્યતન થાય એ વાતની કોણ ના પાડી શકો? સંસારમાં મતભેનું પ્રચલન આજનું નથી, અનાદિથી છે. સર્વાના સમયમાં પણ જગમાં મતભેદનું પૂર જેશબંધ વહ્યા કરતું હતું. દુનિયામાં એક મતની સ્થાપના કોઈ કાળે થઈ નથી અને કદી થઈ શકે જ નહિ. જગને અવંજ વિભિન્ન અને વિચિત્ર વૃત્તિઓને સમૂહ. પૂવ કાળના મહાન થતપ્રણેતા પ્રવચનધર મહર્ષિઓ પણ મતભેદોથી ખાલી નથી રહ્યા. ઉદ્ધરણાથ, કેવલજ્ઞાન-દર્શનના સમ્બન્ધમાં શ્રીજિનભદ્રગણિજી કમવાદન, શ્રીમલવાદી યુગ૫દ્વાદના અને શ્રી સિદ્ધસેન દિવાકર મદવાદના હિમાયતી છે. અને એ મતત્રયનાં પારાયણ શાસ્ત્રમાં બબ ચાલ્યાં છે. નજીકના ટાઈમની વાત કરીએ તે શ્રીહીરવિજયસૂરિજીના સમયમાં ધમસાગરજીના મતભેદે ક્યાં ઓછા ફાટી નિકળ્યા હતા ! એ વખતે મુનિઓની પાટીએ વચ્ચે પરસ્પર વિચારની અથડામણ કેટલી હતી? પણ વિચાર-ભેદો માટે રાગ-દ્વેષ પિષવાના ન હોય. અનેકાન્તને પૂજારી હમેશાં સત્યને જિજ્ઞાસુજ હોય, એટલે સામ્પ્રદાયિક દુહ અને મતદુરાગ્રહ તેનામાં હાયજ શેના? જે કઈમાં એ જે હોય તેણે તે છાડવા જ જોઈએ અને પોતાની મધ્યસ્થ વૃત્તિને ખૂબ કેળવવી જોઈએ. શુદ્ધ વિચારદષ્ટિથી પોતાના મન્તવ્યને પરામર્શ કરતાં તેમાં પિતાની ભૂલ જણાય તે તેને ત્યાગ કરવામાં સંકોચ ન રાખતાં બીજાની ખરી જણાતી વાત કબૂલ કરવામાં સુજ્ઞ જનને હર્ષ અનુભવા જોઈએ. સરલ વૃત્તિ અને ગુણગ્રાહકતાને ગુણ એ આત્મવિકાસની પ્રથમ ભૂમિકા છે. આત્માના નૈતિક બળની એ ઝળહળતી જત છે. છેવટે હાલની સ્થિતિ પર ગુરૂદેવને વિનવીએ કે, મતભેદે તેવા છતાં પરસ્પર ઉદાર વ્યવહાર રાખી સંગઠનબળમાં વિચ્છેદ ન પડવા દેવામાં તેમના સાધુત્વની ખરી કિસ્મત છે. મતભેદ છતાં મૈત્રી રાખી શકવાનું વિશાળ Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર સમજવામાં જેટલી ઢીલ થાય છે તેટલી જ હરકત છે. મતભેદ છતાં પરસ્પર મળ રાખી કામ કરવાનું ડહાપણ જે દિવસે ગુરૂદેવે દાખવશે, તે ધન્ય દિવસે સમાજ પિતાને ખર તારણહાર મળ્યાને વિપુલ આનન્દ અનુભવશે. અને તે પુનીત ઘડીથી શાસનની જત ફરી ઝગમગવા માંડશે. અત્તમાં ભગવાન મહાવીરદેવના અનેકાન્ત-દર્શનને મહામુદ્રાલેખ પણ હૃદય-પટ પર અંકિત કરી લઈએ - "મિની મે સબ્ધભૂસુ, વેર જ ન કગઈ. - આ મહામન્વને પૂનરી ધમભેદ કે વિચારભેદના કારણે કોઈ સાથે વિ-વિરોધ કરે કે? કદી નહિ. જ્યાં તમામ જગતના સર્વ જી સાથે મૈત્રીભાવ રાખવાનું ફરમાન હેય. ત્યાં વિરૂદ્ધ મતવાદીઓ સાથે વેર-વિરોધ રાખવાને હોય કે અરે ! અધર્મી કે વિધર્મી ઉપર પણ ભગવાન મધ્યસ્થ સાવ રાખવાનું ફરમાવે છે. જુઓ ! હેમચન્દ્ર છે વધે છે: “કરકમસુ નિઃશક દેવતા-ગુરુનન્દિપુ આત્મશસિસ પક્ષ તન્માધ્યમુદીપ્રિતમ ". | | પોગરામ . અનેકાન્ત-દશનને આ દુભિનાર ગુરૂઓના કાને, સંઘના સરદારના કાન, ઉત્સાહ વીર-યુવકના કાને પડે એમ ઈચ્છીએ. મહાવીર ભગવાનના શાસનને ખરે જયઘોષ એ નાદમાંથી નિકળતા મહાત્ સન્ડેશને હૃદયંગમ કરવામાં જ છે. અને ત્યારે જ જૈન સંઘ પિતાને વારસામાં મળેલા મહાવીર ભગવાન મહાન્ સિદ્ધાન્તને જગતમાં ફેલાવે કરવા અને એ રીતે શાસનની મહાન સેવા બજાવવા ભાગ્યશાલી થઇ શકશે. તથાસ્તુ ! • મુંબઈ સમાચાર” ના. ૧૬-૯-૩૧. Page #67 -------------------------------------------------------------------------- ________________ ************ ***** ********** ****** * ******** શ્રીન્યાયવિજયજીકૃત યુ • માનવધર્મી ‘ મુદ્રાલેખ. ’. • વીરધર્મ ના પુનરૂદ્ધાર, • જૈનદર્શન. ’ • વિચારસંસ્કૃતિ. ’ · સન્દેશ’ 1•1•lllll 66 ન્યા. [તા. ૨૬-૯-૩૧ ના • મુઅઇસમાચાર ” માં ન્યા. શ્રીન્યાયવિજયજી મહારાજનાં પુસ્તકાની પ્રગટ થયેલી સમાલોચના:-- ] ન્યાયવિશારદ—ન્યાયતીથ શ્રીન્યાયવિજયજી મહારાજે લખેલા લેખા અને પુસ્તકો વડેદરાના શ્રી જૈનયુવકસંઘે પ્રગટ કરી જૈન સમાજ અને ધની કિમતી સેવા બજાવી છે, એમ સહજ પણુ અતિશયેાક્તિ વિના કહી શકાશે. આ મુનિમહુારાજ હુમણાં અત્રે કૈાટના જૈન ઉપાશ્રયમાં બિરાજે છે. અને તેમનાં ભાષ] સાંભળવા માટે જૈનેતરાની પણ તુટાતુર પડે છે. તે તેમનાં જ્ઞાન અને ભાષણ કરવાની શૈલીનેજ આભારી ગણી શકાશે. તેમનાં પુસ્તકાની જૈને વચ્ચે છુટથી લ્હાણી થવી જોઇએ. તેમના જેવા ધમગુરૂ માટે કોઇ પગૢ સમાજ મગરૂર થઇ શકે. અમને તેમનાં નીચાં પુસ્તક મળ્યાં છે **********→*********** ( Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વીરધર્મને પુનરૂદ્ધાર. જૈન સમાજમાં જ્યાં સડો લાગે છે, શાથી લાગે છે અને તેને ઉપાય શું છે તે આ પુસ્તકમાં મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીએ બતાવ્યું છે. હાલમાં “જુનું તે જ સેનું” એ ન્યાયે ખોટા રીતરિવાજને પણ બચાવ થઈ રહ્યો છે ત્યારે જૈન સમાજને કયા જીવડાં કરી રહ્યાં છે, તે બતાવવાની જાહેર હિમ્મત માટે મુનિમહારાજને ધન્યવાદ ઘટે છે. તેમણે આ પુસ્તકમાં લગ્ન-સંસ્થા, સંગઠન, દમ્પતિધર્મ, ગૃહસ્થાશ્રમ, પુનર્લગ્ન, આરોગ્ય અને બ્રહ્મચર્યાશ્રમ, સાધુ-સંસ્થા વગેરે પ્રશ્નોની ઝીણી ચર્ચા કરી તેમાં કયાં સુધારાને સ્થાન છે, તે સૂચવ્યું છે. પુનર્લગ્નને પ્રશ્ન પણ તેમની ચર્ચા બહાર રહ્યા નથી. પણ તેને ઉપાય સૂચવવામાં તેઓ મુંઝાયા હોય તેમ જણાય છે. તેમણે પુનર્લગ્નની તરફેણ તેમજ વિરૂદ્ધની દલીલ રજુ કરી છેવટે જણાવ્યું છે કે “સમાજ હજુ પણ નહિ ચેતે તે તે દહાડે પુનર્લગ્નને રસ્તે ખુલે થવાને સંભવ છે. આજે સમાજને માટે ભાગ, સામાન્ય રીતે જેઓ પુનલગ્નના પક્ષકાર નથી તેવામાં પણ પતિની સંગતમાં નહિ આવેલી એવી કહેવાતી વિધવા બાળાઓને ફરી પરણાવી દેવાની તરફેણમાં છે. હોટા મહટા અનુભવીઓ અને સચ્ચારિત્રશાલી સજજને, વૃદ્ધો અને પ્રજામાન્ય મહાપુરૂષ પણ આમાં સમ્મત છે.” મહારાજશ્રી પોતે પુનર્લગ્નની તરફેણમાં છે કે નહિ તે સમજી શકાતું નથી. પણ છેવટે તેમનાથી પણ એ કહ્યા વિના ચાલ્યું નથી કે “સમાજના સરદારે અને દેશભક્ત યુવકે તથા ધાર્મિક સજજનેનું કત્તવ્ય છે કે તેઓ દયાપાત્ર બહેનોની ખબર યે. દેશસેવા તથા ધર્મોન્નતિનાં કાર્યોમાં એ બહેને પણ પુરૂષવગ એટલે પિતાને ફાળો આપી શકે તેમ છે. તેમનામાં કંઈ ઓછી શક્તિ નથી. તેમની શક્તિઓને ગુંગળાવવામાં કંઈ ફાયદો નથી.” આ પુસ્તક જૈન સમાજ વચ્ચે એટલું લોકપ્રિય થઈ પડયું છે કે ટુંક સમયમાં તેની આ ચોથી આવૃત્તિ કહાડવી પડી છે. જૈનદર્શન. આ પુસ્તક પણ મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીએ લખ્યું છે. તેમાં જૈનધર્મનું તત્વજ્ઞાન સમજાવવામાં આવ્યું છે. મહારાજશ્રી પિતે જણાવે છે કે “બીજાના વિચારને પિતાના વિચારોથી વિરૂદ્ધ જતા જે એકદમ ઉશ્કેરાઈ જવું એ માનસિક નિર્બળતા છે.” જૈન સાધુઓ વિરૂદ્ધ પક્ષને Page #69 -------------------------------------------------------------------------- ________________ સમજવામાં આટલે વિવેક જાળવે તો આજે એ સમાજમાં જે ઝઘડા છે તેને સ્થાન જ ન રહે. આ પુસ્તકમાં “જગત શી વસ્તુ છે?” “સંસારમાં જી અનન્ત છે,’ મેક્ષ,’ ‘ઈશ્વર,’ ‘ મોક્ષનું શાશ્વતત્વ,’ ‘સવ કર્મોને ક્ષય હોઈ શકે છે વગેરે સમજાવવામાં આવ્યું છે. મહારાજશ્રી જણાવે છે કે “જૈન ધમને એક સિદ્ધાનું વિચારશીલ વિદ્વાનું વધારે ધ્યાન ખેંચે એવે છે. તે એ છે કે ઈશ્વર જગતને ઉત્પાદક નથી. જૈન શાસા એમ જણાવે છે કે કમસત્તાથી ફરતે સંસારચક્રમાં નિલેપ, પરમ વીતરાગ અને પરમ કૃતાર્થ એવા ઇશ્વરનું કતૃત્વ કેમ બની શકે ? દરેક પ્રાણીનાં સુખ-દુખે તેની કમસત્તા પર આધાર રાખે છે. વીતરાગ ઇશ્વર ન કોઇના ઉપર પ્રસન્ન થાય છે કે ન કોઇના ઉપર પુષ્ટ બને છે. પ્રસન્ન થવું કે યુદ્ધ થવું એ વીતરાગ સ્થિતિએ પહોચેલાને ન ઘટે. - તેઓ જણાવે છે કે જૈન શારકારનું કહેવું એવું છે કે ઇશ્વરની ઉપાસના ઇશ્વરને પ્રસન્ન કરવા વાસ્તે નથી. કિન્તુ પિતાના હૃદયની શુદ્ધિ કરવા માટે છે.” વિચારસંસ્કૃતિ. મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા લબેને આ સંગ્રહ છે. સાંકડા વાડા, પયુંષણ. સાચું સાહસ્મિવચ્છલ, લીલવણી સુકવણી, ભદેવની દીક્ષા વગેરે લેખે વાંચવા જેવા છે. પયુંષણ તહેવાર વિષે મહારાજશ્રી લખે છે કે “શિક્ષિત મુનિઓ પયુંષણના દિવસેમાં નવ્ય પદ્ધતિએ ભાવવાહી વ્યાખ્યાન કરી શકે છે અને શ્રેતાઓના મુડદાલ જીવનમાં ચૈતન્ય રડી તેમને પ્રાણવાન બનાવી શકે છે. જુની ઘરેડનાં શુષ્ક અને નિપ્રાણ વ્યાખ્યાને સાંભળી સાંભળીને સમાજ ઉબકી ગયેલ છે. વિદ્વાન સાધુઓએ તે મહાવીર સ્વામીના જીવનને વૈજ્ઞાનિક પદ્ધતિએ સમજાવવાની જરૂર છે.” એવા જૈન મુનિ મહારાજે કેટલા છે? અત્યારે તે જૈન સમાજ અને ખાસ શ્રીમન્તને થાબડી તેમને ઘમિડ નહિ, પણ ધમબ્ધ બનાવતા મુનિ મહારને વધુ નજરે પડે છે. સાહમ્બિવલ વિષે મુનિ મહારાજ કહે છે કે “ખરું સહશ્મિવછલ તે એ છે કે રબાવા ગરીબ બન્યુઓને સહાયતા આપી રસ્તે ચઢાવવા સાહમ્બિવલ તે એ છે કે વેપાર-ધંધા વગરના કે લાઈન વગરના આત્મબધુઓને વેપાર-ધંધે કે લાઈન પર ચઢાવી ધર્મમાં સ્થિર કરવા. XXX એક ટંક કે બે ટંક લાડવા પી દેવામાં કેદ સાહમિચ્છરલ સમાયું નથી. જમણવારમાં આવનારા કઇ દાળ-રાટી વગરના હૈતા નથી કે તેમને જમાડવામાં પુણ્યના થોક બંધાય. અને એક બે ટક જમાડી દેવાથી કંઈ દુખિયાનું દારિદ્રય ફીટતું નથી.” જૈન શ્રીમત્તે સાહગ્નિ વછલને નામે જમણવાર પાછળ નાણાંની બરબાદી કરે છે તેઓ આ સદધ ૫૨ કંઇ લક્ષ આપશે ? Page #70 -------------------------------------------------------------------------- ________________ સશ. આ પુસ્તકમાં મહારાજશ્રીએ બનાવેલા સંસ્કૃત કલેક ગુજરાતી અર્થ સાથે આપવામાં આવ્યા છે. તે પરથી પ્રત્સાહન, વિરક્તશાન્તિ, આશ્વાસન અને આમપ્રબોધ સમ્બન્ધી અન્દશા મળે છે. વિદ્યાથીઓ અને અભ્યાસીઓ માટે આ સંગ્રહ ઉપાગી છે. તેઓ કહે છે કે “સંસારવાસમાં વસતા માણસને સુખ અને દુઃખ હંમેશાં સાથે લાગેલાં છે. બધા દિવસે સુખના નથી હતા. કયારેક દુઃખના પ્રસંગ પણ ખમવા પડે છે.” “શ્રીમથી કંઇ પ્રયોજન નથી. આગેવાનેથી કંઇ જરૂરીયાત નથી. વિરક્તને હમેશાં સર્વત્ર સાધારણ ભાવે, મધ્યપ વત્તન રાખવું યુક્ત છે.” “ધન થયું છે તે કંઈ નથી થયું, તન્દુરકતી ગુમાવી છે તે કંઈક ગુમાવ્યું છે, પણ જે ચારિત્ર બળ હણાયું છે તા હાય બધું હણાયું છે.” “ પૂર્વજન્મ યા જન્મનાં ઉપાજન કરેલ કમ તેને વિપાકેદય ભોગવ્યા વગર કેમ ન થઈ શકે ? માનવધર્મ. મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી માનવધર્મ વિષે શુકલતીર્થ : ખાને ગુરૂકુલ વિદ્યાલયના મેળાવડામાં આવેલું વ્યાખ્યાન પુસ્તિકરૂપે પ્રગટ થયું છે. તેઓ આ ભાષણમાં કહે છે કે અજ્ઞાનવિલાસ. મદુરાગ્રહ અને સંકુચિત મનોદશાથી મજહબી ઝધડા ફાટી નિકળે છે. એનાથી દેશને ઘણું નુકશાન બહાંગ્યું અને પાંચી રહ્યું છે. દેશની ગતિનાં કારોમાં ધાર્મિક રમખાણ પણ એક મહાન જબર કારણ છે. ધર્મને નામે ઝઘડા કરવા એ ધમ નથી. પણ અધર્મ છે. તેઓ આગળ ચાલતાં કહે છે કે “ આપણા મતભેદ આપણી સામાજિક કે રાષ્ટ્રીય પ્રગતિના કાર્યમાં બાધા નાખનાર ન થવા જોઈએ.” મુદ્રાલેખ. - આ પુતિકા પણ મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીએ લખેલી છે. તમાં સર્વધર્મ, ધ અને પ્રેરણા વિષે કેટલાક મુદ્રાલેખ છે. સંસ્કૃત કલેકા સાથે તેના અર્થ આપેલા છે. મહારાજશ્રી કહે છે કે “અહિંસા, સત્ય, અર્થ, બ્રહ્મચર્ય અને નિર્લોભના એ જગમાન્ય ધર્મને સન્તએ સાર્વભૌમ ધમ કહ્યા છે. કોઈ પણ દેશ, કોઈ પણ કુળ, કોઈ પણ જાતિ અને કોઈ પણ સમ્પ્રદાયને માણસ આ માર્ગે વિચરતાં કલ્યાણભાગી થવાને.” તેઓ આગળ ચાલતાં કહે છે કે “પ્રજામાં ચોમેર કાનિ થાય ત્યારે કોલાહલ જ જોઇએ. એમાંજ સમાજના ઉત્થાનનું બીજ સમાયું છે. ઉત્પીડન વગર તે પ્રસવ પણ નથી થતા. જૈન સમાજમાં અત્યારે કોલાહલ મચી રહ્યા છે તે કાન્તિની આગાહીરૂપ તે નહિ હેય ? Page #71 -------------------------------------------------------------------------- ________________ e૯૮૪): 3:ૉ4:0cs:1 જગપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજી મહારાજની જયન્તીનો મેળાવડો. . ::::: S2 ) : ) : દેશના મહાપ્રમુખ સરદાર વલ્લંભભાઈનું જેની જગી સભામાં ભાષણ. પીળો ચાંદલો કરવાથી જ કંઈ જેન થવાતું નથી !! ખરા જૈનત્વની ભાવના ખિલવવાની જરૂર. અહિંસાનો ધર્મ કાયરના નહિ, પરંતુ વીરાના છે.” મહાત્મા ગાંધીજીએ અહિંસાના સિદ્ધાન્તને દેખાડેલ ચમત્કાર પક્ષાપક્ષી અને ઝઘડાઓ છોડી દેવાની જેનોને સલાહ. રાષ્ટ્રધર્મમાં ફાળો આપવાની જેનસાધુઓને શ્રી. મણિલાલ કોઠારીની અપીલ. સભામાં વેચાયેલી રૂ. ૫૦૦૦ ની ખાદી. Page #72 -------------------------------------------------------------------------- ________________ પર [તા. ૨૫-----૩૧, ભાદરવા શુદિ ચાદશ ને શુક્રવારને રોજ મુંબઇકાટ-ટાઉનહાલમાં રાષ્ટ્રપતિ સરદાર શ્રીમાન્ વલ્લભભાઇ પટેલના પ્રમુખપણા હેઠળ મળેલી ગંજાવર જાહેર સભામાં જગવિખ્યાત જૈનાચાય શ્રીવિજયધસૂરિજી મહારાજની નવમી જયન્તી ઉજવાઇ હતી, જેના હેવાલ મુબઇનાં દૈનિક પેપરોમાં પ્રગટ થએલ છે. તેનુ યોગ્ય પ્રકાશન અહીં કરવામાં આવે છે. ] શરૂમાં મુનિમહારાજ શ્રી. ન્યાયવિજયજીએ આપેલું ભાષણુઃ આચાર્ય શ્રીવિજયધસૂરિજીમદ્ગારાજનુ નામ જગત્પ્રખ્યાત છે. તેમનુ ચિત્ર આપની સામે ઉપસ્થિત છે. એક જૈનાચાર્યની ‘જયન્તી ' ઉજવવામાં રાષ્ટ્રપતિ સરદાર શ્રીમાન્ વ‰ભભાઇ પટેલ સભાપતિના આસનને અલંકૃત કરે એ તો સાનું ને સુગન્ધ ” ગણાય. જયન્તીનું પાત્ર જેમ ઉચ્ચ, તેમ સભાપતિનું આસન પશુ ઉચ્ચ, આવે સુમેળ વિચારતાં મને બહુ આનન્દ થાય છે. હવે હું મૂળ વાત પર આવું. કીડીયાવાડમાં ભાવનગરના ‘મહુવા ? ગામની શેરી-ગલીઓમાં રખડતા ભ્રમતા ભૂત મૂલ'ક્રૂ' છોકરો કેટલે વિચિત્ર છે તે જરા પદ્મામાં બતાવું: - માતા-પિતા ને નામ ઇનકા મૂલચ કિયા સહી, પર પાન મેં ઇનકા ખેલેાં, તમાશેાં મેં જરા ભી ચિત્ત લગતા થા નહીં; નિરન્તર રમણુ કરતે ચે રહે, તૂફાન હી મે મસ્ત હા કર ચે સદા ફિરતે રહે. દશ વર્ષોં કી વય મે ઇન્ડાંને વણ-પરિચયહી કિયા, ઇસસે પિત્તાશ્રી ને ઇન્હે કાન પર ખેડા ક્રિયા: વાણિજ્ય મે વ્યાપાર મેંચે અનુભવી હાતે ગએ, શ-દુનાં કે સ`ગ મેં બી સાથ હી પડતે ગએ. જિસને હુનરાં અનેિજનાં કે। દીન—હીન અના ક્રિયા, જિસને બર્ડ નામી જનાં કે। કીર્ત્તિહીન બના દિયા; ધન્યા વહી ‘સટ્ટા’વિકટ, જો દેશ મેં હૈ છા ગયા—— કરને લગે ફિર વૃત, ચારી, તિમિર ઇનમેં છા ગયા. " Page #73 -------------------------------------------------------------------------- ________________ પક મૂલચન્દ જુગારની ખરાબ લતમાં પડે છે. જુગારમાં પૈસા મે છે. એક વખત તે પિતાના અંગ પરના દાગીના જુગારમાં હોમી દે છે. માતા-પિતાને ખબર પડે છે. તેઓ તેને ફટકારે છે. બસ, અહીં જ એના જીવનમાં કાતિનું બીજ વવાય છે. તે વખતે તેના વિચારોમાં મહાન પરિવર્નાન થાય છે. તેના હૃદયમાં જબર ખળભળાટ થાય છે. તેને જગતની વિચિત્રતાનું ભાન થાય છે. તેને સંસારની અસારતાનું જ્ઞાન થાય છે. તેના હૃદયમાં મજબૂત વૈરાગ્ય પ્રગટ થાય છે. તે ભાવનગર આવે છે. ત્યાં શ્રીમદ્ વૃદ્ધિચન્દ્રજી મહારાજને મળે છે. તે મહાત્માની આગળ તે દીક્ષાની માંગણી કરે છે. વૃઝૂિચન્દ્રજી મહારાજ અમારા જેવા ચલા-ચાપટના લાભી હતા. તેઓ મહાન ત્યાગી, વૈરાગી અને શાસ્ત્રદશ સન્ત હતા. તેઓ નસાડી-બગાડી છાની રીતે દીક્ષા આપવામાં પાપ સમજતા હતા. તેઓ લઘુ વયના બાળકના ભેળપણને ગેરલાભ લઈ તેમને ઉતાવળથી મૂડી નાંખવામાં અધર્મ સમજતા હતા. તેઓ પરીક્ષા પૂર્વક યોગ્યતા જગાનાં દીક્ષા આપવાના શાસ્ત્રદેશને અનુસરનારા હતા. વૃદ્ધિચન્દ્રજી મહારાજ મૂલચન્દને પરીક્ષાની કસોટીએ કરી છે. મુલચન્દ તેમાં આબાદ પસાર થાય છે. એ પછી તેને રીક્ષા અપાય છે. એ વર્ષની ઉમ્મરે તે દીક્ષા ગ્રહણ કરે છે. મૂલચન્દ મટી હવે તે • ધર્મવિજય બને છે. ધર્મવિજય ગુરૂભક્તિમાં ઘણા રસ લે છે. ચારિત્રના શુદ્ધ આરાધન સાથે જ્ઞાનમય જીવનમાં આગળ વધે છે. ક્રમશઃ મહાન વિકાસના પરિણામે ધર્મવિજયમાંથી વિધર્મસૂરિ બને છે. હવે વિજયધર્મસૂરિને જોઈએ. - વિજ્યધર્મસૂરિ એટલે અકમયતાને ઉખેડી ફેંકી દેનાર સાચો વિ. વિજયધર્મસૂરિ એટલે ઉત્સાહની જાજ્વલ્યમાન મૂત્તિ. વિધિમમૂરિ એટલે હતા અને ધીરજને પહાડ. અને વિજયધર્મસૂરિ એટલે ચારિત્રનું જળહળતું ભામંડળ. તેમની યશપતાકા ગુજરાત કે કાઠીયાવાડ, મારવાડ કે મેવાડ, માળવા કે દક્ષિણ, યુ પી કે બેંગાલ, તમામ સ્થળે ફરકી રહી છે. એટલું જ નહિ, પણ યુરોપ અને અમેરિકા સુધી તેમના જીવનની મહામ્ય-ગાથાઓ ગવાઈ રહી છે. તેમની વિશ્વપ્રસિદ્ધિ તેમના પુરૂષાર્થમય જીવનને આભારી છે. તેમણે દૂર દૂર દેશમાં કામણ કરી જૈન ધમને પહ લગાવ્યું છે. તે અહીં જૈનધર્મ વિષે જરા કહી લઉં. . Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ એટલે વીતરાગધર્મ, જૈનધર્મ એટલે આત્મધમ, જૈનધમ એટલે અહિંસાધમ અને જૈનધર્મ એટલે પરમ સત્યને આરાધતું પવિત્ર જીવન. જૈનધર્મને અભ્યાસ એટલે રાગ-દ્વેષને જીતવાનો અભ્યાસ. જૈનજીવન એટલે જિતેન્દ્રિય જીવન. જૈનજીવન એટલે અહિંસામય, સત્યમય અને સદાચારમય જીવન. જૈનના વિચારે જેમ ઉચા હોય, તેમ આચાર પણ ઉચા હોય. જેનની ભાવના વિશાળ અને ઉદાર હોય. તેનું જીવન પવિત્ર અને ઉજજવળ હોય. આ જૈનત્વ છે. તેને કેઈએ ઈજા લીધે નથી. દુનિયાને કઈ પણ માણસ જૈનત્વને પિતાના જીવનમાં ખિલવી શકે છે. મહાવીર ભગવન્તના લક્ષાવધિ શ્રાવકમાં દશ શ્રાવકે મુખ્ય ગણાયા, પણ તેઓમાં કેઈ ઓસવાલ–પિરવાડ કે દશા-વીશા હતા. પણ તેમાં કઈ હતા ખેડુત, પટેલ અને પાટીદાર અને કઈ કુંભાર. જેના જીવનમાં અહિંસા, સત્ય, સંયમ, ત્યાગ અને સેવાભાવના સદ્દગુણે ખિલ્યા હોય, ન ચાહે હેડ કે ભંગી હોય, પણ તે સાચે જૈન છે. તે ઉચ્ચ છે અને ઉંચે ચઢી રહ્યા છે. એથી વિપરીત, એ વસ્તુ જેના જીવનમાં નથી, જેના વિચાર ગદા અને જેનું આચરણ મલિન છે, જે હડહડતા અન્યાય કરે છે અને અનાચાર સેવે છે. તે જાતપાતથી કે કુલધર્મથી ગમે તેટલે ઉચ્ચ કહેવાતા હાય, પણ ખરી રીતે તે નીચ છે. આત્મવિકાસમાં ચઢે તે ઉંચ અને પડે તે નીચ. જીવનમાં જે અહિંસા, સત્ય અને સંયમને અભ્યાસ નથી, તે કેરા ચાંદલામાં કે કેરી મુહપત્તીમાં કંઇ નથી. - આજે હેટ જૈન “ સાબરમતીને સન્ત” છે. એ અર્ધનગ્ન ફકીર,’ એ મુઠ્ઠીભર હાડકાંને માણસ આજે આખા દેશને ડોલાવી રહ્યો છે. એના શબ્દો પર આજે જગત્ મુગ્ધ બની રહ્યું છે. એનું કારણ છે એની અહિંસા-શક્તિમાં, એના ચારિત્રબળમાં. એ મહાત્મા આજે આપણી પાસે નથી. એ દરિયાપાર પાંચ હજાર માઈવ છેટે જઈ બેઠો છે-દરિદ્રનારાયણને પ્રતિનિધિ થઈને. એ મહાન સન્તના દર્શન માટે આજે યુરોપ અને અમેરિકાના કે તલપાપડ થઈ રહ્યા છે. આ *. એ મહાન જૈનના મહાનું “ગણુધર” આજે સમાપતિના આસન પર છે. (“ગણ એટલે સમડ, તેના “ધર” એટલે નાયક, કમાન્ડર એ “ગણધર') એક જૈનાચાયની જયન્તી ઉજવવા તેઓ હર્ષભેર પધારે એ એમની મહાન ઉદારતામાં એમનું જૈનત્વ પ્રત્યક્ષ થાય છે. આજે તેઓ અહિંસાના, સેવાભાવના અને લોકકલ્યાણના પાઠ ભણાવવા Page #75 -------------------------------------------------------------------------- ________________ અહિં પધાર્યા છે. એ એમનું જૈનત્વ ન ગણાય તે શું ગણાય? જૈનત્વના ઉમંગમાં આવી તેઓ કદાચિત જૈનોને તેમની કઈ ભૂલ માટે એગ્ય ઠપકે આપે, કે જરા આકરા લાગતા શબ્દોમાં વ્યાજબી શિખામણ આપે તે એ વધાવી લેવા જોગ હોય. તેની સામે રીસાવું, ચીડાવું કે કોપાયમાન થવું એ તે મૂર્ખાઈ ગણાય. હવે મૂળ વાત પર આવીએ. વિજયધર્મસૂરિએ કાશી અને બંગાળ જેવા દેશના શાસ્ત્રીઓ તથા પંડિતેને જૈન ધર્મના પ્રશંસક બનાવ્યા છે. બંગાળ અને મગધની સફરમાં તેમણે દયારસની ઝડી વરસાવીને હજાર બંગાલીઓ તથા બીજાઓને માંસભક્ષણ છેડાવ્યાં છે અને હિંસા કરતાં અટકાવ્યા છે. તેમણે કાશી જેવા હિન્દુધર્મના જબરદસ્ત કિલામાં, જે વખતે વમનસ્યનું વાતાવરણ જબર પથરાયેલું હતું, વિરોધી વર્ગના અનેક અનેક વિધ વચ્ચે પદપ્રવેશ કરી જૈન વિદ્યાલયને ઝંડો ફરકાવ્યું છે. તેમણે નવા સંખ્યાબંધ વિદ્વાને ઉભા કરી સમાજમાં વિદ્યાધ્યયનને પ્રચાર કર્યો છે અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાની અભ્યાસ–પ્રણાલીને પુનર્જીવિત કરી છે. તેમણે જૈન સાહિત્યને બહોળા પ્રચાર કરી પિતાની વિદ્વત્તા અને સંશોધન-શક્તિથી પાશ્ચાત્ય સ્કલરોને આકર્ષિત કર્યા છે અને તેમને જૈન સાહિત્યમાં સરસ રસ લેતા કર્યા છે. તેમણે ગુરૂકુળ, બેડીંગ, બાલાશ્રમ, વિઘાશ્રમ, પુસ્તકાલય જેવાં વિદ્યાનાં સવારે ઠેકઠેકાણે નિર્માણ કર્યા છે. કાઠીયાવાડના લગભગ તમામ સ્ટેટના નરેશે તેમને મળ્યા છે અને તે નરેશેને તેમણે ધર્મોપદેશ આપે છે. તેમના વિહાર દરમ્યાન તે તે સ્થળના એડમિનિસ્ટ્રેટર મહાશયેએ તેમના બેધનું પાન કર્યું છે. ઉદૈપુર, જોધપુર, છર, ગ્વાલીયર જેવાં સંસ્થાના મહારાજાએ તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પર મુગ્ધ બન્યા છે. દરભંગામહારાજાએ ભરી સભામાં તેમની વિદ્વત્તાની તારીક કરી છે. મહારાજ બનારસ તેમના ભક્ત નરેશ. કાશી જેવા વિદ્યાના મહાન કેન્દ્રમાં ભારતીય વિદ્યાની ગંજાવર સભા વચ્ચે તેમને “ શાસ્ત્રવિશારદજૈનાચાર્ય ) પદ અપવાનું માન મહારાજાબનારસને છે. સુરત અને ધુળીયાના કલેકટરોએ તેમના પ્રવચન સાંભળ્યાં છે. તેમણે રાજકેટની રાજકુમાર-કોલેજમાં જઈને રાજકુમારને રાજપદ્ધતિને અસરકારક ઉપદેશ આપે છે. ઈ. સન ૧૯૨૦ માં આચાર્ય મહારાજ અહીં મુંબઈમાં હતા તે વખતે અહીંના ગવર્નર સાહેબને તેઓ તેમના ખાસ ગવર્મેન્ટ-હાઉસમાં મળ્યા છે. તેમણે અનેકાનેક પ્રાચીન ગ્રન્થસાહિત્ય પ્રકાશમાં આપ્યું છે. કલકત્તા યુનિવર્સિટિની સંસ્કૃત પરીક્ષાઓમાં તેમણે જૈનગ્રન્થ દાખલ કરાવ્યા છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ પિતાના ઉચી પક્તિના બે વિદ્વાન્ શિવેને “સલેન' (લંકા) મોકલી ત્યાંની બૌદ્ધ પ્રજામાં તેમણે જૈન ધર્મને સજેશ પહોંચાડે છે. કલકત્તા અને અલાહાબાદમાં સર્વધર્મસભા” (કન્વેન્શન ઓફ રિલિજિયન્સ ઇન ઇન્ડિયા) તરફથી આમન્ત્રણ આવતાં તેમણે ત્યાં જઈ મહાન્ પ્રભાવશાલી અને જેશીલાં લેકચર આપી ત્યાં ઉપસ્થિત થયેલ મોટા મહેટા વિદ્વાને, સાધુ-સંન્યાસી મહન્ત અને અન્ય નાગરિકનાં અન્તઃકરણમાં જબ્બર અસર પેદા કરી છે. તેમણે, લંડનના ડે. એફ. ડબલ્યુ. થેમસ સાહેબની સિફારસના આધાર પર એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ રાજપુતાના “કાબીનસાહેબને રૂબરૂ મળીને “આબુ' તીર્થની આશાતના (વિદેશી ચામડાના બૂટ સાથે મન્દિરામાં જતા હતા તે) રર કરાવી છે. બંગાલની એસિઆઇટિક એસાયટીએ અને જમની તથા ઈટલીની એન્ટિવ સાયટીઓએ એનરરિ મેમ્બર તરીકે તેમને વેગ મેળવવાનું ભાગ્ય પ્રાપ્ત કર્યું છે. તેમણે જમન ડોકટર હમન જેકેબીની હિન્દુસ્તાનમાં ઉપસ્થિતિ થતાં જોધપુરમાં મહામહોપાધ્યાય દા. સતીશચન્દ્ર વિદ્યાભષણના અધ્યક્ષપણુમાં “જૈનસાહિત્ય પરિષદ્ બેલાવી દેશ-વિદેશમાં જૈન સાહિત્યની મહત્તાને કરે પિટાવ્યા છે. ઇંગ્લેન્ડ, કાસ, જમની, ઇટલી અને અમેરિકા વગેરે દેશના મોટા હેટા કલર સાથે તેમને કરડેન્સ વધતે રહ્યા છે. આજે લગભગ દેઢ જેટલા પાશ્ચાત્ય કેલરે તેમની પુણ્યમયી જીવનપ્રભાના દેરાયા જૈન સાહિત્યની સેવા બજાવી રહ્યા છે. સૂરિજી મહારાજની મુલાકાત લેવામાં છેલે પાશ્ચાત્ય કેલર કેન્દ્ર વિદ્વાનું છે. સીલ્વન લેવી છે. તેઓ આચાર્ય મહારાજને શિવપુરીમાં મળ્યા હતા. તે વખતે આચાર્ય મહારાજ માંદગીમાં હતા. ફક્ત સાત દિવસના મહેમાન હતા. એ સ્થિતિમાં પણ આચાર્યશ્રીની મહાન જીવન-વિભૂતિએ હેકટર મહાશયના હૃદય પર જે અસર કરી હતી, તેનું જ એ પરિણામ છે કે, ડોકટર મહાશય દુનિયાની આગળ છેષણપૂર્વક કહી રહ્યા છે કે – "I can tell you that he is one of the most impressive personalities | ever met with in the whole world." - - અથતુ હું તમને કહી શકું છું કે તેઓ ઉંચામાં ઉંચા પ્રભાવ શાલી વ્યક્તિઓમાંના એક છે. જેમના જે મહાત્મા દુનિયાભરમાં શાયદ જ મને મને હાય. 1 ડનના સર જે રીઅસંન લખે છે કે – Page #77 -------------------------------------------------------------------------- ________________ - I never had the privilege of meeting him, but many people in this country will unite with me in deploring the loss of a ripe and learned scholar of world-wide reputation." અર્થાત–હું તેમને (વિજયધર્મસૂરિને) કદી મળ્યા નથી. પણ આ દેશના ઘણા મનુષ્ય એ વિશ્વવ્યાપિ–કીર્તિમાન પ્રઢ વિદ્વાન સ્કલરની ખેટના દુઃખમાં મારી સાથે જોડાશે. આ મહાન આચાર્યની જ્ઞાનવિભૂતિનો એ પ્રભાવ છે કે, ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોમાં જૈનધર્મના સમ્બન્ધમાં જે કેટલીક ગેરસમજુતીઓ ફેલાયેલી હતી તે નાબુદ થવા પામી છે. જર્મન વિદ્વાન છે. હલ જૈનસાહિત્યની મહત્તા બતાવતાં જણાવે "Now what would Sanskrita poetry be without the large Sanskrila literature of the Jainas! The more I learn to know it. the more my admiration riscs." ' અર્થાત્જેના મહાન સંસ્કૃત સાહિત્યને અલગ પાડવામાં આવે તે સંસ્કૃત કવિતાની શી દશા થાય ! આ બાબતમાં જેમ જેમ વધુ જાણવાને અભ્યાસ કરું છું. તેમ તેમ મારા આનદયુક્ત આશ્ચર્યમાં વધારે થત જાય છે. ફ અમેરિકન ડો. એચ. એમ. જોન્સન લખે છે કે: "The Acharya Maharaj Vijaya-Dharma Suri was most coarteoas ia assisting me in every way to collect material for my work and in explaining Jain terms to me." ' અર્થાત – આચાર્ય મહારાજ વિજયધર્મસૂરિ મને મારા કાર્ય-સાધનની સામગ્રી માટે દરેક રીતે મદદ કરવામાં અને મને જન સિદ્ધાન્તની પરિભાષામાં સમજાવવામાં બહુ ભલા હતા.' ઇટાલીના છે. એફ. બેલેની ફી લખે છે કે "We miss not only a holy man, but a renowned broad-minded scholar in the circle of Jainologists." અર્થાત– અમે કેવળ એક સાધુ પુરૂષને જ નથી , બદિક જેલેજિસ્ટનાં સર્કલમાં એક યશસ્વી ઉદાર–મનના સ્કોલરને ગુમાવ્યો છે.' ઈન્ડો-ચાઇનાના ડો. એલ. ફિનોટ સાહેબ લખે છે કે “Although I never had the opportunity of meeting him, I was able, in the course of a friendly correspondence, to appreciate his profound learning, lofty spirit and kindness of heart." Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જન વિદ્વાન્ ડૉ. મન જેકેાખી કહે છે કેઃ— "In conclusion let me assert my conviction tha' Jainism is an original system, quite distinct and independent from all others: and that therefore it is of great importance for the study of philosophical thought and religious life in ancient India." અર્થાત્ અન્તમાં મને મારા થયેલ નિશ્ચય જણાવવા ઘા કે જૈનધમ એ મૂળ ધમ છે અને તમામ દેશનેથી તદ્ન ભિન્ન અને સ્વતન્ત્ર છે. પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે ઘણા અગત્યના છે. હવે છેલ્લે, ઉપસહાર કરતાં જણાવીશ કે, મહાત્માઓના જીવનમાંથી જીવનની મહાન વસ્તુ બરાબર સમજી જઇ તેને આપણે પેતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવે જોઇએ. મૈત્રીભાવ, સેવાભાવ, સત્ય, સંયમ, ત્યાગના મેધપા જીવનમાં ન ઉતરે ત્યાં સુધી આત્મજીવનને વિકાસ અશય છે. આગળ વધવા માટે પ્રજામાં એકીકરણની પહેન્રી જરૂર છે. એકીકરણુ કેટલું કામ કરે છે તે જુએ ! અર્થાત્--- શિપ તેમને મળવાની તક મને કદી પ્રાપ્ત થઇ નથી; છતાં તેમની સાથેના મિત્રાચારી પત્ર-વ્યવહારના પ્રસંગમાં તેમની અગાધ વિદ્રત્તા, તેમને ઉચ્ચ કટીને રેટ અને તેમના માયાળુ હૃદયની કદર કરી શક્યો છું. જમન ડા જે. તેત્રી લખે છે કે “I shall always entertain the highest regard for him, As a man and a scholar, it is impossible to surpass him, but we all must try to imitate his example. He was a famous man, not only among his coreligionists, but, among European scholars as well. His distinguished services to the cause of sanskrita literature will never be forgotten, long as Indian literature continues to be studied. અર્થાત્, તેમને માટે હું હંમેશાં ઉંચામાં ઉંચુ માન અતે પૂજ્યભાવ રાખીશ. એક સાચા મનુષ્ય અને સ્કૉલર તરીકે તેમનાથી ચઢીમાતા થવું એ આપણે માટે અશકય છે; કિન્તુ તેમના નમનેદાર આર્ઝાને અનુસરવા આપણે બધાએએ પ્રયત્ન કરવા જોઇએ. તેઓ કેવળ પેાતાના ધર્મોવાળા સમાજમાંજ મશહૂર હતા, એમ નથી, પશુ યુરોપીયન કાલરામાં પશુ તે પ્રખ્યાત યશસી હતા. સંસ્કૃત લિટરેચરના ક્ષેત્રમાં તેમણે બજાવેલી સુપ્રસિદ્ધ સેવા. ભારતીય સાહિત્યનું અધ્યયન ચાહ્યા કરશે ત્યાં સુધી નહિ ભૂલાય. as જનડા.હુર્નરચ ઝિમર સાહેબ લખે છે કેઃ * I shall ever keep his memory and look at his letters .. . precious token of his all pervading, kind and strong mind. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પિપીલિકા સંપ કદી કરે છે મહા અહિને પણ પ્રાણ લે છે; તમે બધા રાષ્ટ્રીય પક્ષ તાણે ! અરે ! સ્વદેશીઅભિમાન આણે ! ” ખરેખર ઇસ ફૂટ ને હી હમ સભી કો શક્તિહીન બના દિયા ઇસ ફૂટ ને હી જાતિ કો છિન્ન-ભિન્ન બના દિયા; ઇસ ફૂટને હી ધમ કો ભી ગ્લાનિપૂર્ણ બના દિયા ઇસ ફૂટને હી દેશ કે ભી નષ્ટ-ભ્રષ્ટ બના દિયા. ઇસ ફુર કા સિર ફેડ કર અબ ઐકય કરના ચાહિએ સબ ધર્મવાલે કે પરસ્પર મેલ રખના ચાહિએ, પરદેશિ શાસનબન્ધને કા નાશ કરના ચાહિએ ઇસ માગ સે ઇસ દેશ કા ઉદ્ધાર કરના ચાહિએ. એ શાન્તિઃ ! અર્થાત્:-- તેમની યાદગીરી મને હમેશાં રહેશે. અને તેમના સર્વવ્યાપક, માયાળુ અને બલવાનું અન્તઃકરણની કિસ્મતી નિશાની તરીકેના તેમના પત્રોને અવલોક્યા કરીશ.' વળી તેઓ લખે છે કે:-- " It will be impossible for anybody who came in contact with him, not to remember his great and singular personality." અર્થાત્:-- જેઓ તેમના સંબંધમાં આવ્યા છે, તેઓ તેમના મહાન્ અને અસાધારણ વ્યકિતત્વને નહિ ભૂલી શકે.' સ્વીડનના ડો. જાલં ચારપેન્ટીઅર લખે છે કે " As a standard example of truly great man, I pointed to the lamented Guru Maharaj, in whom I found the highest human ideal, the combination of saint and scholar." અર્થાત – સ્વર્ગસ્થ ગુરૂમહારાજ સાચા મહાપુરૂષોના પ્રમાણભૂત નમૂનારૂપે હતા, જેમનામાં ઉંચામાં ઉંચે માનવીય આદર્શ જોયો છે, જે આદર્શમાં સાધુતા અને વિજ્ઞાનું સુન્દર સમિશ્રણ હતું.' ઈટાલીના પ્રોફેસર મહાશય Giuseppe Tucci લખે છે કે " I think that not only Jainism has lost one of its most distinguished leaders, but that, with the death of Dharma Vijaya Suri, the world itself is deprived of one of its greatest men." આ અર્થાત–“ધારું છું કે કેવળ જેનીઝમેજ પિતાને હટો પ્રખ્યાત લીડર ગુમાવ્યું છે, એમ નથી, બરિક ધર્મવિજયસૂરિનું અવસાન થવાથી ખુદ દુનિયાને તેના એક પરમ ઉકેટીના મહાપુરૂષને વિરહ થયો છે.' Page #80 -------------------------------------------------------------------------- ________________ ܘܬ݂ܳܐ રાષ્ટ્રપતિ સરદાર શ્રીમાન વલ્લભભાઇ પટેલનું ભાષણ. રાષ્ટ્રપતિ સરદાર શ્રીમાન્ વલ્લભભાઇએ જણાવ્યું કે આજના પ્રસંગે મને પ્રમુખસ્થાન લેવા માટે આપે આજ્ઞા કરી તે વખતે મેં તે આજ્ઞા માથે ચઢાવી તેનું કારણ માત્ર એકજ છે, આ પ્રસંગે પ્રમુખપદ લેવાની લાયકાત મારામાં નથી તે વાત મારી જાણબહાર નથી. પરન્તુ હું જાણુ છુ કે સંધ તરફના હુકમના અનાદર મુનિમહારાજો પણ ન કરી શકે, તે મારા જેવા પામર પ્રાણી કેમ કરી શકે ! તેથી પ્રમુખપદ્મ લેવાને સ્વીકાર કરી બેઅદબી સ્વીકારીને મે પ્રમુખપદ લેવા હા પાડી હતી. સૌરાષ્ટ્ર રત્નાની ભૂમિ છે. વિજયધસૂરિજી સૈારાષ્ટ્રમાં પેદા થયેલા છે. તેમના જીવનની રૂપરેખા મુનિજીએ આપી છે. આજે આપણે શ્રી. ધવિજયજી મહારાજની જયન્તી ઉજવવા મળ્યા છીએ. મહાપુરૂષોના ગુણે! ગાવા તે આપણા ધર્મ છે. પણ એકલા ગુણ ગાવાથી આપણું કલ્યાણ નથી. ઇમ્પીરીયલ બેંકમાં ઢગલાબંધ નાણાં પડેલાં છે. પણ ત્યાંના કલાર્કાને તે તે ગણીને હાથ કાળા કરવા પડશે પરન્તુ પૈસાના પગાર જેટલો હશે તે જ મળશે. મુનિમહારાજએ તમને ઢગલાબંધ વ્યાખ્યાન સંભળાવ્યાં હશે. કથામા જર્મનીના ડો. હાલ લખે છે કે "Dharma Vijaya Suri was of the greatest scholars, and at time one of the best Sadhus of India." the same અર્થાત્ ધ વિજયસૂરિએ મ્હોટામાં મ્હોટા સ્કૉલર હતા અને સાથેજ સાથે તે ભારતવર્ષીય સાધુઓમાં સહુથી ઉચ્ચકોટીના મામા હતા. ’ જન ડો. હસ્મુથ લખે છે કે--- “I should not figure, of whom the present day. “ He will ever, in my mind remain as a man who deserves the highest veneration from the part of men of all creeds and nations. અર્થાત્ જે તમામ ધમાં અને દેશના મનુષ્યો તરફથી ઉંચામાં ઉંચા સમ્માનને યોગ્ય છે, એવા મહાપુરૂષ તરીકે તે મ્હારા હૃદયમાં સદા રહેશે.' ટિટારિએ સૂરિજીનું જીવન-ચરિત્ર લખ્યું છે, ઈટાલીના લેટ ડા. એલ. પા. તેમાં તે વિદ્વાન શરૂઆતમાં નીચે પ્રમાણે લખે છે. one hesitate to say that he is the most note-worthy entire Jain community of India may boast at the મહિમાશાલી મહાત્મા છે, જેમને માટે ભારતવા ધ સકે છે. .. અર્થાત્ -- મ્હારે કહેવાને સાચ ન કરવો જોઇએ કે તે મ્હોટામાં મ્હોટા આખા જૈન સમાજ મગર Page #81 -------------------------------------------------------------------------- ________________ 2+++ અહીં શરૂ સરદાર વલ્લભભાઇ, શ્રી. મણિલાલ કાડારી, શ્રી ન્યાયવિજયજી ===+=== Page #82 -------------------------------------------------------------------------- ________________ Page #83 -------------------------------------------------------------------------- ________________ કહેનારા માણસેમાંના કેટલાકને એ જીવનવ્યવહાર હોય છે. છતાં તેમાં કોઈનું કલ્યાણ થતું નથી. કથા કહેનાર પૈસા કેટલા મળશે તેની ધુનમાં અને કથા સાંભળનાર મઝા મેળવવાની ધુનમાં હોય છે. આચાર્ય મહારાજ શ્રીવિજ્યધર્મરિજીનું જીવન આપણી સમક્ષ પડેલું છે. જેને તેમનું જીવન ચરિત્ર જાણે છે. પણ તેમાં તમારી મર્યાદા છે. તમારે અધિકારી બેંકના કલાર્કના પગાર છે. જેમ તમે તે મર્યાદા વધારશે તેમ તમારો અધિકાર વધશે અને તમે મહારાજશ્રીના સિદ્ધાન્તો જીવનમાં ઉતારી શકશે. એકલે પીળા ચાંલ્લો કરવાથી જૈન થવાતું નથી. પરંતુ જેનમાં ખરા જૈનત્વની ભાવના હોવી જોઇએ. આપણામાં તે લાયકાત ન હોય તે આજેજ આપણે આત્મશુદ્ધિ કરી લેવાનો નિર્ણય કરી લેવો જોઇએ. જે તેમ ન કરો અને બેંક ક્યારે ખુલે તેના ચિંતવનમાં રહે તે પછી મારે, મુનિ મહારાજને અને તમારો વખત નકામે ગયો છે. જૈનધર્મ પરિ ધર્મ ગણાય છે. અહિંસા પરમો ધર્મ એ જૈનધર્મનો સિદ્ધાન્ત છે. આ ધર્મ જે કાયરોને હોય તો તેને આપણે કદી દઇએ. અત્યારે ઘણા માણમાં એવી લાગણી પેદા થઇ છે કે જેને કિમની જયાં મોટી વસ્તી છે ત્યાં અહિંસાના કળ પ્રચારથી કાયરતા પેદા થઇ છે. પરંતુ આપણામાં એક ખરો જૈન પેદા થયેલ છે. તે આજે અહીંથી પ૦૦ માઇલ છેટે બેઠા છે. તેને નબળામાં નબળા માણસ દશ ગુલાંટા ખવાડી છે તેમ છે. આગળ જતાં તે વિદાન મહાશય પિતનો અનુભવ જણાવતાં લખે છે કે – “I have visited him four times during the last three years, and every time his extraordinary personality has aroused in me more interest and admiratio:). I have known hin as a scholar, I have known himme #1 orator, I have knywa him a ma', and, though he is not permitted to yield to feeling of worldly afection, I think I can say that I have also known him as a friend. In the cells of the Upasrayas I have sat by his side listening to his explanations of philological or philusophical difficulties which had been puzzling me; in the open halls of the Dharmasalas I have listened to his sermons delivered in Hindi or in Gujarati before a motionless and ecstatic audience, and have admired his simple and yet subtle and forcible eloquence; in the temples I have been taken by him right before the marble idols and have read with him the Sanskrita inscriptions engraved on their besements. " અર્થાત – છેલ્લા ત્રણ વર્ષમાં હું તેમને ચાર વખત મળે છું, અને દરેક વખતે તેમના અદ્ભુત અસાધારણ વ્યક્તિને મારી અંદર બહુ સરસ ભાવ અને મદ્વાન વિસ્મય ઉપજાવ્યા છે. મેં તેમને એક કેલર તરીકે જાય છે, મેં તેમને એક મહાન વકતા તરીકે અનુભવ્યા છે, મેં તેમને એક સાધુ મહાત્મા તરીકે પીછાણ્યા છેઅને Page #84 -------------------------------------------------------------------------- ________________ પરન્તુ તેનામાં જે તેજ ભરેલું છે તે આખી દુનિયાને ડોલાવી રહ્યું છે. અને તે રીતે તે મહાપુરૂષ જૈનત્વને શોભાવી રહ્યા છે અને તેથી આપણે મહાત્મા ગાંધીજીની જન્મ પિકારીએ છીએ. (તાળીઓ) મહાત્મા ગાંધીજીએ બતાવી આપ્યું છે કે અહિંસા એ કાયરોને ધર્મ નથી, પણ વીરને ધર્મ છે. જે સત્તા પાસે પશુબળ. દરીયાઇ સત્તા વગેરે આસુરી શક્તિઓ જબરી જબરી છે તે મહાન સલતનત સામે એક નિઃશસ્ત્ર મનુષ્ય માત્ર આત્મશક્તિના અવાજથી સામે થઈ હંફાવી તે સલ્તનતના સત્તાધારીઓનું આમંત્રણ મેળવ્યું છે. આ રીતે તે મહાપુરૂ વિજ્ય મેળવે છે. તેમણે દેખાયું છે કે અહિંસા એ તે વીરાને ધર્મ છે. અહિંસા પાળનારા જેને વીર અને બહાદુર હવા જોઈએ. તેમનામાં કાયસ્તા હેયે કેમ ? તેમના પરનું કાયરતાનું કલંક તેમણે સાચો પુરૂષાર્થ ફેરવીને, ખરૂં જૈનત્વ કેળવીને બંસી નાંખવું જોઈએ, જે ધર્મમાં અહિંસા, સત્ય અને સદાચારના સિદ્ધાન્ત છે તે ધર્મના અનુયાયીઓમાં પક્ષાપક્ષી હેય. પિ હાય તે પછી આખા દેશની એકતા કેમ થાય. હું ડરતે કરતો કહું છું કે તમારામાંના ઝઘડા સાંભળી મને દુઃખ થાય છે. કલેશ થાય છે. તમને આવા ઝઘડા ભતા નથી. તમે રેપ ન કરશો. હું તે જેમને સાચે સિપાઈ બનવા છું. એટલું કહી હું આ બાબત અતિશય યવપિ તેઓ સાંસારિક સ્નેહ- લાગણીઓના તાબામાં નથી. તથાપિ મારા ધારવા મુજબ હું કહી શકું છું કે મેં તેમને એક મિત્ર તરીકે ઓળખ્યા છે. ઉપાશ્રયેની ઓરડીઓમાં તેમની જોડે બેસીને. ભાષાશાસ્ત્ર સંબંધી અને તત્વજ્ઞાનસંબધી મુશ્કેલીઓ. જે મને મુંઝવ્યા કરતી હતી, તેના ખુલાસા મેં સાંભળ્યા છે. ધર્મશાળાઓના ખુલા કમરામાં સ્થિરતાપૂર્વક એક ચિને શ્રવણ કરનાર શ્રેતાઓની આગળ હિન્દી એને ગુજરાતીમાં અપાતાં તેમનાં વ્યાખ્યાન મેં સાંભળ્યાં છે અને તેમની સરળ, છતાં માર્મિક અને જુસ્સાદાર વસ્તૃતાને મેં પ્રશંસી છે. તેઓ મને જિ-મંદિરમાં જિ-તિઓની બરાબર પાસે લઈ ગયા છે, અને તેમની સાથે તે મતિ'ને સંસ્કન લેખે મેં ' છે.' શ્રીમાન એ. જે. સુતાવાળે સાહેબ, જેઓ હલ ભાવનગરના મેજીસ્ટ્રેટ છે, તેમણે અંગ્રેજીમાં લખેલું મરિજીનું જીવનચરિત્ર, જે કેબ્રિજ-યુનિવર્સિટિ પ્રેસ, લંડનમાં છપાયું છે, તેની ભૂમિકામાં લંડનના મહેશ કિસોકર છે. એફ. ડબલયુ શેમસ સાહેબ " Apart from the purely personal Qualities depicted in the memoir, the singular force of character, and sincerity of conviction, the dignified, unaffected mildness and friendliness, which characterize the saint, we shall no doubt, be right in selecting his open-mindedness and wideness of outlook as his most distinctive traits." Page #85 -------------------------------------------------------------------------- ________________ અદબથી રજુ કરવા ઈચ્છું છું. મારે કોઈ પણ વ્યાખ્યાનથી જૈનેને દુઃખ થયું હોય તે મને યાદ નથી. જો કે મેં જેલમાં સાંભળ્યું હતું કે અમદાવાદના જેને સમક્ષ આપેલા ભાષણથી પાછળથી જેમાં કંઇક ચાર થઇ હતી. આજે પણ પ્રમુખપદ લેતાં મને ખ્યાલ આવે હતો કે જેની સેવા કરવા જતાં બે બેલ કહેવાઈ જાય છે તેથી કુસેવા તે નહીં થાય ! તમારે શહેરની અન્દર બે પક્ષ પાડી લડવું ન જોઈએ. તમે લાઠી લઇને લડશે તે અહિંસા કોણ પાળશે ! તમારામાં દયા અને પ્રેમનો સાગર હોવે છે. તમને તમારા કુટુંબ-કમી બાઇઓ પ્રત્યે પ્રેમ નહીં હોય તે પછી દેશની પ્રજા પ્રત્યેના પ્રેમની વાતજ કયાં? આજે મહાપુરૂષની જ્યની પ્રસંગે આ પક્ષભેદની અને વેરની લાગણી દુર કરી જેનકોમમાં એકતા સ્થાપવી જોઈએ. અમદાવાદના જેનોએ કોઇ કુતાં મારે નહીં તે માટે હજારો રૂપીઆ ખર્ચા છે. કબુતરાને જુવાર નાંખવાથી અને કુતરાને માટે પિતા ખર્ચાથી કંઇ જૈનત્વ પૂરું થતું નથી. આપણે અહિંસા જીવનમાં ઉતારવી જોઇએ. અત્યારે આપણા કડા ભાઇ-બહેનોને એક ટંક પૂરું ખાવાનું મળતું નથી અને લાખો માણસે ભુખે મરે છે. શું આપણે ધર્મ એમ શિખવે છે કે પશુપક્ષીઓની રક્ષા કરવી અને મનુષ્યની ' અર્થાત– ચરિત્રમાં વર્ણવાયેલા તેમના પવિત્ર વૈયકિતક ગુણ, જેવા કે ચારિત્રનું અસાધારણું બળ, હાર્દિક શ્રદ્ધા, તથા નૈસર્ગિક અમીરી ગ્રામ્ય સ્વભાવ અને મિત્રભાવ, જે એક સાધુનાં લક્ષણો છે, તે બધાના ઉપરાંત, તેમની નિખાલસત્તિ અને વિશાળ ગષણબુદ્ધિને તેમના મહાન વિશિષ્ટ લક્ષણ તરીકે ચુંટવામાં અમે નિઃસંદેહ ખરા છીએ.’ એજ ભૂમિકામાં આગળ જતાં તેઓ લખે છે કે " He has come to be regarded as the true mediator between Jaina thought and the west." ' અર્થાત- તે ( સુરિજી) જૈન વિચારભાવના અને પશ્ચિમ ' ને વચ્ચે સાચા મધ્યસ્થ (મધ્યસ્થગીરી કરનાર ) તરીકે ગણાવ્યા છે. સુપ્રસિદ્ધ કવિસમ્રાટ રવીન્દ્રનાથ ટાગોર લખે છે – "His great reputation of liberal culture and large-mindedness had often urged me to visit hin, and put before him my claim for help in founding a centre of Jaina learning, in connection with our Vishvabharati in Shantiniketana." ' અર્થાત- તેમના વિશાળ સુધારકપણાની અને ઉદાર ભાવનાની મહાનું કાત્તિ એ તેમને મળવા માટે, અને અમારી શાન્તિનિકેતન ' ની વિશ્વભારતી ' ના વિભાગમાં જૈન-શિક્ષણનું સેન્ટર સ્થાપવામાં સહાયતા સધી માગગી તેમની આગળ રજુ કરવા માટે મને વારંવાર ઉમે હતા.' Page #86 -------------------------------------------------------------------------- ________________ રક્ષા ન કરવી ? ગામડાંમાં તમે જાવ અને કંગાલીયત નિહાળે તે. જણાશે કે આપણે અહિંસાવાદી હોવા છતાં આપણી નજર આગળ હિંસા થઈ રહી છે, અને તમે ઉંડાણથી વિચાર કરશે તે જણાશે કે તે હિંસા માટે જવાબદાર આપણે છીએ. કડો માણસે રોટલી વગર ટળવળે છે તે સંબંધમાં વિચાર કરી તે સ્થિતિ ટાળવા માટે આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. જ્યાં સુધી ૧ રૂપીયાને રંટી ઘેરઘેર નહીં ચાલે ત્યાં સુધી આ કંગાલીયત સુધરવાની નથી. આખું જગત આ કંગાળ મુલકને તમારી મારફતે ચુસી રહ્યું છે. શહેરમાં વસનારા જૈન ભાઈબહેનેને ગરીબોની રોટી પાછી આપવા માટે તપાસ કરવા કહું છું. જૈન બહેનને અપીલ. જેને બહેનોને હું કહીશ કે બારીક કપડાં પહેરવાં તે જૈન ધર્મની વિરુદ્ધ છે. આપણે અપાસરે સંયમ શિખવા જઇએ છીએ. તે સમજીને સાધુઓ પાસેથી સાધુતાના ગુણ જીવનમાં ઉતારવા જોઇએ. હું જેન બહેનેને નમ્ર પ્રાર્થના કરું છું કે તેઓએ હાથે કંતાયેલા સુતર અને હાથે વણાયેલા કાપડને પહેરવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ. મહાત્મા ગાંધીને અર્ધનગ્ન ફકીર કહેવામાં આવે છે અને તેને બ્રિટિશ સરકારમાં માન મળે છે, જયારે નેકટાઇ કેલરવાળા માણસને ભાવ કઇ પૂછતું નથી. અત્યારની હાલની સ્થિતિ ગરીબના ત્રાસના શ્રાપનું પરિણામ છે. તમે હિમ્મતથી, સત્યથી અને સદાચરણથી ચાલો અને કંગાળ બનેલા આ દેશને સમૃદ્ધ બનાવવાની તૈયારીઓ કરો. મેં જે કાંઇ કહ્યું છે તે તમારા પ્રત્યેના અગાધ પ્રેમને લઇને જ કહ્યું છે. અને તેને બરાબર વિચાર કરજો. એટલું જ કહી હું મારું બોલવું પૂર્ણ કરીશ. ઇશ્વર સર્વનું કલ્યાણ કરે. ( તાળીઓ.) - બેંગાલના પ્રખ્યાત વિદાન હસિત્ય ભાચાર્યજી એમ. એ, બી. એલ. લખે છે કે: " O BRAHMANA, if you want to see a real embodiment of the ascetic--Ideal, then go to the great Vijaya Dharma. OKSHATRIYA, if you look for a mighty Hero, I would name the Great Vijaya Dharma, the conqueror of Raga (Attachment and love) and Dresha (Repulsion and Hatred )-the most powerful of Human enemies. O VAISHYA, if you like to see the Wealthiest man, stand before the great Vijaya Dharma who is possessed of " Right faith," "Right Knowledge" and "Right Conduct "ith three priceless gems of purest ray serene. ..OKSHATRIYA the great Vijaya Dhere real embodiment on Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મણિલાલ કોઠારીનું ભાષણ. શ્રી. મણિલાલ કોઠારી બોલવા ઉડતાં તાલીઓના અવાજે થઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે મારા જન્મ જૈન કોમમાં થયેલ છે. ખો મહાન જૈન વર્તમાન કાળમાં પેદા થયે છે, તેને હું અનુસરી ર છું. આજે આપણે એક મહાપુરૂષની જયન્તી ઉજવવા માટે મળ્યા છીએ કે જેમણે જૈન ધર્મની, જૈન સમ્પ્રદાયની તથા જૈન સાહિત્યની ભારે સેવા બજાવી છે. ઉપરાંત, વિશાળ ભાવનાથી ભારતવર્ષની સેવા બજાવી છે. તેમનામાં રહેલી વિશાળ ભાવના આપણામાં નથી એ તે આપણે કબૂલ કરવું જ રહ્યું. હું આજે અમુક લાગણીથી કહું છું કે પૂર્વે જૈન કમ ઘણી જ મોટી હતી, પણ હાલમાં તે સ્થિતિ નથી. આપણી સંખ્યામાં બહુ ઘટાડો થયો છે. આપણે નીચે ઉતરતા જઈએ છીએ. હિન્દુસ્તાનમાં પૂર્વે જૈનેની જાહોજલાલી હતી. આજે જૈનેમાં અગાઉના જૈનોએ બંધાવેલાં તીર્થોની રક્ષા કરવાની તાકાત નથી. આજના જૈન સનેપાતરૂપી સટ્ટાના વેપાર અને મલે ચલાવી રહ્યા છે. કયાં અહિંસા ધર્મ? આપણે આચાર્ય મહારાજ શ્રી વિજયધમસૂરિજીના જીવનને અભ્યાસ કરીને તેમનામાંના ગુણ આપણા જીવનમાં ઉતારવા જોઈએ. હું તમને અદબ અને ભાવપૂર્વક કહું છું કે જાગે, જાગે અને બીજી કોમેની પ્રગતિની માફક પ્રગતિ કરે. નહીં તે છેડા વખત પછી જૈનોનું નામનિશાન પણ રહેવું મુશ્કેલ થઈ જશે. હું આજે સાધુ મહારાજને પ્રાર્થના કરી કહું છું કે તમારું સ્થાન શહેર અને નાના ઉપાશ્રયમાં નથી, પરન્ત રાષ્ટ્રના કલ્યાણુમાં O SUDRA. if you have not yet properly learnt what Service is, then follow the Great Vijava Dharma the truly humble and unselfish Servant of Hainani:y." “ઓ બ્રાહ્મણ ! સંન્યાસી-આદર્શની સાચી મત્તિનાં દર્શન કરવા ચાહ હોય તે મહાત્મા વિજયમસની પાસે ન. એ દક્ષત્રિય ! તું જે શકિતશાળી વી. શેધ હોય તો હું વિજયધર્મસુરિનું નામ જણાવીશ, જેઓ મનુષજાતિના મહેરામાં કેરા બલવાન દુમને, જે રોગ અને ૧ છે, તેને હાંકી કાઢનારા છે. એ વૈશ્ય ! તું જે હેટામાં મહેરા ધનવાન માણસને મળવા ચાહ હોય તે મહાત્મા વિજયધર્માસર પાસે જઈ ઉમે રહે, જેઓ સમ્યગુ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્રરૂપી અમૂલ્ય રત્નત્રયના સ્વામી છે. એ શુદ્ર ! તું હજુ સુધી સેવા–ધમ શું છે, એ જે બરાબર ન શિખે હોય તે વિજયધમ રિનું અનુસરણ કર, જેઓ ખરેખરા નમ્ર અને માનવજાતિના નિઃસ્વાર્થ સેવક છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ છે. તમારૂં સ્થાન અમદાવાદની મીલાનાં ભુ ગળાંમાંથી ધુમાડા કાઢી ગરીબેનાં Àાહી ચુસનાર-રસનાર જૈના વચ્ચે નથી, પરન્તુ ગામડાઓમાં તમારા સન્દેશા ઝીલનારી પ્રજા વચ્ચે છે. જેમ ભગવાન વીરે અનાર્માંને અપનાવવા માટે પ્રયાણુ કયુ" હતુ. તેમ કશું, અને રાષ્ટ્રધર્મને ખરાખર બજાવે. આજે આણંદજીકલ્યાણુજીની પેઢી નાણાંથી આપણાં તીર્થોં નહીં રક્ષી શકે. એકાદ બે માણસની લાગવગથી તીર્થા નહિ મચી શકે. આ વાત મે કલકત્તામાં જૈનેની મળેશી સભા સમક્ષ ગદગદ કઠે કહી હતી. પૂર્વે થયેલા પાપના પ્રાયશ્ચિત્તને ખાતર તમે રાષ્ટ્રયજ્ઞમાં તમારો ફાળો આપે. મહાત્મા ગાંધીજી આપણને સ્વરાજ લાવી દેશે એ ખ્યાલની પાછળ જગત્ના કલ્યાણના ખ્યાલ પણ રહેલા છે. સાધુએ અને આચાર્યાંને વિનતિ કરૂ છું કે તમે એ મહાપુરૂષને આળખા અને સાધુ મહારાજો, તમે તમારી જાતને વ્યાખ્યાન આપે અને રાષ્ટ્રકલ્યાણના મહાન કાયમાં તમારૂં તપોબળ રે અને તમારો પુરૂષાથ પ્રગટાવે. છેવટે, જગતના તમામ જીવાની રક્ષા કરવાના તથા મદદ કરવાના અને અરસપરસના ઝગડા છેાડી દેવાનો હું તમાને આગ્રહ કરૂ છું. ખાદીનું વેચાણુ. એ પછી શ્રી. કોઠારીજીએ જણાવ્યું હતું કે, આવતી ગાંધી—જયતી ઉજવવા માટે તમારે ખાદી ખરીદવી જોઇએ અને તમા સવે ખાદીના કાર્યોંમાં ફાળે આપશે એવી હું આશા રાખું છું. [એ પછી ખાદીવેચાણુનું કાર્ય હાથ ધરવામાં આવતાં લગભગ રૂ. ૧૦૦૦ ની ખાદી વેચાઇ હતી, જેમાં શ્રી. વીરચંદ પાનાચંદ તરફથી રૂા. ૧૦૦૦, શ્રી. ભાગીલાલ લહેરચંદ તરફથી રૂા. ૧૦૦૦ અને શ્રી. મેઘજી સેાજપાલ તરફથી રૂા. ૧૦૦૦ ની રકમે હતી. બીજી તરફ સ્વયં સેવકાએ કડ ફાળો ઉઘરાવવા માટે એળી ફેરવી હતી. જેમાં પણ સારી જેવી રકમ મળી હતી. એ પછી સભાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. સવંત માનતા ૨૫-૯-૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ છે દીક્ષા સંબંધી ખરડો. શ્રીમાન ન્યાયવિજયજીને અભિપ્રાય. વડોદરાના “દીક્ષા” સમ્બન્ધી ખરડા” ને રદ કરાવવા નિમાયેલી અમદાવાદની “જૈન કમિટિ” ના તા. ૧-૯-૩૧ ના પત્ર પર ન્યાયવિશારદ–ન્યાયતીર્થ શ્રીમાન ન્યાયવિજયજી મહારાજે વાળેલે ઉત્તર નીચે મુજબ છે – મુંબઈ–કેટ, બરાબજાર, જૈન ઉપાશ્રય. તા. ૧૯-૯-૩૧ શનિવાર. શ્રીમાન “કમિટિના સજન મહાશ ! ધર્મલાભ. આપ સજજન મુકિત પત્ર મળે હતે. હું પણ દીક્ષા જેવી મહાન ધાર્મિક વસ્તુના વિષયમાં રાજ્ય તરફથી અંકુશ મૂકાય એ પસન્દ કરતા નથી. પણ આપણે આપણે પ્રમાદ નથી ખંખેરી શકતા એ બહુ જ દિલગીરીભર્યું છે. આજે દીક્ષાના સમ્બન્ધમાં વર્ષોથી કેવી ધમાલે ચાલી રહી છે, એ આપ સજને પણ જોઈ જ રહ્યા છે. દિક્ષાના સમ્બન્ધમાં જે ઉન્માદ સેવાઈ રહ્યા છે, જે મર્યાદા તેડાઈ રહી છે, એનું જ એ પરિણામ છે કે રાજ્યના મંત્રીઓ અને નરેશે પણ ખળભળી ઉઠયા છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮ દીક્ષાસમ્બન્ધી રાજ ઉઠીને ઉભા થતા આપણા ભવાડાઓએ દીક્ષાનું માન કેટલું ઘટાડયુ છે અને સાધુ-સંસ્થાની ઇજ્જત કેટલી ઝાંખી પાડી છે એ આપ જેવા સજ્જનેને અજાણ્યું કેમ હોય ? દીક્ષા જેવી મહાન પવિત્ર વસ્તુના સમ્બન્ધમાં શત્મ્યને પડવામાં કોઇ જવાબદાર હ્રાય તા તે આપણી દીક્ષા વિષેની વારંવાર ભજવાતી ધમાલ અને ધાંધલ જ મને લાગે છે. આપણે પાતે એટલે જૈન સંઘ જ અગાઉ સચેત થઇને દીક્ષાના ક્રાયને ખરાખર વ્યવસ્થિત અને પદ્ધતિસર બધારણ પર ગેડગ્યુ હોત તે એક તરફ જૈન દીક્ષાને સુન્દર આદશ જગમાં ઝગમગત અને બીજી તરફ કાઇથી પણ દીક્ષાની બાબતમાં દખલગીરી કરવાનું ન થઈ શકત. આપણે પોતેજ ઘણી ઘણી દીક્ષા વિષેની ધાંધલે મચવા છતાં પ્રમાદમાં રહ્યા અને દીક્ષાની બાબતમાં યૈગ્ય વ્યવસ્થા બાંધવાનું ન સુઝયુ, એટલે પછી આવા આકા (વખત) આવે એ બનવાન્ઝેગ નથી શું ? અન્યાય અને ઉત્પાત, ધમાલ અને બખેડા પર સમાજ જ્યારે અકુશ મૂકવા તૈયાર ન ધાય તે પછી તેના પર યોગ્ય અંકુશ મૂકવા એ સુરાજાની ધમ્ય ફરજ થઇ પડે છે, એમ માન મત છે. તે પછી શ્રીમન્ત ગાયકવાડે સરકાર એ વિષયમાં અકુશ મૂકે એ તો સ્વાભાવિક જ ગણાય, એમાં શું કહેવુ ? હુન્નુ પણ આપ જેવા અનેક સજ્જનોની મહાન કિમિટ–જૈન સઘની મહાત્ કમિટિ ઢીક્ષા બાબતમાં ચગ્ય નિયમિત ધારણ ઘડી તૈયાર કરે ત જૈનસ'ધ ઉન્નત મસ્તકે શ્રીમન્ત ગાયકવાડ સરકારના “ ખરડા ” ને રદ્દ કરાવવાતું પ્રભુત્વ જરૂર દાખવી શકશે, એમ મારી દૃઢ વિશ્વાસ છે. આથી વધુ આપને શું જણાવવાનુ હોય ! તા. ૩૦--નસાડી-ભગાડી, છાની રીતે દીક્ષા આપવાનું જૈન શાથી તદ્દન વિરૂદ્ધ છે, એ આપ ખચીત માનશેાજી અને લઘુ વયના બાળકા માટે પણ દીક્ષા ખાળત ઉતાવળ કરવી ગેરવ્યાજબી છે, એમ મારે શાસ્ત્રાનુસાર દૃઢ મત છે. લી. શાસનસેવક ન્યાયવિજય. મુંબસમાચાર તા. ૨૯----૩૧ મગળવાર, Page #91 -------------------------------------------------------------------------- ________________ ગાંધી-સપ્તાહ ન્યાયવિશારદ-ન્યાયતીર્થ મુનિમહારાજ ધી ન્યાયવિજયજીના નશા, શ્રી ગુજરડઝશીયલકલબ અને શ્રીનવયુગ -ઉગમન્દિરના સંયુક્ત આશય નીચે તા. ૨ ના રોજથી શરૂ થતા ગાંધી–સપ્તાહને અંગે અખંડ રેટિયા ચાલુ કરવાની રાષ્ટ્રપતિ સરદારશ્રીના પુનિત હસ્તે થનાર કિયા વેળા હાજર રહેવાનું આમંત્રણ પૂજ્ય મુનિ શ્રીન્યાયવિજયજીને આપવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના કારણે તેઓશ્રી હાજર રહી શક્યા ન હતા. પણ તેમણે નીચે પ્રમાણે સજેશ મેક હતે. “આજે દુનિયાના મહાન સન્ની (અંગ્રેજી તારીખ અનુસાર ) જન્મતિથિ છે. એની ઉજવણી એ મહાપુરૂષના પવિત્ર સન્ડેશનું અનુપાલન કરવામાં છે. આજે એ મહાન આત્મા કેવળ હિન્દના સ્વરાજ માટે નહિ, પણ આખા જગનું કલ્યાણ કરવા સારૂ પ્રગટ થયે છે. એ મહાન સાધુ પુરૂષની દષ્ટિમાં ભારતનું ભવિષ્ય ઉજવળ મુખ્યત્વે ખાદી અને રિયામાં દેખાય છે. દેશના માણને તે વિષેની પ્રેરણા આપવામાં તે મહાત્માને પ્રયત્ન સર્વોપરિ સ્થાન ભગવે છે. દેશની પ્રજાએ એ દિશામાં ખૂબ આગળ ઘપવાની આવશ્યકતા છે. મને એ જાણી બહુ આનન્ટ છે કે, રાષ્ટ્રપતિ સરદાર શ્રીમાન વલ્લભભાઇ પટેલના પુનિત તે ગાંધી-સપ્તાહને અંગે આજથી અખંડ Page #92 -------------------------------------------------------------------------- ________________ ફેટિ શરૂ કરવાની શુભ કિયા થનાર છે. ખરેખર, આ રીતે પ્રજાની અન્દર રેટિયા તરફ હાર્દિક ઊમિ ઉભરાય એ બહુ જરૂરનું છે. વરસાદના કારણે હું સભામાં આવી શક નથી, એ માટે દિલગીર છું. પણ આથી હું મારા ભાઈ–મહેને જણાવવા માગું છું કે જે દેશનું ભલું ચાહતા હો, અર્ધગતિના ભીષણ ખાડામાંથી દેશને ઉદ્ધાર કરે છે, તે ઘરે ઘરે રેટિયાને ઉપયોગ થવો જોઈએ. વિદેશી કાપડે દેશના ધંધાને નાશ કર્યો છે. એથી દેશમાં ગરીબાઈ અને ભૂખમરો વધતાં ચાલ્યાં છે. દેશ દિવસે દિવસે ભિખારી થઈ ર છે. લાખ કુટુમ્બ અધ નાગા અને અર્ધ ભુખ્યા રહે છે. હિન્દ એક એ દેશ છે કે જયાં જોઈએ તે કરતાં વધારે અનાજ અને રૂ પિતા થાય છે. છતાં એક વખત કેટલે પણ કડે માણસે પેટ ભરીને પામતા નથી. કેટલી કંગાળ હાલત ! દેશની આ દુર્દશા શી રીતે દૂર થાય? ખાદીને રસ્તે એને નિકાલ આવી શકે છે. દરેક હિન્દીના અંગ ઉપર શુદ્ધ ખાદી હોવી જોઈએ. પણ ખાદીનાં થાન કંઈ આકાશમાંથી નહિ ઉતરે. એ માટે દરેકે કાંતવું જોઈશે. વિદેશીના મેહમાં પડી કરેલાં પાપ રેંટિયા-યજ્ઞથી ધેવાં પડશે. અનાજમાંથી ભોજન બનાવવામાં જેમ સ્વાધીનતા ધરાવે છે, તેમ રૂમાંથી કપડાં બનાવવામાં જ્યારે સ્વાશ્રયી બનશે ત્યારે જ દેશની ગુલામીન બાન છુટશે. દેશના એક કરોડ માણસે દરરોજ એક એક કલાક કાંતે અને એ રીતે જ પિતાના એક કલાકને સદુપયોગ કરે તે દરરોજ પથસ હજાર રૂપિયાને દેશના ધનમાં વધારે થાય. ૨ટિયે એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે. આજથી અઢી તુજાર વર્ષ ઉપર પણું રેટિયે નિરાધારેને આધાર અને અશરનું શરણ ગણાતે હતે. આજે તે દેશની પડતી દશામાં રેટિયાની વેર ઘેર જરૂર છે એ કણ નહિ સમજી શકે ? હાલની ગરીબાઈને દૂર કરવાનું એનામાં મહાન બળ છે. શ્રીમને સમજતા હોય કે અમારે ટિયાની શી જરૂર છે, તે તેમની તે ભૂલ છે. તેઓ પણ દેશનું એક અંગ છે અને દેશની ઘેર ગરીબાઈ ફાટી નિકળતાં તેમની પણ સલામતી કેટલી? ખરી રીતે તે તેમણે દેશની ગરીબાઈને પિતાની ગરીબાઈ સમજવાની જરૂર છે. ધમની દષ્ટિએ પણ ગરીના ઉપકાર ખાતર તેમણે પિતાને હાથ લંબાવવાની જરૂર છે. આટલું જે દેશના ધનવાને સમજી જાય તે જરૂર તેઓ રેટિયાને અપનાવે અને પિતે શુદ્ધ ખાટી ધારણ કરી દેશહિતના કાર્યમાં સહાયક બને. ર્ભાગ્યે ઉંટિયાની જગ્યા મિલેએ લીધી અને કપાસ પિલવાની જગ્યા હાથ-ચરખાને બદલે ને એ લીધી, તેરી મહટાં મોટાં જંગલ ન કાપે તે Page #93 -------------------------------------------------------------------------- ________________ મિલે વગેરેમાં બાળે શું? જો કાપવાથી વરસાદ એ છે આવે છે. અને તેથી દેશમાં વારે વારે દુકાળ પડે છે. વળી જગલે કાપવાથી લાકડાં મેંઘાં થયાં, તેથી હિન્દનું ઉચામાં ઉચું ખાતર જે છાણ, તેનાં છાણ કરી લોકે બાળવા લાગ્યા, તેથી ખેતરમાં ખાતર પુરતું ન મળવાને લીધે જમીનના કસ ઘટયા. રેટિયે બંધ થવાથી મિલે વધી, તેથી તેમાં ચરબી વાપરવા હજારે-લાખે હેરોનો નાશ થાય છે. છે.કા ઘટવાથી ઘી-દૂધ વગેરે પિષ્ટિક પદાર્થો મેંઘા થતા ચાલ્યા અને તેથી માણસેને તેના લાભ મુશ્કેલ થઈ પડવાથી તેમની શક્તિ, બુદ્ધિ, બળ ઘટવા લાગ્યા અને મૃત્યુ-પ્રમાણ વધતું ચાલ્યું. આ ઉપરથી એક રેટિયા વગર દેશને કેટલું નુકશાન થાય છે તે સમજી શકાય છે. દયા ધર્મ માણસ માત્રને છે અને તે પાળ હોય અને પશુધનની રક્ષા કરવી હૈય, માણસ જાતનું જીવન સુધારવું હોય અને હવા સ્વચ્છ રાખવી હોય તે એક ફેરિયા જબરદસ્ત ઉપયોગી છે એ આપણે સારી રીતે સમજી લેવું જોઇએ. રેટિયા માં જ એ શક્તિ છે કે તે દેશને પાયમાલ કરનાર કારખાનાઓને ભાંગી પાડશે. એટલા જ માટે આજના મહાન કમગી મહાત્માજીએ રેટિયાને દેશની સામે ધર્યો છે. આશા છે કે મહાત્માજીના અવાજને દેશની તમામ પ્રજા વધાવી યે અને રેટિય-પ્રચારનું કાર્ય ખૂબ આગળ ધપીને દેશ સ્વાધીનતાને વરે એજ શાસન–દેવની આગળ નમ્ર પ્રાર્થના છે.” લી. ન્યાયવિજય. મુંબઈ સમાચાર તા. ૧૦-૧૦-૩૧. હીન = હિંસા આદિ પાપ તરીકે પ્રસિદ્ધ છે. એમાં પ્રવૃત્તિ માટે :: तत्र प्रवर्तेत न चेत् कदापि । ન કરાય અને પ્રભુ-પ્રાર્થનામાં - - કુર્યા મગને તÉ છે રસ લેવાય તે નિઃસદેહ, . - સુનિશ્ચિત સાતિમવિધાર્થ | * આત્મકાય સધાયું. અધ્યાત્મતત્વાલકમાં શ્રી. ન્યાયવિજયજી. Page #94 -------------------------------------------------------------------------- ________________ અને *** નારીજીવનના સુધારા માટે મુનિ મહારાજનો પડકાર Sાન* MES જ; * All + --+ ++ લગ્ન-સંસ્થાનું નિરૂપણ. દુષ્ટ રિવાજોની ઝાટકણું. આરોગ્ય અને સ્વચ્છતાના પાઠ. નારી-વિભૂતિની યશપ્રશસ્તિ. ખાદી અને રેંટિયે. ના. ૪-૧૦-૩૧ રવિવારને રોજ મુંબઈ-માધવબાગમાં શ્રી જૈન મહિલા સમાજ તરફથી ન્યાયવિશારદ–ન્યાયતીથ શ્રીમદ્દ ન્યાયવિજયજી મહારાજે સ્ત્રી-જીવનની ઉન્નતિ ” પર આપેલું બાણ. [શ્રીમતી લીલાવતી દેવીદાસે વ્યાખ્યાન માટે પ્રસ્તાવના રજુ કરતાં જણાવ્યું હતું કે ન્યાયવિશારદ-ન્યાયતીર્થ મુનિમહારાજ શ્રીન્યાયવિજયજી સમા જૈન શાસનના સિંધરોથી, જૈન શાસનના ઝગમગતા સિતારાથી જૈનજગત અપરિચિત ન જ હોય. એમનાં ઓજસભય વક્તવ્ય, જૈન જગતમાં નવીન ચેતન કુરાવતાં અમૂલ્ય પ્રવચને, જૈન સમાજમાં પિસી ગયેલાં અનેક કુરૂઢિઓનાં જાળાં કાપતી, તેમજ આધ્યાત્મિક વિષય ચર્ચાતી એમની પ્રભાવશાલિની લેખિની, જૈન શાસનના અભ્યદય માટે તેઓશ્રીનું દ્રવતું હદય, ઉપાશ્રયની ચાર દીવાલમાં નહિ, પણ પૃથ્વીને ચારે છેડે દષ્ટિ સ્થાપી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉપદેશાતે મલિક સમયધર્મ અને સેળભેળ થઈ ગએલ ધર્મ તથા Page #95 -------------------------------------------------------------------------- ________________ રૂઢિને જુદા તારવતી એમની વીરત્વભરેલી વાણી આજે જૈન સમાજના શરીરમાં અનેરી ભવ્યતા અપી રહ્યાં છે. આવા મહાન આધ્યાત્મિક તત્વવેત્તા, આત્માથ, નિડર, પ્રસિદ્ધ વક્તાની અમૃતમય વાણી આપ સર્વે શાન્તિ રાખી સાંભળશે, એ આશા સાથે શ્રી જૈનમહિલા સમાજ તરફથી મહારાજશ્રીને એમનું પ્રવચન સંભળાવવા અરજ ગુજારી બેસી જવાની રજા લઉં છું.. મહારાજશ્રીનું ભાષણ ઉપક્રમ. - બિકિગ ખડી ક્યારે થાય? અવ્વલ તેને પાયે મજબૂત જોઈએ. તેમ મનુષ્યજીવનના મહાન સિદ્ધાન્તની બિલ્ડિંગ ખડી કરવા સારૂ તેને પાયે તૈયાર કરવાની જરૂર છે. એટલે આજે આપની સન્મુખ એના પાયા તરીકે મારા વિચારો રજુ કરીશ. અર્થ-કામ. ધર્મ સાથે અર્થ પુરૂષાર્થ અને કામ પુરૂષાર્થ સમ્બન્ધી ઉલેખ કરતાં સિન્દુરપ્રકર' જણાવે છે કે – " त्रिवर्गसंसाधनमन्तरेण पशोरियायुविफल नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति न तं विना यद भवतोऽर्थकामौ" ॥ અર્ધાતુ-ત્રણ વગ (ધર્મ, અર્થ અને કામ)નું યોગ્ય સાધન કર્યા વગર માણસનું, ગૃહસ્થનું આયુષ્ય પશુની જેમ નિષ્ફળ છે. તેમાં પણ ધમ એડ છે. કેમકે તે વિના અર્થ-કામ સિદ્ધ થઈ શકતા નથી. અર્થ-કામમાં આંધળા બનવું ભયંકર મૂખઈ ગણુય. પણું ધમનિતિના પથ પર અદિની યોગ્ય પ્રવૃત્તિને અર્થ પુરૂષાર્થ અને કામ પુરૂષાર્થ કહેવામાં આવે છે. અને તે વિષે ગૃહસ્થને માટે પાંચ મહાવ્રતધારી મુનિવરોએ પિતાના ગ્રન્થોમાં ઉપદેશ કર્યો છે. ધમંબિન્દુમાં હરિભદ્રાચાર્ય અને મુનિચન્દ્રાચાર્ય અને યોગશાસ્ત્રમાં હેમચન્દ્રાચાર્ય અર્થ-કામ પુરૂષાર્થ બાબત ઉપદેશ કરે છે. હેમચન્દ્રાચાર્ય ( યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના કેટલા લોકેના કુલકના પ્રારમ્ભમાં ) લખે છે કે – Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૪. न्यायसम्पन्नविभवः, शिष्टाचारप्रशंसकः। कुलशीलसमैः साधं कृतोद्वाहोऽन्यगोत्रजैः॥ અથ–ગૃહસ્થ ન્યાયથી ધન પાર્જન કરે અને શિષ્ઠના આચરણને પ્રશંસક હોય અને કુલ-શીલથી સરખા એવા અન્યગોત્રીય સાથે વિવાહ કરનાર હોય. લગ્નસંસ્થા. ઉપરના ફ્લેકમાં પ્રથમ અર્થોપાર્જન કરવામાં પ્રામાણિક વૃત્તિ રાખવાનું ફરમાવે છે. અને ઉત્તરાર્ધમાં લગ્નસંસ્થા બાબત ઉપદેશ છે. એની ટીકામાં આચાર્ય મહારાજ લગ્નના બ્રાહ્મ, પ્રાજાપત્ય, આણં, દૈવ, ગાધર્વ, આસુર, રાક્ષસ અને પૈશાચ એમ આઠ પ્રકાર બતાવીને શરૂના ચાર પ્રકારનાં લગ્નને ધન્ય બતાવે છે. માતાપિતાની સમ્મતિ વગર પરસ્પર અનુરાગપૂર્વક વિવાહ એ ગાધર્વ વિવાહ છે. શરતથી કન્યાગ્રહણ એ આસુર, બલાત્કારથી કન્યાગ્રહણ એ રાક્ષસ અને સુતેલી કે અસાવધાન કન્યાનું અપહરણ એ પૈશાચ છે. આ ચાર વિવાહને અધમ્ય બતાવીને પછી આચાર્ય મહારાજ એ વિષે એમ ફેટ કરે છે કે – " यदि वधूवरयोः परस्परं रुचिरस्ति तदा एते अधा अपि धाः "। અર્થા-વધૂ-વરની જે પરસ્પર રૂચિ હોય તો આ અધમ્ય ગણાતા વિવાહ ધમ્ય બની જાય છે. એ પછી આચાર્ય મહારાજ વિવાહનું ફળ બતાવતાં લખે છે કે"शुद्धकलत्रलाभफलो हि विवाहः । अशुद्धभार्यादियोगेन नरक एव"। અર્થાત–શુદ્ધ પત્નીને લાભ થશે એ વિવાહનું ફળ છે. અશુદ્ધ સ્ત્રીને તેમજ પતિને વેગ નરકરૂપ થઈ પડે છે. લોકમાં પણ કહેવાય છે કે – શાક બગડયું તે દિવસ બગયે, અથાણું બગડયું તે વરસ બગડ્યું, બાયડી બગડી તે ભવ બગડે.” Page #97 -------------------------------------------------------------------------- ________________ આમાં “બાયડી” ની જગ્યાએ “ભાયડે” પણ મૂકી શકાય. બાયડી બગડતાં ભાયડાને ભવ બગડે તે ભાયડો બગડતાં બાયડીને ભવ બગડે. વિવાહનું ફળ બતાવતાં આચાર્ય મહારાજ આગળ વધી જણાવે છે કે - “તત્કલ તુ સુજાતસુતસન્નતિ, અનાબાધચિત્તનિવૃત્તિ, ગૃહત્યસુવિહિતત્વમ, આભિજાત્યાચારવિશુદ્ધત્વમ, દેવાતિથિબાન્ધવસત્કારાનવઘત્વ ચ.” અથ–વિવાહનું ફળ ઉત્તમ સન્તતિને લાભ, ચિત્તની નિરાબાધ શાન્તિ, ઘરના કામકાજની સુવ્યવસ્થા, સંકુલાચાર-વ્યવહારની શુદ્ધિ અને દેવ, અતિથિ અને બાન્ધના સત્કાર-સન્માનને શુભ લાભ. સ્ત્રી-પુરૂષ મગની બે ફાડ છે. એ સમાજરૂપી કે ધર્મરૂપી રથનાં બે પિડાં છે. બે પૈડાં બરાબર હોય તે રથની કે શકટની પ્રગતિ થઈ શકે, તેમ સ્ત્રી-પુરૂષ, દમ્પતિ પરસ્પર એગ્ય ગુણસમ્પન્ન હોય તે તેઓ પિતાને ઉત્કર્ષ સાધી શકે, ગૃહસ્થાશ્રમને શોભાવી શકે અને તેમનાથી સમાજ અને ધમની ઉન્નતિ પણ થાય. પણ ખેદની વાત છે કે, સ્ત્રી-વગ માટે ઘણુ હલકા શબ્દ વપરાતા આવ્યા છે. કેઈએ કહ્યું કે – आपदामाकरो नारी, नारी नरकवर्तनी। विनाशकारणं नारी, नारी प्रत्यक्षराक्षसी । પણ આની સામે નારી-વગ ધારે તે એજ જવાબ આપી पुरुषो विपदा खानिः, पुमान् नरकपद्धतिः । पुरुषः पाप्मनां मूलं पुमान् प्रत्यक्षराक्षसः ॥ પણ આમ એક-બીજાને ભાંડવાથી શું? નથી સ્ત્રી નરકની ખાણ અને નથી પુરૂષ નરકની ખાણ. નરકની ખાણ છે એક માત્ર પિતાની મલિન ભાવના અને પા૫ વાસના. પુરૂષને સ્ત્રી પર વૈરાગ્ય થાય એટલા માટે જે સ્ત્રોને માટે હલકા શબ્દ વપરાયા હેય, તે સ્ત્રીને પુરૂષ પર વૈરાગ્ય થાય એટલા માટે પુરૂષ માટે પણ હલકા શબ્દો નહિ વપરાય છે ? માટે ખરી વાત તે એ છે કે, પા૫ વાસનાને ખંખેરી નાંખી આત્મશુદ્ધિ કરવામાં જીવનનું શ્રેય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી-શિક્ષણની જરૂર ચી એ સૃષ્ટિની માતા છે. એટલે તેની અજ્ઞાનદશા તે સંસારને માટે ભારે શાપરૂપ ગણાય. નારીજીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ ન થાય ત્યાં સુધી જગને અલ્પકાર કદી દૂર થઈ ન શકે. બાળકને નવ મહિના સુધી પિતાના પિટમાં ધારી રાખનારી માતા છે. તેને જન્મ આપીને ઉછેરનારી–પષનારી માતા છે. માતાનાજ મેળામાં લાંબે વખત બાળક પળે છે. તેનાજ અધિક સહવાસમાં તે મોટું થાય છે. એજ કારણ છે કે, માતાના સંસ્કારે બાળકમાં ઉતરે છે. માતા જે સુસંસ્કારશાલિની હોય તે બાળકના જીવનમાં સારા સંસ્કાર પડે છે. માતાના વિચાર, વાણી અને વર્તન ઉચ્ચ હેય તે તેને સુન્દર વરસે બાળકને પ્રાપ્ત થાય છે. ઉચ્ચ માતાનું ઉચ્ચ વાતાવરણ બાળકને ઉચ્ચગામી બનાવે છે. ખરેખર બાલક-બાલિકાના જીવનસુધારને મુખ્ય આધાર માતા પર રહેલું છે. એટલે દરેક માતા પિતાને માટે, પિતાની ઓલાદને માટે, પિતાના કુટુમ્બ-પરિવાર માટે વિચારમાં, વાણીમાં અને વર્તાનમાં ઉચ્ચ બનવાની આવશ્યક્તા છે, અને સમાજ તથા દેશના કલ્યાણ માટે આશીર્વાદરૂપ છે. પણ આ ઉગ્રતા કેમ સાંપડે ? આદર્શ શિક્ષણ વગર નજ સાંપડે સુતરાં, સ્ત્રી-શિક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે. પાશ્ચાત્ય તત્વવેત્તા સ્માઈલ્સ કહે છે " If the moral character of the people mainly depends upon the education of the home, then the education of women is to be regarded as a matter of national importance." ' અર્થાત્ –મનુષ્યનું નૈતિક ચારિત્ર જે મુખ્યત્વે ગૃહશિક્ષણ પર આધાર રાખતું હોય તે સ્ત્રીશિક્ષણ એ પ્રજાકીય જરૂરિયાતવાળી બાબત ગણાય. બાળકને સ્વભાવ છે કે, તે જેવું જુએ તેવું કરે છે. બીજાની દેખાદેખી નકલ કરવા તે જલદી પ્રેરાય છે. ઘરમાં જેવું દેખે છે તેવું તેનું જીવન ઘડાય છે. ઘરના માણસોની બલી ચાલી અને વ્યવહાર હલકે અને ભદ્રા હોય તે બાળક પણ તેવું જ શિખવાને. સ્કૂલમાંથી ગમે તેવું સારૂં શિક્ષણ મળે, પણ ઘરની બુરી હવા આગળ તે રદ્ થવાનું. સ્કૂલના સંગ કરતાં ઘરને સંગ તેને વધારે હોય છે, એટલે ઘરના આંગણામાં જે સંસ્કાર ઘડાય તે સ્કૂલના શિક્ષણથી નહિ ઘડાવાના. બલકે સ્કૂલના શિક્ષણમાંથી મળતા સદાચાર-પાઠોને ઘરની અજ્ઞાન પ્રવૃત્તિઓ ભૂસી નાંખવાની. ખરેખર, બાળકના જીવનવિકાસ માટે પહેલી અને ખરી સ્કૂલ જે “ઘર” Page #99 -------------------------------------------------------------------------- ________________ ગણાય છે તે શિક્ષા સમ્પન્ન અને ચારિત્રવિભૂષિત હોવું જોઈએ. સ્માઇલ્સ " Home is the first and most important school of character. it is there that every human being receives his best moral training or his worst." અર્થા–ચારિત્રની પહેલી અને ખરી અગત્યની સ્કૂલ “ઘર” છે. દરેક માણસ સારામાં સારું નૈતિક શિક્ષણ યા ખરાબમાં ખરાબ ત્યાંથી મેિળવે છે. નારીજીવનનું મહત્ત્વ. આજની કન્યાઓ એ આવતી કાલની માતાઓ છે. એટલે તેમને પુસ્તકીય જ્ઞાનની તે જરૂર છે જ, પણ ગૃહશિક્ષણની, માતૃત્વશિક્ષણની અને સદાચારશિક્ષણની એથીય વધારે જરૂર છે. વિદ્યા, શિક્ષણ અને સદાચાર, શીલ, સંયમ અને લજજા, બળ, હિમ્મત અને વિવેક, પતિભક્તિ, સેવાધમ અને ડહાપણ એ રમણની રમણીય વિભૂતિ છે, લલનાનું લલિત લાવણ્ય છે, સુન્દરીનું સુન્દર સૌન્દર્ય છે અને સતી-સત્ત્વનું સરસ સૈરભ છે. આવી ગૃહિણી એ ગૃહને દીવે છે. એજ ગ્રહ છે. આવી મહાત્મની ગૃહિણીને ઉદ્દેશીને જૈનાચાર્ય અમરચન્દ્રસૂરિજીએ કહ્યું હતું अस्मिन्नसारे संसारे सारं सारंगलोचना । यत्कुक्षिप्रभवा एते वस्तुपाल ! भवादृशाः ।। અર્થા–આ અસાર સંસારમાં ગૃહિણીનું સ્થાન મહત્વપૂર્ણ છે કે જેની કુક્ષિમાંથી, હે વસ્તુપાલ ! તમારા જેવા રને પ્રગટ થયા છે. “જિનસૂર” મુનિરાજ લખે છે કે संसारभारखिन्नानां, तिस्स्रो विश्रामभूमयः । अपत्यं च कलत्रं च सतां संगतिरेव च ।। અર્થાત–સંસારભારથી ખિન્ન થએલાઓને ત્રણ વિશ્રામભૂમિઓ છે સુસન્તાન, સુકલત્ર અને સત્સંગ. શ્રાદ્ધગુણવિવરણમાં જિનમંડનગણિ' લખે છે કે-- Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૮ “હલા સુET શિવારા વિજ્ઞાનવર્જિની कुलौचित्याद् व्ययकरी सा लक्ष्मीरिव चापरा"॥ .. અર્થાત્ –ડાહી, મત્તેષિળ, મધુરભાષિણ, પતિના ચિત્તને અનુસરનારી અને ઉચિત રીતે ખરચ કરનારી એવી વૃહિણી બીજી લમી છે. આવી ગૃહિણીનાં ગૃહ-મન્દિર કેવાં પવિત્ર હોય! એમની આહારવિધિ, જલપાન, વસ્ત્રપરિધાન, જગ્યા તથા રહેઠાણ કેવાં સ્વછ હાય ! પતિને આહાર આપવામાં તેમની વિનયભક્તિ કેવી ઉજજવળ હોય ! ગૃહસ્થાશ્રમને સુખસમ્પન્ન બનાવવામાં સમયસૂચકતા અને કડાપણુ તેમનાં કેવાં રૂડ હાય! તેમનું આરોગ્યજ્ઞાન અને બાળઉછેરની જાણકારી ગ્રહ પરિવાર અને બાળબચ્ચાંને કેવાં લાભકારી નિવડે ! અને તેમને સેવાધર્મ સમાજ અને દેશને કેટલે ઉપકારક થાય ! રડવા કરવાનો રિવાજ. પણ આજે અજ્ઞાનદશાએ આવોને બહુ હલકી પાયરીએ મૂકી દીધા છે. અને એ જ કારણ છે કે તેમનામાં અનેક જાતનાં વહેમ, ઢંગ અને દુષ્ટ રીતરિવાજો ઘર કરી બેઠા છે. અને એથી તે વગરનું જીવન નિઃસર્વ બની ગયું છે. મરનારની પાછળ બજાર વચ્ચે લાઈનબંધ ગોઠવાઈ છાતી ઉખાલાને કુટવું એ કેવી ભુંડી રીત છે? આ નિજ રિવાજ ગુજરાત-કાઠીયાવાડ સિવાય બીજે નથી. બીજા દેશવાળા ગુજરાત-કાઠીયાવાડમાં આવી, છડેચોક સ્ત્રીઓને છાતી કુટતી જુએ છે, ત્યારે તેમને બહુ અજાયબી ઉપજે છે. અમે ત્યારે ઉત્તર હિન્દુસ્થાનમાં વિચરતા હતા, ત્યારે ત્યાંના, ગુજરાતકાઠીયાવાડ જઈ આવેલા લેકે અમને કહેતા કે * મહારાજજી ! હમને ગુજરાત એક બંડ મજેક તમાશા દેખા !' ત્યારે અમે તેમને પૂછવ કે_ કહિએ ! કયા દેખા ?' ત્યારે તેઓ કહેતા કે-- “ વહેકી આરતે બાજાર કે બીચ લાઇન ખડી રહ કર, છાતી ખુલ્લી કિએ હુએ, ઇસ તરહુસે હાથ ઉચા ઉચા કરકે કુટતી હૈ, કિ કયા બતલા! સાથ હી સાથ રાગ-રાગનિયેં ભી અલાપતી જાતી હૈ ઐર પાકે થપકે ભી દેતી જાતી હૈ. કઈ ઔરતે ઈસ કલામે અપની Page #101 -------------------------------------------------------------------------- ________________ કુશલતા દિખલાને કે લિએ “પ્લેટ-કેમ” પર આ કર (આગે “આ કર ) મુખ્ય પાટ લેતી હૈ. ઔર સબકો ચકાચોંધ કર દેતી હૈ.” ગુજરાતના નારીવર્ગ માટે આ ઉપહાસ કેટલે નામોશીભ ગણાય ! આવા બેવકૂફીભરેલા રીત-રિવાજ ઘડીયે નભાવી લેવા જેવા નથી. ઉપરાંત આ દુષ્ટ રિવાજથી ઘણી બાઇએને ક્ષય અને છાતીનાં દર્દોના ભોગ થવું પડે છે. અને ગર્ભવતીએના ગર્ભ ઉપર પણ માઠી અસર થાય છે. આ બધું વિચારી રડવા-કુટવાના રિવાજને સદંતર બંધ કરી દેવાની જરૂર છે. મરનારને ઘેર, બહારગામથી પણ કબંધ લકે લાંબે સાદે કિરાણ મૂક આવે છે અને બડારથી આવતી બાઈઓ સાથે, વારે વારે ઘરની બાઈઆને છાજી લેવા અને છતી કુટવા ઉતરવું પડે છે. એટલું જ નહિ, પણ એક પછી એક બહારગામથી આવનાર મહેમાનેનાં ટેળાને ગરીબના ઘર પર એટલે સખ્ત બે જ પડે છે કે તેના સળગતા કાળજા પર કડકડતું તેલ રેડાય છે ! ગરીબ પણ મરી જતાં તેની નિરાધાર બાળ-વિધવા ખુણામાં ધ્રુસકે ધ્રુસકે રોઇ રહી છે.દુઃખના સાગરમાં પટકાયલી તે બાળા હૃદયભેદક આકુન્દ કરી રહી છે, ત્યારે બીજી બાજુ બહારથી આવેલા ધીમાં લચ પચતા લ-મલીઢા ઉડાવી રહ્યા છે કેવી નિષ્ફરતા! આ શેક જાહેર કરવા આવ્યા છે કે માલ ઝાપટવા આવ્યા છે? સહાનુભૂતિ પણ તેમને ક્યાં બતાવવી છે? દિલાસે કે શાન્તિ આપવાને બદલે તેઓ ઉલટું એવું કરી મૂકે છે કે, દુઃખીયાઓના શેક-સન્તાપને ઔર વધારે ઉત્તેજન મળે છે. કાણેમેકાણે જનાર રેવા-કુટવાની અજ્ઞાન–જાળ યા દક્ષ્મ-જાળ પાથરી તે દુઃખિયાઓને વધારે રોવરાવે અને કુટાવે છે. નાર જેમ વધારે લાંબે સાદે પિક મૂકી છે અને કુટનાર જેમ વધારે કુટે તેમ તેની વધારે પ્રશંસા થાય, અને એમાં પાછળ રહેનાર ટીકાને પાત્ર થાય ! અજબ અજ્ઞાનતા! ખરી વાત એ છે કે, મરનારની પાછળ આત્મ–ભાવના કરવાની હોય, વૈરાગ્ય-ભાવને પિવીને બળતા કાળજાને શાન્તિ આપવાની હોય. હિન્દુ ધર્મમાં તે એવું લખ્યું છે કે-- " श्लेष्माश्रु बन्धुभिर्मुक्तं प्रेतो भुंक्ते यतोऽवशः। अतो न रोदितव्यं हि क्रियाः कार्याः स्वशक्तितः ॥" (યાજ્ઞવલ્કય) . અથ–મરનારની પાછળ રહેનાર બધુઓ અને બાઈઓનાં આંસુ અને તેમનાં લેબ્સ એ મરનારને પરવશ થઈ પીવાં પડે છે. માટે એવું નહિ અને શક્તિ પ્રમાણે ક્રિયા કરવી. Page #102 -------------------------------------------------------------------------- ________________ દડે કે ખર્ચ. આ પ્રમાણે દાડો કે ખર્ચ કરવાની રીત પણ દુષ્ટ છે. મરનારને પાછળ જે ગરીબ અને દુઃખી કુટુંબ છે તેની સારસંભાળ લેવી દૂર રહી, તેને સહાયતા પહોંચાડવી દૂર રહી, પણ તેનું બચ્ચું-ખુ... પણ ઝાપટવાને થાળી-લેટે લઈ દેડયા આવવું એ કઈ જાતની માણસાઈ ગણાય! દયાના હિમાયતીઓ કેવળ લીલવણી–સુકવણીની ઝીવટમાં રોકાઈ જઈ આવા માનવદયા કરવાના પ્રસંગે નિષ્ફર વ્યવહાર આચરે એ તેમના દયા-ધમને ઝાંખપ લગાડનાર નથી શું ? વસ્તુતઃ દાડે કે ખર્ચ કરવાની પ્રથા મિથ્યાત્વના મૂળમાંથીજ ઉદ્દભવી છે. એટલે એવી નિરર્થક અને હાનિકારક પ્રથાને ઉખેડીજ નાખવી રહી. તેટલું ધન કેળવણીમાં, સાધમિકોના ઉદ્ધાર-કાર્યમાં યા પરેપકાર-ક્ષેત્રમાં વાપરવું ઘટે. આરોગ્ય અને સ્વચ્છતા. આરોગ્ય માટે ચોખ્ખી હવા, શુદ્ધ રાક, વચ્છ જળ અને વસ્ત્ર તથા ઘર-મકાનની ચેખાઈ વગેરેની જરૂરીયાત છે પણ દિલગીરીની વાત છે કે ગુજરાત-કાઠીયાવાડમાં એડા-જૂઠાને વિચાર બહુ ઓછો હોય છે. આ બન્દાને લીધે તેઓ વગેવાય છે, બીજા દેશવાળાએ તેમની ટીકા કરે છે, તેમને હસે છે. ગળામાં પાણી પીધેલા લોટ કે પ્યાલા ફરીથી બળાય એ ઓછી મલિનતા છે ? એવા પાણીમાં અનેક માણનાં મેંઢાની લાળ કે છોકરાનાં નાકનાં લીટ દાખલ થવા સંભવ નથી કે ? આથી ધાર્મિક દષ્ટિએ જીની વિરાધના થવા ઉપરાંત ક્ષય. ખાંસી વિગેરે ચેપી રોગ પણ લાગુ પડે. એડા ભાન હાંડલામાં પાછા નંખાય, એઠી કરેલ રોટલી રોટલીના ભાજનમાં પાછી મૂકી દેવાય. કડછીથી કઢી ચાખીને પછી એની એ કડછી કઢીની હાંડલી માં નખાય, કાળાં મેંશ જેવાં મહેતાં થી કામ લેવાય, કણેક મસળતાં પડખે બેઠેલ બ ળકનું હાં કે નાક સાફ કરી એવા ને એવા વીંટાળા હાથે ફરી કણેક મસળાય. આવી આવી અનેક ગાઈએ વાણિયાએના ઘરમાં ઘુસેલી છે એ ખરેખર શરમાવા જેવું છે. અરગ્ય માટે કપડાં–લત્તાની જેમ બિછાનાં પણ સ્વચ્છ રાખવાની જરૂર છે. તેને મેલાં-ગદાં રાખી જોત્પત્તિ વધારવી એ જીવહિંસા કરવા બરાબર છે. સ્વચ્છતાના નિયમ પર ધ્યાન આપી જીવ-જંતુઓ ઉપજવા ન પામે તેમ પહેલેથીજ એગ્ય ગઠવણ રાખવી એમાં જ અહિંસાધમીનું ડહાપણું અને અહિંસા-ધર્મનું પાલન છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ સુવાવડ. ખેદની વાત છે કે સુવાવડી તરફ આપણા સમાજની એવી ધૃણા-દૃષ્ટિ છે કે, તે બીચારીને ગુટેલા વાણુને ખાટલે અને સુવાવડખાતાનું રાખી મૂકેલું ગંધાતું ગાભા જેવું દડું કે સાદરૂં આપે છે. જ્યાં ઉજાશ નથી, હવા આવવાની જગ્યા નથી એવી અંધારી કોટડીમાં તે ગરીબડીને પૂરવામાં આવે છે. આ કેટલી મૂર્ખાઈ ગણાય ! વળી બીજી મૂર્ખાઈ એ પેસી ગઈ છે કે સુવાવડીની સુવાવડ કરવામાં પાપ મનાયું છે. ગજબ ! ત્રિશલા માતા (ભગવાન મહાવીરનાં માતુશ્રી) ની જેમણે સુવાવડ કરી તેમને પાપ લાગ્યું હશે કેમ ? સુવાવડ એક જાતની માંદગી ગણાય; એવી માંદગીવાળીની સેવા-સુશ્રુષા કરવી એ તે સેવાધમ છે, દયાધમ છે, પરોપકારધમ છે, એ અનુકમ્પ છે અને એમાં પુણ્ય છે. આ વાત બાઈઓ ખાસ ધ્યાનમાં એ અને સાધુ-સાધ્વીઓ પણ એવી બાધા આપવાની ખટપટમાં ભલા થઈ ન પડે. વ્યાયામ અને અંગખીલવણી. પૂર્વકાળને પુરૂની જીવનીઓ દેતાં માલુમ પડે છે કે, તેઓ યોગ્ય ઉમ્મરે વિવાહિત થવા પહેલાં અંગખીલવણી અને શસ્ત્રકલાઓને અભ્યાસ કરતા હતા. દુર્યોધન, ભીમ અને અર્જુનની બાલ્યાવસ્થાની કસરત અને તેમના શખેલે આ વાતની સાબિતી છે. ભગવાન્ મહાવીરદેવના પિતા સિદ્ધાર્થ રાજાનાં વિવિધ પ્રકારના વ્યાયામનું વર્ણન, જે કલ્પસૂત્રમાં આપેલું છે તે સપષ્ટ પુરવાર કરે છે કે, પૂર્વકાળના પુરૂષની દિનચર્યામાં વ્યાયામક્રિયા પણ એક આવશ્યક ક્રિયા ગણાતી હતી. કુમારપાળ રાજાનાં વ્યાયામનું વર્ણન હેમચન્દ્રાચાર્ય પ્રાકૃત દ્વયાશ્રય” કાવ્યમાં કરે છે. રાજકુમાર હોય કે વણિક કુમાર હાય. દરેકને બ્રહ્મચર્ય તથા વ્યાયામ દ્વારા, શરીરખીલવણની સખ્ત જરૂર છે. આ વિષયમાં વસ્તુપાલ-તેજપાલ, વિમળશાહ, ઉદયન, બામાશાહ વગેરે વણિક સજજનેનાં ઉદાહરણ મશહૂર છે. પહેલી ઉમ્મરમાં બધે બંધાઈ ગમે તે બંધાઈ ગયો. પછી તે છે કે “જાગ્યા ત્યાંથી સવાર છે જ.” પણ “રાઈના ભાવ રાતે ગયા” એમજ કહેવાય. સ્ત્રીઓને અંગકસરતની જરૂર. પુરૂષની જેમ એને પણ અંગખીલવાણીની જરૂર છે. પૂર્વકાળની કુમારીઓ તથા મહિલાઓની શક્તિઓનાં વર્ણન જોઈએ છીએ. ત્યારે આજની કમર અબળાઓની નિર્બળ દશા પર ખજ દિલગીર છુટે છે. પરિણામે જેવી ભૂમિ તે પાક થાય એમાં શી નવાઇ? ગામડાંની કણબણે. પટેલ, Page #104 -------------------------------------------------------------------------- ________________ ભરવાડણે જુઓ કેવી હઠી-કઠ્ઠી, મજબૂત અને બલવાન હોય છે. એક મુક્કો મારે તે માણસને ધરતી ભેગે કરી છે. ત્યાં સુધી માતાઓમાં શક્તિ નહિ ખીલે, ત્યાં સુધી બલવાન સન્તાનની આશા રાખવી વ્યર્થ છે. આજની કન્યાઓ આવતી કાલની માતા છે. અને નેશનલ બિલ્ડીંગના થાંભલા તેમની પાસેથી પૂરા પડવાની આશા છે. એટલે તેમને પણ બ્રહ્મચર્યકાળમાં વિદ્યાધ્યયનની સાથે સાથે વ્યાયામ અને બલપ્રયોગમાં પ્રવીણ બનાવવાની આવશ્યકતા છે. પ્રાચીન નારીવિભૂતિ. જે કૈકયીએ સમરાંગણમાં દશરથરાજાના રથની ધરી એકાએક ટુટી જતાં પિતાની આંગળીને તે ધરીની જગ્યાએ ગોઠવીને પોતાના સ્વામિનાથને નિરાશામાંથી ઉગારી લીધું હતું, જે સીતા, રાવણ જેવા મદોન્મત્ત રાક્ષસથી પણ જરાય ભયભીત નહોતી થઈ; અને જે દ્રોપદીએ જયદ્રથ રાજાને ધકે મારી નીચે પાડી દીધા હતા, તેમનાં પરાક્રમ કેવાં હશે ! એવી વીરાંગનાઓના પુત્ર મહાન વીર યોદ્ધા નિકળે એમાં શું આશ્ચર્ય ! ઉદરે તે ઉંદરડીમાંથી અને ગુલામે ગુલામડી માંથી પેદા થાય. બહાદૂર નેપોલીયન કહે છે કે મને વીરતાના પાઠ ભણાવનાર મારી માતા છે. જ્યારે જ્યારે કોઈ દેશની ઉન્નતિ થઈ છે, તેમાં આદિ કારણ તરીકે નારી-શક્તિને પ્રભાવ છે. હિન્દુધર્મમાં “ગાર્ગી, ” “ગાંધારી” વગેરે મહાત્મનીઓનાં નામ પ્રખ્યાત છે. જે, યાજ્ઞવલ્કય ઋષિને શાસ્ત્રાર્થમાં હાર ખવરાવે છે તે બાળબ્રહ્મચારિણી “ગાગી ” નું નારીજીવન કેટલું પ્રભાવશાલી હશે? બાંધારી' રાજસભામાં આવી “મહાભારત યુદ્ધ” માંડવું કે કેમ? એ પ્રશ્નની ચર્ચા પ્રસંગે પિલિટિકલ મેટરમાં ભાગ લે છે અને પિતાના પુત્ર દુર્યોધનને યુદ્ધ ન કરવા માટે ઉપદેશ આપે છે. વૃલભદ્ર મહાત્માની બહેને યક્ષા, યક્ષદરા, ભૂતા, ભૂતદિન્ના, એણા, વેણુ અને રેણુ એવી બુદ્ધિશાલિની હતી કે પહેલીને, એક વાર સાંભળતાં, બીજીને બે વાર, ત્રિીજીને ત્રણ વાર, એમ છેલ્લીને સાત વાર સાંભળતાં સંખ્યાબંધ કલાકે યાદ રહી જતા હતા. આજે સ્ત્રીનું સ્થાન કેટલું દીન-હીન છે. તેને તુચ્છ, અજ્ઞાન, દુબળ અને એક પ્રકારનું મશીન” સમજી તેનો જે અવગણના થતી આવી છે તેનું જ એ પરિણામ છે કે “શક્તિમાતાને” કેપ દેશ ઉપર ઉતરી આવ્યું છે, અને દેશની દીન દશા સુધાર્યો સુધરતી નથી. જો કે હાલના રાષ્ટ્રીય યુદ્ધમાં મહિલાઓએ પિતાની શક્તિને સરસ પરિચય દેખાડે છે. અને તેમને ત્યાગ, તેમની સેવા, તેમની હિમ્મત અને તેમની મહેનત દેશની વર્તમાન હિલચાલમાં સુંદર રંગ પૂરી રહ્યાં છે. છતાંય માટે ભાગે અબળાઓ હજુ નિર્બળ હાલતમાં છે અને ખાસ કરીને જ્યાં પડદાને Page #105 -------------------------------------------------------------------------- ________________ રિવાજ છે ત્યાંની અબળાઓનું તે પૂછવું જ શું? એક ગૃહસ્થ સ્ટેશન પર એક ઓળખીતા ભાઈને કહે છે કે “ભાઈ! આ પાંચ ટૂંક છે, જરા ધ્યાન રાખજે, હું ટિકિટ લઈ આવું.” ત્યારે પિલે ભાઈ કહે છે કે-“મહેરબાન ! પાંચ કયાં છે. આ તે ચાર છે. ત્યારે એ ગૃહસ્થ મોં મલકાવીને બેલ્યાઃ ચાર ટ્રક આ અને પાંચમે ટ્રક આ મારી એરત !” હાય ! સ્ત્રીને પણ એક ટંકની જેમ સાચવવી પડે એ કઈ હદની દુર્બલતા ! એ તે ઢગલી સમજવી કે પૂતળી ! છતાં ન ભૂલવું જોઈએ કે, નારીની આત્મસત્તામાં એક એવી વિલક્ષણ શક્તિ છુપાયેલી છે કે જેને સમુચિત વિકાસ થાય તે તેના આધાર પર આખા સનું ઉત્થાન થઈ શકે. એક વિદ્વાનના શબ્દો છે – The hand that rocks the cradle rules the world, અર્થાત્ જે સુકુમાર હાથ પાલણામાં બચ્ચાંને ઝુલાવે છે તેમાં જગતનું શાસન કરવાની પણ શક્તિ મેજૂદ છે. રેટિ અને ઉપસંહાર - હવે ઉપસંહાર કરતાં, બહેનનું ધ્યાન ખાદી અને રેટિયા તરફ ખેચું છું. ઘરે ઘરે રેટિયાને ઉપયોગ થ જોઈએ. એમાં બહુ લાભ છે. ગરીબભૂખ્યાને રેટલો ઘડીને ખાવા આપીએ તે એમાં પુણ્ય કે પાપ? પુણ્યજ. જે કે રેટ ઘડવામાં અગ્નિકાય વગેરે છકાયની વિરાધના સમાયેલી છે, છતાં તેમ કરીને ભૂખ્યાને ટિલે ખવરાવવો એમાં પુણ્ય છે. તેમ રેટિયે ફેરવવાથી અને ખાદી ધારણ કરવાથી લાખે ભૂખ્યાં કુટુંબનાં મહોંમાં જેટલો પડે છે. માટે તેમાં પુણ્ય છે, ધર્મ છે, દયા છે, પરોપકાર છે. એમાં અનેક ફાયદા સમાયેલા છે. માટે “વાયુકાયની વેવલી” વાત ઉપર નહિ ભમી જતાં સ્વ–પરના ભલા માટે, કથળીમાં ટાઈમ ખરાબ ન કરતાં રેંટિયાને ઉપયોગ કરે બહુ જરૂરી છે. આશા રાખું છું કે મારા શબ્દોમાંથી યોગ્ય સાર ગ્રહણ કરીને આત્માનું હિત થાય એ માગ તમને સાંપડે અને તમારું કલ્યાણ થાય. બસ, આં શાન્તિ! Page #106 -------------------------------------------------------------------------- ________________ ન્યાયતીય -ધાવિશારદ પરમ પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી મહારાજના સન્દેશ. [“પ્રબુદ્ધ જૈન” ના તા. ૨૦-૧૦-૩૧ ના શરૂઆતના અંકમાં પ્રગટ થએલ.] વ્હાલા ઉત્સાહિત યુવા ! સામાજિક, રાષ્ટ્રીય કે ધાર્મિક સંસ્થાના પુનરુદ્ધારનું કાર્ય કુદરતે તમને અપ્યુ છે. તે તમેજ કરી શકવાના, તત્કાળ સગઠન તમારામાં થવાની જરૂર છે. બ્રહ્મચર્યના પ્રચંડ ડ ધારણ કરી કક્ષેત્રમાં ઉતરી ! પ્રજામાં આન્દોલન મચાવે ! સમાજમાં ક્રાન્તિ ઉત્પન્ન કરે ! લેકમાં ‘હા ! હા ! ” થઇ તા રહ્યાજ છે, વળી ખૂબજ થવા, અને થવેાજ જોઇએ. ક્રાન્તિના કોલાહલે માંથી જ અરૂણ્ણાદય પ્રકટે છે. સમય તમને હાકલ મારી રહ્યા છે. સાંભળશે ? તમારી જવાબદારીને ખ્યાલ કરશો ? સમાજમાં હાય લાગી હાય અને ધર્મના ડાટ વળવા એક હાય તેવે વખતે તમને એશઆરામ કેમ સૂઝે ? તમારી ત્યાગભાવના પર તે દેશ, સમાજ અને ધર્માંનાં પુનિવ ધાન ઘડાયાં છે. તમારી નબળાઈ પર તે સમાજ રસાતળમાં જાય ! અને એને શ્રાપ તમારે માથે ઉતરે ! તમારી જુવાનીના જોશ, તમારૂં ઉછળતુ. ખમીર, તમારી જ્ઞાન-શિક્ષા અને તમારૂ જીવન–સ`સ્વ ધમની મુઝાતી જ્યંતને પુનઃ પ્રજ્વલિત કરવામાં ખતમ થઈ જવું જોઇએ. ઠા ! અને ખ‘ખેરી નાંખા કાયરતાનાં જાળાં ! યા હેામ કરીને કૂદી પડે કમ ક્ષેત્રના મેદાનમાં ! શાસનદેવ તમારા સહાયક છે. જય-વાષની યશેમાળ તમને વરશે. વીર-ધર્મના અને ન્યાયવિજય Page #107 -------------------------------------------------------------------------- ________________ કલમના કટાક્ષ. [ તા. ૨૬-૧૦-૧૯૩૧ ના હિન્દુસ્તાન અને પ્રજામિત્રમાં પ્રગટ થયેલ. અહિંસાના અતિરેક, જૈન કામે અહિંસા’ના અતિરેક કર્યા અને તનાં વધુ પડતાં વ્યસનથી પ્રજાને ભાયલી અને નમાલી બનાવી છે, એવા આક્ષેપ કેટલીક વખત કરવામાં આવે છે; અને તેમાં તથ્યાંશ રહેલું છે, એમ. જનતાની ખરી હાલતના કાઇ પણ જાણકાર કહ્યા વગર રહી શકશે નહીં. આ બાબતમાં હાલમાં કાટના ઉપાશ્રયમાં બીરાજતા ન્યાયવિશારદ—ન્યાયતીર્થં મુનિ શ્રીન્યાયવિજયજી સાથે વાર્તાલાપ કરતાં, તેઓએ જે ખુલાસા કર્યાં હતા, તે દરેક જૈન ભાહુને પેાતાના અન્તરમાં કાતરી રાખવા ઢે છે. શું દુષ્ટા આપણા પેટને પીડી રહ્યા હોય, અને આપણું ગળું ઉંટી રહ્યા હોય, ત્યારે પણ આપણે ‘અહિંસક રહેવુ જોઇએ ! એવી મતલબનો સવાલ પૂછવામાં આવતાં, સાધુ–સન્તાએ તે મન–કવચન વર્ડ અહિંસક રહેવું જોઇએ. એમ કહી, વ્યવહારમાં પડેલા અન્ય ગૃહસ્થા માટે તેએએ શ્રી. હેમચન્દ્રના યોગશાસ્ત્રનું નીચનું સૂત્ર કહી સંભળાવ્યું હતું: ‘નિરાગસ્ત્રસજન્તુનાં હિંસાં સંકલ્પતસ્ત્યજેત્, “ આ સૂત્રને તેઓશ્રીએ કરેલા અહું એમ સમજ્યેો છું કે, કાઇ પણ માણસે સ્વાર્થ, શાખ કે આગ્રહની ખાતર નિરૂપદ્રવી જીવાની સંકલ્પપક હિંસા કરવી નહીં. મતલબ કે અજાણતાં હિંસા થ Page #108 -------------------------------------------------------------------------- ________________ જયે તે આપણે ઉપાય નથી અને આત્મસંરક્ષણ ઉપદ્રવ અપરાધીઓની હિંસા કરવી જે અનિવાર્ય થઇ પડે છે તેમાં આપણે દોષ નથી. આશ્ચર્યની વાત એ છે કે, અસંખ્ય ની હિંસા વડે જ થતાં રેશમમોની આદિના વેપાર ધર્મિષ્ઠ કહેવાતા જૈને એ રીતે કર્યો જાય છે. પણ જ્યાં “હિંસા-અહિંસાની ચર્ચા ચાલે, દે આત્મરક્ષણ અમર દેશરક્ષણ માટે હિંસા વગર ના ચાલે એમ કાઈ કહે છે, એ જ જૈન ભાઇઓ અહિંસાના શંખધ્વનિ વડે આપણા કાનના પરદા ચીરી નાંખે છે ! અહિંસાને અતિરેક કરનારા આવા ધર્મઘેલા જૈન ભાઈઓ શ્રી. હેમચન્દ્રાચાર્યજી અને મુનિ શ્રીન્યાયવિજ્યજીને સદધ સમજે, અને સમયને ઓળખીને ચાલે એટલું જ કહેવું છે તે બસ થશે. लालपु लोलं मन एकमस्ति - ચંચળમાં ચંચળ એકમાત્ર મન છે. અને તેનો નિગ્રહ અ ડેટામાં a gf નિદof x સજા | મહેરું કામ છે. તેમાં મહાન પુરુષાએ જ મદન ઘન્ન- 5 ની દરકાર છે. તેને માટે હંમેશાં નાના:સાં ખાસ છેઅભ્યાસ–પરાયા રહેવું જોઈએ, અધ્યાત્મતલોકમાં શ્રી. ન્યાયવિજયજી. Page #109 -------------------------------------------------------------------------- ________________ - સાધુ-સંસ્થાની વર્તમાન જીવન-દશા. [તા. ૧–૧૧ ૩ ના “જૈન” માં પ્રકાશિત.] ( લેખક:-ન્યાયવિશારદ-ન્યાયની શ્રીમદ ન્યાયવિજયજી મહારાજ ) ત્યાગ-ભાગ અત્તમ ધર્મ છે. સંન્યાસના પંથે એ મહાન ધર્મ સધાય છે. મનિ-જીવનનું અદભુત માહાત્મ્ય છે. તેની શીતલતા ચન્દન અને ચન્દ્ર કરતાંય અધિક વર્ણવી છે. વૃક્ષાદિ એકેન્દ્રિયની છાયામાં જતાં ટાઢક વળે છે, તે મુનિનાં ચરની છાયામાં બેસનાં કેટલી શીતળતા મળે ! મુનિના મુનિધનું એ રભ છે કે તેની આસપાસનું વાતાવરણ શાન્તિમય હોય. તેનું સંયમ-તેજ આત્મબળને ભાસ કરાવે, તેની શાન્ત મુદ્રા આતહાદ આપે અને તેનાં વચન મીઠું રસ પાય. આવું પુણ્યમય જીવન ને વન્દનીય ન હૈય? છતાં આજે દિવસે દિવસે ઋનિવ તરફ આદર કેમ ઘટતો જાય છે ? આ વાતનો અમારે પિતે જ વિચાર કરી રહ્યા. અમારા અશાન્ત વ્યવહાર, અમારા કલહ-જીવને, અમારી ઉપાધિ-ધમાલે સમાજના વાયુમંડળને બહુ ફુગ્ધ કરી મૂકયું છે. પક્ષાપક્ષી, ખેંચાખેંચી અને ઈર્ષ્યા-દ્વેષના ખળભળાટ એવા મચી રહ્યા છે કે મુનિવગ પ્રત્યે જનતાની આસ્થા બહુ ઓછી થતી ચાલી છે. એક તે અમારામાં અપક્ષોની સંખ્યા બહુ અધિક છે, અને વિદ્વાન ગણાતાઓનું પણ જ્ઞાનતેજ પ્રાયઃ જોઇતા પ્રમાણમાં ઝગમગતું નથી. જેથી આજને શિક્ષિતવાં સાધુઓ તરફ આકર્ષા નથી. અમારી સંસ્થામાં કુસંપ તથા વડાઓનાં વાળ હાલ એવાં ઘેરાયાં છે કે, અમારા વર્ગ તરફ તેમની અરુચિ Page #110 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વધતી જાય છે. એકદર તમામ સમાજની ભક્તિ-લાગણીમાં બહુ દેરફાર થઈ ગયેલ છે. સુગન્ધ વગરના ૫૫ની કેટલી કદર ! અંગત રોગી યા વ્યક્તિગત મહ ધરાવનારા ભલે અમને શૈતામાવતાર (!) માનતા હોય, એથી શું દહાડો વજે ? મુનિ-ચર્યની વાસ્તવિક સ્થિતિ વિચારતાં અહિંસા, સત્ય અને અપરિ ગ્રહના મહાન આદર્શ ક્યાં અને આજની વધતી જતી અનેકાનેક ઉપાધિએની ધમાલો કયાં? મહાવ્રતધારીઓને તરણી-પાતરાં, કપડાં--કાંબળ, મલમલ- ફલાટોન, ઓઘા-વાઘા અને પુસ્તક પાનાં વગેરેના પેટી-પટારા ભરવાના હૈય? એવા પટારા અને કબાટેના સ્વમાલિકીના સંગ્રહ કરવાના હોય ? આવા પરિગ્રહના પોટલા રાખવાના હોય? નિગ્રંથ-જીવનની ચર્ચાને ખ્યાલ કરતાં અમારામાં પડેલું ગાબડું અમારે નિહાળવું જોઈએ. શ્રમણ-જીવનમાં સ્વાદેન્દ્રિયને થકવવાની કોશિશ ચાલે ત્યાં સતત સરસ માલમલીદાની ગવેષણું ન હોય. એ સંન્યાસી જીવન. તટસ્થ સદુપદેશ આપી આ સમય શુભ જ્ઞાન-ક્રિયામાં જીવવાનું છે. એ કષાય-મનની સાધના છે, ત્યાં પછી રાગ-દ્વેષના બખેડાઓમાં પડવાનું કેવું? અજ્ઞમર સંગમે પુરા સર” જેવાં વચન આગળ કરી અમે અમારા શથિલ્યને બચાવ નથી કરી શકતા. તેવા વચનને તાત્પર્યા એ જ છે કે, જિનકાલિક યુગના શારીરિક સંખનનથી જેટલે દરજ સંયમ-સાધન બની શકતું હતું તેટલે દરજે બનવું આજે શક્ય નથી. પણ આજના કાળમાં બની શકે તેટલી હદે સાધન ન કરાય તા . શ્રમણ-જીવનની ચાખી નબળાઈ જ ગણાય. આપણે આપણી યમ-ભાવનાને ઉપગ કરવામાં લગ્ન હોઈએ તો પદવીઓની પાછળ જે ધમપછાડા થાય છે તે શેના બને ! સદગુણીને તે પદવી ગેધવા નિકળે છે, જ્યારે નિર્ગુણ માણો પદવી પાછળ દોડધામ કરે છે. સદગુણીને સંગ થતાં પદવીનું મહત્વ વધે છે, જયારે નિર્ગુણીને પલે પડવાથી તે વગેવાય છે. ઉમેદવાર ચાહે નિરક્ષર ભટ્ટાચાર્ય હેય, તે પણ ગતાનુગતિક તપ-ક્રિયાની મેહનતે તે પંન્યાસ” થઈ શકે છે. તેવી જ રીતે એકાદ શિષ્યને સહકાર મળતાં અગ્ય હાલતમાં પણ આચાર્ય' પદવીના શિખર સુધી પહોંચી શકાય છે ! કેટલી અભ્યાધુન્ધી ! એક સમય એ હતો કે પદવીનું માન હતું અને પદવીધારી પૂજાતા. પણ આજે તે પદવીઓને રાફડે ફાટ છે અને અધિકાંશ જ્યાં-ત્યાં ટકાના થઈ ફરે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ નીતિ-સૂત્ર તે! એ છે ક~ '' * First deserve and then desire. "" અર્થાત્~પહેલાં યોગ્ય અનેા અને પછી મનેરથ કરો. વળી અમારામાં કેટલેક સ્થળે ચેલા-ચાપટ વધારવા ખાતર પણ કાવતરાં કંઇ ઓછાં રચાતાં નથી. અને એ વાત તે આજે જગમાં ચકડાળે ચઢી છે. મહામે હનુ` વાદળ એવું ઘેરાએલું છે કે, એક સમુદાયના ગુરુ-ભાઇઓની અન્દર અન્દર પણ એકના ચેલાને બીજે હડપ કરવા જાળ પાથરે છે ! એકની કમાણીને ખીજો “ હાયાં ” કરી જવા મથે છે! સ્વાÖદૃષ્ટિ અને સકુચિતતાની મિલેન મનેદશાના પરિણામે સાધુઓ માંહમાંહે લડે છે, ઝઘડે છે અને વાતવાતમાં મારામારી પર આવી જાય છે. હાય ! મુનિપદની કેટલી કમબખ્તી ! ન્હાના-મ્હોટાના વન્તન-વ્યવહારને અંગે પણ મનેમાલિન્ય અહુ વધ્યું છે. એ બાબતના વાંધાએ સાધુ-વગની વિચ્છિન્ન દશા કરી મૂકી છે. એક મકાનમાં પચાશ સ‘સારી પેાતાના ઉતારા કરી શકશે, પણ એક મકાનમાં ચાર સાધુએ કે બે સમુદાયે શાન્તિપૂર્વક નહિ રહી શકે. હાય ! શ્રમણ-જીવનની ઉદારતા તે કયાં ચાલી ગઇ ! શ્રમણ-જીવન એ વિશ્વબન્ધુત્વનું વ્રત છે. તેઓ બીજાનુ ભલુ જ કરે. તેમનાથી ખીજાનું ખુરૂ' કરાવાના સ`ભવ જ કયાંથી હ્રાય ! તેમના મેઢેથી કડવીકઠોર ભાષા નિકળેજ શી રીતે! સુગન્ધી હૃદય-કમલમાંથી સુવાસ જ નિકળે. તેઓ બીજાને ઉદ્વેગમાં ન નાખે. “ પોàહેતુતા ' એ ધમ'બિન્દુનું હારિભદ્ર વચનતેમના સ્મરણમાં હોય. તેમની આલ્હાદક જીવનપ્રભાથી કદાચ કોઇ અભાગીને આહ્લાદ ન થાય, તો સન્તાપ તો ન જ થાય. દ્વેષ કરનારની તરફ તે ન અફળાય. ક્રોધ કરનારની સામે ક્રોધ ન કરે. આક્રોશ કરનાર સામે કુશલ વાણી વન્દે. નિન્દકની તરફ પણ તેઓ માટુ પેટ રાખે. વિરાખીને જવાબ આપે તે યુક્તિસિદ્ધ શૈલીમાં અને મિષ્ટ શબ્દોમાં, નીચ, ગ્લીચ ભાષાની મેરી તાજે હૃદય · પાયખાનું' અનેલુ' હાય તેમાંથી જ નિકળે. હરિભદ્રાચાય સાધુ-જીવનનાં લક્ષણામાં એક લક્ષણ “ પાઠવ્યાપરિયા[: '' મૂકે છે. મહાવ્રતાની મહત્તા પર ધ્યાન અપાય તે અમારાં માયા-દમ્બ, ફૂટ-કપટ, નિન્દા-વિકથા, ઇર્ષ્યા-દ્વેષ અને છળ-પ્રપ`ચ-મૃષાવાદનાં આચરણુ ખરે જ અમને ભાન કરાવે કે અમે કયાં સુધી નીચે ઉતરી ગયા છીએ. ܕܐ અસ્તુ. આ તો અંગત કથા થઇ. જાહેર પદ્ધતિ પણ વિચારવા લાયક છે. પહેલી વાત દીક્ષા–પ્રણાલીની વિચારવા જેવી છે. મારા નમ્ર મત પ્રમાણે જીવનને Page #112 -------------------------------------------------------------------------- ________________ સાધારણ મા બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રેમની પરાપૂર્વથી ચાલી આવતી પદ્ધતિ પર છે. પહેલી ઉમ્મરમાં બ્રહ્મચર્યાશ્રમ સાધી જ્ઞાન–બળ-શક્તિમાં વેચતા સમ્પાદન કરીને પછી વિલાસને પરિણામ વધતાં એકદમ-વચ્ચેનાં બેઉ આશ્રયે પડતાં મૂકી ચોથા આશ્રમ પર પહોંચવું એ મહાન ભૈરવની વાત છે. એવા મહાત્મા પૂર્વે થયા છે અને થઇ શકે. પણ એ વિરલ વસ્તુ છે. ઐતિહાસિક દષ્ટિએ અને સામાન્ય સ્થિતિ પર વિચારણા કરતાં એ ખાસ ધેરી રસ્તે કે “રાજ-સડક ન ગણાય. એમ મારો નમ્ર મત છે. મેં મારા “ઢેરામાં” જણાવ્યું છે કે— ગૃહસ્થાશ્રમ સાધીને સંન્યસ્ત થવું એ રાજ-સડક છે. તીર્થકરે. ગણુધરે. જ્ઞાનીઓ, મુનિવરે, મહાત્માઓ બધાય એ રાજ-સડકે ચાલેલા છે. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર સંન્યાસી થયેલાઓની સંખ્યા એ રાજ-સડકે ચાલેલાઓની સંખ્યા આગળ એટલી બધી જુજ છે કે સમુદ્રની આગળ જળ-બિન્દુ. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર એકદમ જ સંન્યાસ ગ્રહણ કરે એ વિરલપ્રકૃતિસિદ્ધ હોઈ એમ કરનારાઓની સંખ્યા સહેજે જુજ જ હોય; જ્યારે ગૃહસ્થાશ્રમમાં પસાર થઈને સંન્યાસ તરફ વળવું એ વિશ્વવ્યાપક સાધારણ માગ ગણાય. એટલે ચેડા અપવાદોને બાદ કરતાં બધાય એ રાજમાર્ગે ચાલેલા અને ચાલે એ દેખીતું છે.” આમ સંન્યાસભૂમિ પર કૂદકે મારી પહોંચી જનારા વીર જેમ પૂર્વકાળમાં નિકળતા હતા, તેમ આ કાળે કેઈ ન જ નિકળી શકે એમ નથી. પણ આજે તે “મનુ પામ્યુવન” ન રહીને મેહ, પરિવારવૃદ્ધિ અને મામૈષણાની વાસનાજ માટે ભાગે દિક્ષા-મુંડન કરી રહી છે. “પ્રવૃપિયા જામ્યુપામઃ” તે એવો હોય કે ઉપદેશ અપાય તટસ્થ અને એને પરિણામે મુમુક્ષુ પ્રાર્થના કરે ત્યારે તેની વ્યતા તપાસી, તેને લગતી આજુબાજુની સ્થિતિને વિચાર કરી, કલહ-કોલાહલ કે શાસન-કાહ થવાનો પ્રસંગ ન ઉભું થવાનું ખાસ લયમાં રાખી કેવળ તેના આત્મહિત માટે કારુણિક ગુ, તેને પ્રવજ્યા આપે. આ દીક્ષાની રીત છે. વગર વિચારે ઉતાવળ કરી મુનિ-ધમના પવિત્ર સિંહાસન પર કાગડે ” બેસાડવામાં બહુ બેહુદુ થાય છે. દુઃખની વાત છે કે આજે દીક્ષા જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુ, જે આવે તેને આંધળીઆ કરી મુંડવાની તાલાવેલીમાં બહુ વગેવાઈ રહી છે ! આજ કારણ છે કે ભારતવર્ષમાં સામાન્યતઃ સાધુસંસ્થા જે માનનીય-પૂજનીય ગણાતી હતી, તે આજે અધિકાંશ પિતાનું તેજ ગુમાવી બેઠી છે. આજના પ્રતિષ્ઠિત મહાપુરુષે પણ છડે ચેક વદે છે કે - Page #113 -------------------------------------------------------------------------- ________________ “આજ કાલની લેવાતી દીક્ષામાં કાયરતા સિવાય કંઈ જવામાં આવતું નથી. અને તેથી જ સાધુએ પણ તેજસ્વી હેવાને બદલે ઘણા ખરા આપણા જેવા દીન અને જ્ઞાન-હીન હોય છે." ' ( મ. ગાંધી.) : ગણ–બળની જેમ સંખ્યાબળમાં માનીને પણ એટલું તે જરૂર સમજવું જોઈએ કે નિબળોની સંખ્યા વધારવા કરતાં સબળ આત્માઓ થોડી પણ સંખ્યામાં પ્રગટે એ વધારે * એગ્ય અને લાભકર્તા છે. પણ તે બાલ-દીક્ષાથી નહિ. વિચારક જોઇ શકે છે તેમ આજે સમય-ધમ સાફ કહી દે છે કે:- Early Diksha is generally More dangerous than early Marriage. અર્થ–બાલદીક્ષા ઘણે ભાગે બાલગ્નથી વધુ ભયાવહ છે. પણ શા માટે દીક્ષા આપવામાં “હાય-વેય” કરી ઉતાવળ કરવી જોઇએ ? હરિભદ્રસૂરિના “રૂપત્તિઃ જસ્ટિન૫” “મવાળ” એ વગેરે સૂત્રો પ્રમાણે દીક્ષા એકદમ ન આપતાં ઉચિત સમય સુધી દીક્ષાર્થીને ઢીક્ષાના ગુણોને અભ્યાસ કરાવવામાં આવે તે શું બેટું? પહેલેથી ઘડાવામાં મુમુક્ષુને કંઈ ગેરલાભ ખરે? દીક્ષાપૂર્વવતિની અભ્યાસી અવસ્થા પણ કઈ ઓછી પવિત્ર છે? એ અવસ્થામાં દ્રવ્યતઃ ભલે ગમે તે ગુણસ્થાન હોય, પશુ આન્તર જીવનમાં ભાલાસ વધતાં ઉચું ગુણસ્થાનક ફરસી જાય તે કામ નિકળી જાય. ગુરૂજી તે “વા ખાતા રહે અને ચેલે (દીક્ષા-વેષ વગર પણ) કામ કાઢી છે! એવી અવસ્થામાં મત આવી જાય, તેય સદ્દગતિ હાજર જ છે. દીક્ષા -ગુણાનું ચગ્ય પરિશીલન કર્યા પછી એગ્ય ઉમ્મરે દીક્ષા બંડણ થાય તે એવા કૃત–પૂર્વાભ્યાસ મહાભાગ પર ચારિત્રની સુલ કેવી દિપી ઉઠશે ! તેનું સંયમ–તેજ કેવું ખિલી ઉઠશે! અને જનતાને તેથી કેટલે - લાભ પહોંચશે! આમ એગ્ય ઉમ્મરે, જ્ઞાન–ચારિત્રની સમુચિત શિક્ષા સમ્પાદન કરી અનુભવમાં આવેલી મેહ-રાજાની વિકટ બાણુવલીને પહોંચી વળવાની આત્મશક્તિના સંગ્રહ-લાભ સાથે દીક્ષા લેવામાં કંઈ એવા જેવું છે જ નહિ. માત્ર ધીરજની જરૂર છે. વિલંબ થાય પણ શકિત કરતાં અશકિત માર્ગ ગ્રહણ કર સારે. Page #114 -------------------------------------------------------------------------- ________________ લગ્ન-સસ્થાના યથાયોગ્ય સુધારા થતાં ન બાલવિધવાઓની સખ્યા વધવાની અને ન તેમને માટે દીક્ષાના પ્રશ્ન ઉઠવાના. મતલમ કે ન્હાની માળા કે યુતિને દીક્ષા આપવી એ ઉચિત નથી જણાતું. આચાર્યં શ્રીવિજયદેવસૂરિના સમયમાં પણ આવી જાતનું અંધારણ ઘડાયલું. આજે તે ખાલિકા પણુ વૈધવ્યના કષ્ટથી કટાળી અને ચેલીએ માટે તરસી રહેલી સાધ્વીઓથી ભરમાઈ જઈ ઝટ વેષ ધારણ કરી લે છે. આમ શ્વેતાંબર કે સ્થાનકવાસી સમુદાયમાં શીઘ્ર વેષ પહેરાવી દેવાનું બહુ વધી ગયુ છે. દીક્ષા ન લે ત્યાં સુધી તે ઉમેદવારને માન-સમ્માનથી રખાય, ઘણા પ્રેમ-વહાલ દેખાડાય, અને એ રીતે પ્રયત્ન કરતાં ‘પક્ષી’કાસલામાં આવ્યું કે પછી જોઇ લ્યે, કેવા દંડા ઉડે છે ! એક તા નારીજાતને તેની અજ્ઞાન દશાએ ઝઘડાખાર કરી જ મૂકી છે અને એથી જ એ ત્યાં સુધી ગવાય છે કે~~ 66 ચાર મળે. ચાટલા, કઈના ભાંગે એટલા ! ” • ચાર મળે ચેાટલા, કઈના ભાંગે ફાટલા ! * તેમાં વળી દીક્ષાના હોદ્દા મળ્યા, પછી શું પૂછવું' ! હા, જેમના આત્માએ જ્ઞાન–સચમની શિક્ષાએથી વિભૂષિત છે, જેએ વૈરાગ્યવાસિત છે અને જેઆ પાપભીરુ હાઇ ચારિત્ર-સાધનમાં સતત ઉજમાળ રહે છે, તેઓ ખરેખર વન્તનીય મહાત્મનીએ છે. તેમને પૂર્વોક્ત ટીકા સાથે કઇયે લાગે વળગે નહીં. તેવી શ્રમણીએ મહિલા–સમાજને સુધારવામાં શ્રમણા કરતાં પણ વધારે સફૂલ-પ્રયત્ન થાય. એવી શ્રમણીનું ચારિત્ર વિશ્વ-કલ્યાણ માટે પણ શ્રમણ-જીવનના જેટલે દરજ્જે જરૂરી અને ઉપયોગી છે. અને હું તે એટલે સુધી કહેવાની રજા લઈશ કે, બાઇનાં જો વિવેકપુરસ્કર ઉપધાન થાય તા તેત્રી ભિન્નુણીઓના આશ્રય નીચે થાય, જ્યારે સાધુએ માત્ર પુરુષને જ કરાવે, પણ એવી કેટલી નિકળશે ! મ્હોટા ભાગ તા ઝઘડાખોર છે. તેમનાં લડાઈ-ઝઘડાનાં પ્રદશ ના, તેણીએ જ્યાં જ્યાં પધારે છે, ત્યાં ત્યાં બરાબર ખુલ્લાં મૂકી દે છે. ભણવા-ગણવાને ઉત્સાહ તે તેમનામાં છે જ કયાં? કોઇ કદાચ લોક-દેખાવ સારૂ જૈન-શાળાના શિક્ષક પાસે જરા કે કરી આવશે. મસ, પછી પત્યું. સાધ્વી-સસ્થા ” ઉપયોગી અને મહાન્ ઉપયોગી હોવા છતાં આજે તે વગ મ્હોટે ભાગે નિરુપયેગી થઇ પડયા છે. સ્ક્રેટે ભાગે તેમની દિનચર્યાં સીવવા–સાંધવામાં કે કપડાં ધાવામાં પુરી થાય છે. તેમને વખત ઘણે ભાગે સસારી ખાઇએની જેમ કુથળીમાં અને ગામગપાટા હાંકવામાં પસાર થાય છે. * શ્રી. બાલાભાકકલભાઈએ છપાવેલ સવેગી સાધુ યોગ્ય નિયમ સ ંગ્રહુ ”માં આચાર્ય શ્રી હીર્રાવેયસૂરિજીના પ્રશિષ્ય પટ્ટધર શ્રી વિજયદેવસૂરિજીએ કરેલ “ સાધુમર્યાદાજુઓ ! તેમાં મહિલાને દીક્ષા દેવા બાબત કડક અંકુશ છે, 33 Page #115 -------------------------------------------------------------------------- ________________ 43 થતી તેઓ પણ ખતથી અભ્યાસ કરીને જ્ઞાનાપાન કાં ન કરે ! તેઓ પણ વિદ્યાભ્યાસમાં આગળ વધી વિદુષી કાં ન અને ! તે પણ સસ્કૃત, પ્રાકૃત અને સૂત્ર-સિદ્ધાન્ત તથા દાશ'નિક ફિલસુફીમાં પાંડિત્ય સપાદન કરી સરસ ધર્માંપદેશિકા કાં ન અને ! વ્યાખ્યાને અને ધર્મોપદેશ દ્વારા તેઓએ સમાજ અને શાસનને ઉપયોગી નિવડ્યુ ર્જાઇએ. અને એ માટે વિદ્યાભ્યાસ બની સખ્ત જરૂર છે, એ તેમના ધ્યાનમાં ઉતરવુ એઇએ. પણ સાધુઓનાજ ધ્યાનમાં હજી એ નથી ઉતરતું, ત્યાં પછી સાધ્વીની વાતજ કયાં કરવી ? સાધુ જ નિકુલ પણે દીક્ષાની મોજ-મજા માણવામાંથી ઉચા આવતા નથી, તેમને જ નિરક્ષરાના સહવાસમાંથી નિકળી વિદ્વાનેાના સત્સંગમાં રહેવાને ઉમગ કે ઉત્સાહ જાગૃત થતા નથી, તે જ વિદ્વાન અને મૃખ સાધુ અન્નની માન-પૃથ્વ દેખી વિદ્યાભ્યાસને નકામે સમજી બે છે, અને તે જ વાણીયાનુ મનાર જન થાય એટલા પુરતુ શિખી લેવામાં પોતાના જ્ઞાન-વિભવની ઇતિશ્રી સમજતા હાય છે! જ્યાં સાધુઓની જ પ્રાયઃ આ સ્થિતિ છે ત્યાં સાધ્વીઓની વાત કયાં કરવી ! પણ આમ તે ગાડું કયાં સુધી ચાલશે ? ચોખ્ખી વાત એ છે કે, સાધુસ`સ્થાની અાદશાનાં મૂળીયાં તેમના સગડન-વિચ્છેદના તળમાં સમાયાં છે. સગન-શક્તિના વિકાસ થયા વગર એ સમાજનો સડા દૂર થવા શક્ય ન હાઇ વિનાશના પંથે તેનુ વાહન વહેતુ રહેવાનું. સાધુ-સંસ્થાના સમુદ્વાર માટે સાચી ધગશ મહાનુભાવેએ તેમનાં અંદર અદરનાં વેર-ઝેર દબાવવા એવી લાઇન ગોડવવી ોઇએ કે ધીરે ધીરે તેમના સગઠનના માળ સરળ થઇ જાય. તા જ સાધુસમાજનું ભલું થવું છે. નિરુતા એ મહાન સસ્થાનુ તેજ આજે એટલું બધુ હણાઇ રહ્યું છે, હગ઼ાતુ ાય છે કે, એ સંસ્થાનુ` ભયકર ભવિષ્ય સાદી અક્કલના માણસ પણ ખુલ્લી કલ્પનાથી જોઇ રહ્યા છે. ધરાવનાર C ીજી વાત અમ લોકોને માટે એ ધ્યાનમાં લેવા જેવી છે કે, અમારે અમારી ઉપદેશ-શૈલીને ઉચિત માત્રામાં ઉદાર બનાવવાની જરૂર છે. લીલવણી-સુકવણી ’” જેવી ખાખતા તરફ સમાજને આકર્ષવાને જેટલા પ્રયત્ન થાય છે, તેટલો તેને નૈતિક જીવન વિષેના ઉપદેશે પુરા પાડવામાં નથી થતા, એ મ્હોટી ખામી છે. વળી વ્યાખ્યાનનું ચિત્ય પણ સમજવાની જરૂર છે. સાધારણ સમજવાળા શ્રોતાવર્ગની આગળ ‘પન્નવણા' જેવાં સુત્રા વ્યાખ્યાનમાં વંચાય એને શુ અધ? તેમને તેમાં શુ રસ પડે ? તેથી તેમને શે જ્ઞાનને લાભ થાય ? હા, પતાને તે સૂત્ર-સ્વાધ્યાય થાય, પણ વ્યાખ્યાન તરીકે એની સફળતા કેટલી ! સમાજની પરિસ્થિતિ જોતાં તે તેમને સાચા ગૃહસ્થ તરીકેનાં કબ્યાના પા। નિયમસર શિખવવાની જરૂર છે. અમારી વ્યાખ્યાન-શાળા આ રીતે એક શિક્ષણ-શાળા ખનવી જોઇએ. શ્રાતાઓમાં સારી વિચાર-ભાવનાએ મિ*ચાય, તેમના કત્તવ્ય-માત્ર'નુ' તેમને ભાન થાય, હાનિ Page #116 -------------------------------------------------------------------------- ________________ કારક રિવાજો દૂર થાય અને તેમની જ્ઞાન -શિક્ષામાં વૃદ્ધિ થાય, એ ચાતુમાંસિક વ્યાખ્યાનેનાં ફળ છે. ધર્મોપદેશક મુનિવરેની ધર્મોપદેશકતા આ રીતે ચરિતાર્થ થવાની જરૂર છે. જેને ખરી રીતે જાહેર ભાષણ” કહેવામાં આવે છે, તેની પણ અમ મુનિઓમાં મહટી ખામી છે. વાણિઓના કે શ્રાવકના ટેળામાં વ્યાખ્યાન આપવું એ જાહેર ભાષણ ન કહેવાય. જૈન શાસનને વિશિષ્ટ ઉદૂત તે જૈનેતર જનતા અને જૈનેતર વિદ્વાનવાળી સભામાં વ્યાખ્યાને આપવાથી થઈ શકે. વિદ્વત્તાની ખરી કસોટી ત્યાં થાય. એ માગું કામ કરતાં આવડે તે જૈનધર્મની મહત્તા ફેલાય. નહિ તે સમયધર્મના અનભિજ્ઞ “વેદીયા” “વિવાહની વરસી જેવું કરી મૂકે. તેવી સભામાં જુની ઢબે પિતાના સામ્પ્રદાયિક ધર્મનું પારાયણ કરવાથી કામ ન ચાલે. ત્યાં તો વિશ્વધર્મ પર પ્રકાશ પાડવાને હેય. સત્ય સિદ્ધાન્તને બાધ ન આવે તેમ વિશ્વમાન્ય સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવાનું હોય. એથી જૈન ધર્મનું માન વધે. આવી વ્યાખ્યાતૃત્વ-શક્તિ વિકસાવવા માટે અન્યાન્ય ભાષામાં સારા સારા પેપરે અવ લેવાની જરૂર છે, અન્ય ધર્મશાનું સમુચિત જ્ઞાન સંગ્રહવાની જરૂર છે. અને મોટુ મન રાખી ઉદાર સ્વભાવ કેળવવાની પણ જરૂર છે. ઉચિત માત્રામાં મત-સહિષ્ણુતા અને સમય ગુચકતાના ગુણે વ્યાખ્યાતામાં અવશ્ય ખિવવા જોઈએ. આ બાબતની અમ સાધુ માં જે ખામી છે, તે દૂર થવી જોઈએ. અમ મુનિએ આગળ નવન શિક્ષિત આવતાં ભડકે છે, એનું કારણ પણ દૂર થવું જોઈએ. તેમને જ્યારે તેમના પ્રશ્નને માફલ જવાબ નથી મળતું, ત્યારે તેમને અસત્તાપ થાય છે. પણ એવા માલ જવાબ આપનારા બધા કયાંથી હાય ! પણ એવા ન હોય તેમણે તેમને “નાસ્તિક : આદિ વિશેષણથી શું કામ તો છેડવા જોઈએ? એમ તરછોડવાથી શું તેઓ ઠેકાણે આવશે? “ નિજા” એ હરિભદ્રનું ધમંબિન્દુમાં ફરમાન છે. એ ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. એ કે વિપરીત સમજનારને પણ નિન્દીએ નહિ, એમ તેઓશ્રી એ સૂત્રથી ફરમાવે છે. કાં તે જ્ઞાનશક્તિથી તેમને બુદ્ધિ-પ્રદેશ પર પ્રકાશ નાખ જેઇએ, યા તે સમતા ગુગથી તેમના હૃદય પર પ્રભાવ પડવા જોઈએ. તેઓ સંતોષાય એવી આ બે રીતે છે. જો કે એ બે રતમાં બહુ તફાવત છે. પણ તુચ્છકારવાથી તે તેઓ મુનિઓથી વધારે વેગળા ખસતા જાય છે. અને યાદ રાખવું જોઈએ કે, ભાવી સમાજ તે એમનાથી બનવાનો છે. એટલે તેમને હદયપ્રદેશ વિપર્યત થતાં તેમની ઓલાદ પર પણ શાયદ તેવા સંસ્કાર પડવા સંભવ છે; અને એ સ્થિતિ ધર્મસંસ્થાને કેટલી બાધક નિવડે એ વિચારવા જેવું છે. કેટલીક વખત અદ્રુપાક્ષર મુનિઓની જેમ સાક્ષર મુનિવરે પણ તે લોકોના વિચિત્ર પ્રત્રન પર ઉશ્કેરાઈ જાય છે. આથી તે તેને વધારે નારાજ થવાનું કારણુ ઉત્પન્ન થાય છે. વિકટ પ્રશ્નો પર પડદે નાખવાની ખુબીથી પણ વાકેફ થવાની જરૂર છે. એથી આકર્ષણ ન થાય તે સૈમનસ્ય તે જળવાય જ, વૈમનસ્ય તે ન જ ઉભું થાય. Page #117 -------------------------------------------------------------------------- ________________ ---- - વીતરાગ પરમાત્માની મૂર્તિ પર અંગ અશોભન ઘટે ? - -- Try મુંબઈ-કોટના વ્યાખ્યાન-પીઠ પરથી ન્યાયવિશારદ– ન્યાયતી શ્રીમદ્ ન્યાયવિજયજી મહારાજે આપેલું ભાષણ પરમાત્મા પરમેશ્વર વીતરાગ છે. રાગદ્વેષાદિ સકલ થી રહિતપણું એ જ ઈશ્વરત્વનું લક્ષણ છે. એ દેવની સ્થાપનાનું ધામ તે દેવાલય. ત્યાં આપણે શું કામ જઈએ છીએ ? દર્શન કરવાનું કંઈ કારણ? કારણ એક માત્ર આત્મશક્તિ મેળવવી એ છે. રાગ-દ્વેષરૂપ સંસાર-દાવાનલના પ્રચંડ તાપથી બન્યા-ઝળ્યા જેને વીતરાગ પરમાત્માનાં શરણ સિવાય બીજું કઈ શાન્તિનું સાધન નથી. હૃદયની શુદ્ધિ માટે, આત્માની શાન્તિ માટે, ઈન્દ્રિના વશીકરણ માટે અને કષાયને પરાજય કરવા માટે આપણે દેવદર્શને જઈએ છીએ. અન્દરને મેલ જોવા માટે, અન્દરના રેગને નાબૂદ કરવા માટે. રાગને ખંખેરવા માટે, સત્યના પાઠ શિખવા માટે, અહિંસાને બેધ લેવા માટે, આત્મશક્તિના નાદ સુણવા માટે દેવાલયે જઈએ છીએ. અનન્ત ગુણ મહાપ્રભુના મહાન જીવનમાંથી જીવનના મહાન પઠે વિચારવા માટે, ગ્રહણ કરવા માટે ત્યાં જઈએ છીએ. દેવદર્શનને આ મુખ્ય હેતુ ખાસ ધ્યાનમાં લેવા જોગ છે. આપણે આપણા આત્મજીવનને વિકાસ કરવા સારૂ દેવાલય જઈએ છીએ. ત્યાં જઈને પરમેવલ વિધિપ્રભુના ગુણોનું ચિન્તન કરી તેમાંના કંઇક અંશે આપણે પિતાના જીવનમાં ઉતારવા પ્રયાસ કરવાનું છે. જીવનમાં ઘુસેલા દોષોનું પ્રક્ષાલન અને સદ્ગણોનું પ્રદુષ્કરણ કરવાને ઉદ્દેશ દેવદર્શન દ્વારા સાધવાને છે. પરમાત્માની સાચી ઉપસ્તિ જીવનની શુદ્ધિ કરવામાં છે. આ ઉપરથી એ સ્પષ્ટ જણાઈ આવે છે કે, દેવાલય એ શાન્તિનાં . ને છે. પણ જ્યારે તેમાં ધમાલ અને ખેડાનાં દૂષિત તો ઘુસે છે Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે, શાન્તિનાં ધામ મટી જઈ અશાન્ત વાયુમંડળને વિસ્તારનારાં થઈ પડે છે. દેવનાં ધામ કેવાં હોવાં જોઈએ? વિકારના વાયરાથી વેગળાં, પ્રભન અને મહાકર્ષણથી વિમુક્ત અને શાન્તિમય જીવનનાં પ્રેરક હોવાં જોઈએ. દેવાલયમાં દાખલ થતાં ભક્ત જનનું હદય ઉસિત થાય અને પ્રસન્ન વૃત્તિઓ ઈશ્વર-ભજન સાધી આત્માનન્દની સુન્દર અનુભૂતિ મેળવી શકે, એવું મન્દિરનું સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ હોવું જોઈએ. પણ આજે આપણે શું જોઈએ છીએ? માટે ભાગે દેરાસરમાં એટલે ઘંઘાટ અને ગડબડાટ જોઈએ છીએ કે ત્યાં મુમુક્ષુને આત્મ-ચિન્તન કરવાને માગ મુશ્કેલીભર્યો થઈ જાય છે. દેરાસરની આ સ્થિતિ હોય? એક તરફ કોઇ જુદા રાગડા તાણતા હોય, ત્યારે બીજી તરફ બીજા જુદા બરાડા પાડતા હોય ! દેવદર્શનની આ પદ્ધતિ? બીજાઓનાં પ્રાર્થના-મન્દિરે જુઓ ! ત્યાં હજારે ભેગા થવા છતાં કેટલી બધી શાનિ પથરાયેલી રહે છે. આપણે આ રીતભાત ક્યારે શિખીશું ! ભગવશ્ચિન્તનમાં રસ લેનારાઓને આજનાં દેરાસરના ઘંઘાટ અને કલબલાટ બહ અકારા થઈ પડયા છે. ધમાલ અને ઉપાધિના અતિરેકના કારણે દેરાસરે અનેકને અરચિના વિષય થતા જાય છે અને અનેક દેરાસર આવતા બંધ થઈ ગયા છે. આ ઓછી દિલગીરીની વાત ગણાય? વિવેક અને સભ્યતાની ખામીનું આ પરિણામ છે. વિવેક અને ડહાપણ વગરની ક્રિયા અનિષ્ટ પરિણામ લાવે છે. પ્રભુભક્તિમાં દયાપૂર્વક વર્તનની ખાસ આવશ્યકતા છતાં તે બાબતમાં ગડબડાધ્યાય કેટલે ચાલે છે કે આપણે કયારે તપાસીશું? વિવેક વગેર ફલેના ઢગના ઢગ ચઢાવવામાં આવે અને તે માણો પગે ખુદાય તથા કચરાય અને વળી કેટલેક સ્થળે વાસી ફૂલે, જેમાં અસંખ્ય જીવજન્તુઓ ઉત્પન્ન થયા હોય તેની પરવા કર્યા વગર એમને એમ “નમણુમાં” (પાણીમાં) પધરાવી દેવાય એ શું દયામૃત ચરણ ગણુાય ? અંગરચના કરવામાં કેટલે અવિવેક થાય છે તેનું પણ કયાં ભાન છે? કેટ, અંગરખા, કબા, જાકીટ વગેરે વગેરે ભગવાનને પહેરાવીને તમે ભગવાનને કેવા ચિતરવા માંગે છે? એને કોઈ દિવસ વિચાર કર્યો છે? ભગવાને કે શેડ, ઠાકર, રાજા કે નરેશ સમજી લીધા છે શું? ભગવાન કે છે એ પહેલાં સમજવું જોઈએ. ભગવાનને ઓળખે ! એ છે વીતરાગ. એનું આસન ધ્યાનસ્થ યોગીનું છે. એનું આસન, એની બેઠકજ આપણને બતાવે છે કે, એ મહાન યોગી અને પરમ સંન્યાસી છે. “કુમારપાળની મૂતિ પર સાંસારિક પ્રભન ઘટી શકે, પણ હેમચન્દ્રની પ્રતિકૃતિ પર ન ઘટે. દેવતાઓ અને ઇન્દ્રો “સમવસરણ” ની રચનામાં સુવર્ણ, રત્ન Page #119 -------------------------------------------------------------------------- ________________ આદિના ગઢ કરતા અને અનન્ન લેકમી પાથરતા, પણ ભગવાનને અંગ પર–એક પણ અગે પાંગ પર-જરા પણ આભૂષણ હેતા પહેરાવતા. ઇન્દ્રા પાસે કઈ બેટ હતી? નહિ, પણ તેઓ વિવેકી હોય છે. તેઓ સમજે છે કે સભા-સ્થાનને સુવર્ણાદિથી ગમે તેટલું મઢી શકાય, પણ વીતરાગના અંગ પર તે કંઇ પણ આભૂષણ ન ચડે. તેઓ સમજે છે કે અલંકાર પહેરાવીને તેમને ગૃહસ્થના દેખાવમાં ન મૂકાય. તેઓ સમજે છે કે, આભૂષણે પહેરાવવાથી એ વીતરાગ પ્રભુના પર સંન્યાસી શુદ્ધ સ્વરૂપને બાધ આવે. તેમના આ વિવેક અને ડહાપણને આપણે સમજવાની જરૂર છે. ભગવાન્ની મુક્તિ એ પરમ વીતરાગની મૂર્તિ છે. એટલે કે એ મહાધ્યાનસ્થ પરમ ગીની મત્તિ છે. એ ધાશ્રમની અવસ્થાનું કે રાજાની અવસ્થાનું ચિત્ર નથી. ગૃહસ્થાશ્રમ કે રાજાની અવસ્થાવાળું ચિત્ર હોય તે તેની ઉપર આભૂષણ ઘટી શકે; પણ વીતરાગ વેગીની ધ્યાનસ્થ આકૃતિ ઉપર આભૂષણ કેમ ઘટી શકે ? આ બાબત એટલી સાદી, સરલ છે કે કેદ પણુ સમજુ સહેલાઈથી સમજી શકે તેમ છે. વીતરાગની મૂર્તિ પર આભૂષણ ચઢાવવાથી તેમની ધ્યાનસ્થ શી આકૃતિ ન સચવાય–તેમાં બાધ આવે તેમાં બગદા થાય અને ધ્યાનસ્થ ગીને દેખાવ મટી જઈ ગૃહસ્થાશ્રમ કે રાજને દેખાવ થાય. આ રીતે વિચારતાં સ્પષ્ટ સમજી શકાશે કે વીતરાગ પરમાત્માની ગવાહી મૃત્તિ પર આભુષણ ચઢાવવામાં તે મહાન પ્રભુની આશાતના થાય છે. વીતરાગ દેવનું બાલ અવસ્થાથી માંડી અવસાન સુધીનું તમામ જીવન (Whole Life) પવિત્ર અને ઉચ્ચ છે. તેમનું આખું જીવન વિચારવા પ્ય છે. તેમના જીવનની દરેક ઘડી અને દરેક પળ મંગળભૂત છે. તેમના જીવનની તમામ મિનિટ અને તમામ સેક કલ્યાણક છે. મતલબ કે તેમનું તમામ જીવન ભાવના કરવા લાયક છે. બાલ અવસ્થામાં તેઓ કેવા નીડર, સુશીલ, બીર અને હિમ્મતવાન હતા, એવા પ્રકારની ઉનાવાળું એમનું બાલજીવન અને કુમાર અવસ્થામાં તેમને મનઃસંયમ અને બ્રહ્મચર્ય આદિ ગુણ-વિભવ કેટલે દેદીપ્યમાન હત–એવા પ્રકારનું એમનું શ્રેષ્ઠ કોમાર જીવન વિચારવા લાયક છે. એ પ્રમાણે, એમના ગૃહસ્થાશ્રમ અને રાજયાશ્રમની મહાન જ્ઞાનમય, મહાન સંયમમય, મહાન નીતિમય, મહાન વિવેકમય, મહાન સન્તષમય અને મહાનું પાપકારમય જીવનવિભૂતિ વિચારવા લાયક છે. એમના સંન્યાસની મહત્તાનું તે પૂછવું જ શું! અને એમના વિશ્વદશી જીવનની તે પ્રતિમાઓ કરી બેસાડીએ છીએ. આમ અન્ ભગવાનનું તમામ જીવન ચિન્તન કરવા લાયક છે. અને એ Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના ચિન્તન માટે જ આપણે દેવાલય જઈએ છીએ. ચિન્તન કરી આપણે આપણા જીવનને ગુણ-વિકાસ સાધવાનો છે. પણ ચિન્તન કરવા માટે ભગવાનના જીવનની તે તે અવસ્થાના દેખાવે મૂર્તિમાં ઉભા કરવાના ન હોય. ગૃહસ્થાશ્રમ કે રાજાવસ્થાની ભાવના કરવા માટે જે ગૃહસ્થાશ્રમ કે રાજાપણાને દેખાવ મતિ પર લવાત હોય અને એને માટે જે મતિ પર ઘરેણું કે દાગીના ચઢાવાતા હોય તે તે હવે આટલું વાંચ્યા પછી વ્યાજબી નહિ કરે. ભગવાનના બેલ જીવન કે કોમાર જીવનની ભાવના કરવા માટે જેમ તે તે જીવનને દેખાવ (બાલકની ચેષ્ટા વગેરે) મૂત્તિ પર નથી લાવતા, તેમ ગહસ્થાશ્રમ કે રાજાપણાની અવસ્થાના ચિન્તન માટે ગૃહસ્થાશ્રમ કે રાજાવસ્થાને દેખાવ પણ મૂર્તિમાં લાવવાને ન હોય. દેખાવ તે માત્ર એકજ, અને તે વીતરાગની પ્રશાન્ત દયાનસ્થ થેગી આકૃતિજિ. એ સિવાય સાંસારિક ભોગ-વૈભવના દેખાવ વીતરાગની ધ્યાનસ્થ આકૃતિ પર ન ઘટી શકે. કંચન અને કામિની એ બે સંસારનાં મહાન ધન ગણાય છે. એ બન્નેને જેણે ત્યાગ કરી સંપૂર્ણ યોગી જીવન પ્રાપ્ત કર્યું છે, તેના ઉપર-તેની મૂત્તિ ઉપર કંચનના અલકારે મજાવી ગૃહસ્થાશ્રમને દેખાવ લાવ એ છે કીક ગણાય વાર? ગૃહસ્થાશ્રમને કે રાજાવસ્થાને દેખાવ પણ એકલા કંચનથી કેમ લાવી શકાય? બીજા પણ ઉપકરણ જોઈએ ને! કંચન સાથે કામિની પણ જોઈએ ! રામની પાસે સીતા, કૃષ્ણની પાસે રાધા, તેમ મહાવીરની પાસે “યશોદા ” મૂકે અને રાષભદેવની પાસે સુનંદા સુમળા મૂકે. ત્યારે બરાબર ગૃહસ્થાશ્રમને દેખાવ આવે ! ઉફ! કેટલી ગેરસમજ ! ! સ્ત્રી, શગનું ચિત્ર છે અને શસ્ત્ર-હથિયાર દ્વેષનું ચિઠ છે, તે કંચન કેઇનું ચિત્ત ખરું કે નહિ? સાદી સમજને માણસ પણ સમજી શકે છે કે સ્ત્રી રાગનું ચિત છે, તેમ કંચન પણ રાગનું ચિત્ર છે. કચન અને કામિની બન્ને પગનાં ઉગ્ર ચિહે છે. તેમાંથી એકને સમ્પર્ક, રાગને ફગાવી દઈ પરમ વીતરાગ દશાને પહોંચેલા મહાપ્રભુની ધ્યાનસ્થ વીતરાગ યેગી મૂત્તિ પર ન ઘટી શકે. આ બાબત સચ્ચાઈથી એટલી પરિપૂર્ણ છે કે આની સામે, કેવળ પુસ્તકના કેરા અક્ષરેના સ્થૂળ, બાહ્ય અને શુષ્ક દેખાવ ધરવાને કદાચ પ્રયત્ન થઈ શકે, બાકી આડું મૂકાય એવું કોઈ તત્વ જ નથી. રૂઢિપૂજાની ચિરપ્રરૂઢ લકીર, મધ્યસ્થ વિચારણા કરતાં જે ખસી જાય તે આ પરમાર્થ તત્વ તત્કાળ હૃદયમાં ઉતરે તેવું છે. શાતિનાં ધામરૂપ દેવાલ પ્રજાને અભયના પાઠ શિખવવા માટે જાયલા, તે આજે લકમીના થનથનાટ કરતા ભંડારેથી સભય દશામાં મૂકાઈ ગયાં છે અને Page #121 -------------------------------------------------------------------------- ________________ લૈયાઓની ચાકી નીચે રક્ષાઇ રહ્યાં છે. અભયનાં શિક્ષણાલયે ને આમ ભયા વહુ સ્થિતિમાં મૂકવાં એ શું ડ ુાપણની વાત ગણાય ? વાણિયાશાહીસ્વભાવસુલભ વાણિજ્યવૃત્તિ નીચે કચરાતું “ દેવ-ધન” વેપારને ચકડોળે ચઢે છે અને એકનુ અનેકગણુ કરવા ગમે તેવા અધમ રસ્તે પણ ધકેલાય છે. એ ઘસાઈ પણ જાય છે અને અન્દર-અન્દર ભરખાઇ પણ જાય છે. પેાતાના વેપાર-ધન્ધા પોષવાની ખુરી દાનત પણ એના મજેથી લાભ ઉડાવે છે! અજ્ઞાન દશાના પંજામાં સપડાયલું એ “ મગળ ધન ” દુરૂપયોગના રસ્તે વેડફાય છે અને એથી સમાજ તથા ધર્મોનું તેજ વધવાને ખદલે તેને વધુ થઇ રહ્યા છે. દેવના અલકા અને દેવના ધનભ‘ડાશથી દેવાલયમાં ચેરને પણ પેસવાનેા ખુબ અવકાશ મળે છે. અને “ કતારગામ ” જેવા સ્થળે દેરાસરની ચોકી કરતા ભૈયાને કતલ કરીને પણુ લૂટારા દેવના ધન તરફ ધસે છે. હાય ! દેવાલયની આ સ્થિતિ? પેાતાના જાનમાલનું રક્ષણ કરવાની પણ જેમનામાં તાકાત નથી, ભયમાં મૂકાયલાં પોતાનાં ખૈરાં--છેકરાંની સભાળ લેવા જેટલી પણ જેમનામાં હિમ્મત નથી એવા વિષ્ણુ-વગ ક જૈન સમાજ દેરાસરોને ધનમાલથો ભરી દેવા પહેલાં પોતાની નિખળ હાલત પર જરા ધ્યાન ન આપે [ મુંબઇસમાચારના તા. ૩-૧૦-૩૪ શનિવારના અંકમાં અને તા. ૮--૧૧--૩૧ ના ‘જૈન ’ માં તથા ‘હિન્દુસ્તાન અને પ્રજામિત્ર’માં આ લેખનું પ્રકાશન થયું હતું. ] Page #122 -------------------------------------------------------------------------- ________________ વૈભવભર્યાં જિનાલયો ! ********T [ તા. ૬--૧૨-૦૩૧ ના ‘જૈન' પત્રમાં પ્રગટ થએલી સમ્પાદકીય નોંધ. ] પ્રજાની સંસ્કૃતિ અને રૂચિ, એમના સ્વભાવ અને રહેણી: એનુ સ્પષ્ટ દર્શન એમનો સંસ્થામાં મળી આવે. જે પ્રજા નિયત્રણ અને નિયમિતતામાં માનતી હોય, જે સમાજ સાથે જ શાન્તિ અને ગાંભીયની ચાહના રાખતા હોય તે પ્રશ્ન અને તે સમાજનાં ધમ મન્દિર, ઉપદેશમન્દિર કે કળામન્દિરમાં પશુ એજ વસ્તુનાં સ્પષ્ટ અસ્પષ્ટ પ્રતિબિમ્બ દૃષ્ટિગોચર થયા સિવાય ન રહે. પૂજા, ઉપાસના અને કળપ્રદર્શનનાં સર્વસામાન્ય મન્દિર પ્રજાસમૂહની સર્વસાધારણ રૂચિ અને સ્વભાવમાંથી જન્મતા હૈવાથી, જેમ માતપિતાની અસર સન્તાન ઉપર પડે જ તેમ સહુના માનસની છાપ ાહેર સંસ્થા ઉપર પડે એ સ્વાભાવિક છે. એ દૃષ્ટિએ આપશુાં જિનાલય અને વ્યાખ્યાનશાળાઓ-એટલું જ શા સારૂ ?--આપણાં સાધર્મિકવાત્સલ્યે, આપણા વરઘેાડાએ અને પ્રાયઃ બધા તહેર સમારંભ વિગેરેમાં આપણી સ્વાભાવિક વૈશ્યવૃત્તિ, વૈભવપ્રદર્શનની મહત્ત્વાકાંક્ષા અને નિયત્રણના છેક અભાવવાળી ધમાલ દેખાઇ આવે છે. શાન્તિ, ભવ્યતા અને ઉપાસના-ભક્તિને ચેાગ્ય પવિત્ર વાતાવરણ નહીં મળવાથી કેટલાક ભકતો અને સુરૂચિ ધરાવતા ભાઇનાં દિલ આથી ઘવાય છે. તેમને લાગે છે કે આપણું જિનાલયાને એવાં વૈભવી અને એવાં અશાન્ત બનાવી દીધાં છે કે આપણી ભક્તિભાવના અને આપણી સસ્કૃતિ એથી શરમાય છે. જિનમન્દિર અને વ્યાખ્યાનશાળામાં આપણે પરમ શાન્તિ, સરળતા અને તિરાડમ્બરતાની આશા રાખીએ. કેમકે એ આપણા આદશ' હોય છે. એને બદલે જ્યારે કેાહુલ, પ્રમાણુ વગરના ઠાઠમાઠ વૈભવ અને અસ્તવ્યસ્તતા નિહાળીએ ત્યારે આપણુને જરૂર એમ થાય છે કે આમાં *** Page #123 -------------------------------------------------------------------------- ________________ મૂળ આશય અને આદેશ ભૂલાઇ જવાયા છે. આશ્ચયની વાત એ કે શ્રીન્યાયવિજયજી મહારાજ જેવા વિદ્વાનો જ્યારે મન્દિરના કાલાહુલ અને વધી પડેલા વૈભવના આડમ્બર વિષે ફર્યાદ કરે છે, ત્યારે કેટલાર્કા તેની સામે શાસ્ત્રનાં થે.ડાં છૂટાં-છવાયાં અવતરણ ધરી રાખી, આગ્રહપૂર્વક આજની સ્થિતિના બચાવ કરવા મેદાને પડે છે. પરમ વીતરાગ પુરૂષના દેહની આસપાસ સેના-રૂપાનો થયેશ એ શાસ્ત્રીય બચાવની વસ્તુ શી રીતે હાઇ શકે એ નથી સમજાતું. શાસ્ત્રીય રીતે સાવ સાદા પ્રશ્નનુ પણ નિરાકરણ શોધાવુ જ જોઇએ એમ જેઓ કહે છે અથવા માને છે તેઓ પેાતાની સામાન્ય વિવેકદૃષ્ટિ કે બુદ્ધિના ઉપયેગ કરે તે પણ તેમને ચેષ્ય સમાધાન મળી રહે. જિનાલયેમાં અવ્યવસ્થિતપણાને લઇને આપણે ભક્તિ-ઉપાસના-ધ્યાનને મેથ્ય શાન્તિ તે ગુમાવી છેજ, પણ વૈભવસૂચક શણગારને વધારવા જતાં આપણે બીજી અનેક ઉપાધિએ વ્હારી લીધી છે. અને એ ખાનાં પરિણામે પૂજાના આશય અને આદશ પ્રત્યે પણ ઉપેક્ષા જ દાખવી છે. અમને તો આ બધી જ જાળનુ એક જ કારણ સમાય છે. આપણા સ્વભાવમાં જે વૈશ્યભાવના ભરી પડી છે તે જ લાગ મળતાં દેરાસરો વિગેરેમાં પણ પાતાનું સ્થાન જમાવે છે. આભરણા પ્રત્યેના આપણા માહુ અને ઘાંઘાટ પ્રત્યેનું આપણું મમત્વ એ ઘર અને બજારની વસ્તુએ આપણા મન્દિરમાં પણુ આપ ન સમજીએ એ રીતે ઘુસી જાય છે. આપણને અત્યન્ત પરિચિત હોવાને લીધે તે ત્યાં પણ આપણને વ્હાલાં લાગે છે. કારણ કે મૂળે આપણા સ્વભાવ અને રૂચિમાંથી જ તે જન્મ્યાં છે, પન્યાં છે અને પોષાયાં છે. જ્યારે આપણે વૈશ્ય મટી જૈન બનશુ ત્યારે આપણે એની અશાભનતા જોઇ શકીશુ. પછી તે શાસ્ત્રીય ચર્ચા વાદ- પ્રતિવાદની પશુ જરૂર નહીં રહે. इन्द्रियार्थविलासाय न जातं तव जन्मना । ૧૦૧ विकासयितुमात्मानं कर्तव्यं ते विदाङ्कुरु ! ॥ 比宁SSL વિષય-વિલાસ માટે તારા જન્મ નથી થયા. આત્માના વિકાસ તારા કર્તવ્ય-માર્ગ તુ માટે સમજી જા ! [ શ્રી. ન્યાયવિજયજી ] Page #124 -------------------------------------------------------------------------- ________________ ત્યાગીની સેવા માટે બે તબીબોને અપાયેલાં માનપત્ર. 29999999 » સાધુઓની માફક ગરીબોની પણ વિના મૂલ્ય સેવા બજાવવાની સલાહ. examsee! શ્રી. મણિલાલ કેડારીની પ્રખર પ્રેરણા. મુનિ શ્રીન્યાયવિજયજીએ આપેલ બાધ. ઇ ઝહર૪:૮ જાદ:::::: આ “માનપત્ર' નહિ, પણ ભાનપત્ર” છે : તા. ૮ મી નવેમ્બર અને રવિવારે ડો. એમ. વી. મોદી અને રા. ધીરજલાલ એન. દફતરીને માનપત્ર આપવાને એક મેળાવડે મિડ પર આવેલી કાનજી ખેતશીની વાડીમાં કોટના જૈન સંઘ તરફથી કરવામાં આવ્યું હતે. જે વખતે સર લલ્લુભાઈ શામળદાસે પ્રમુખસ્થાન લીધું હતું. આ સભામાં જાણીતા ગૃહએ હાજરી આપી હતી. જેમાં શ્રી દેવચંદ કલ્યાણજી, શ્રીયુત મણિલાલ કોઠારી, હીરાચંદ વનેચંદ દેશાઈ, શેડ માવજી ગોવીંદજી, ડે. પુનશી મઇસરી, ડે. કલ્યાણુદાસ, ડે. ચીમનલાલ મહેતા, શ્રી અમૃતલાલ ખાણો, ડાહ્યાલાલ મકનજી ઝવેરી, કરશનદાસ દાદર, કે. એચ. પી. મહેતા, શ્રી. બેરીસ્ટર મકનજી જાડાભાઈ તથા શ્રી. વજેશંકર સંઘવી વગેરે હતા. સંઘના સેક્રેટરી તરફથી આમન્ન-પત્રિકા વંચાયા બાદ મિછેટાલાલ ઘેવરીયા વકિલે પ્રમુખની દરખાસ્ત મૂક્તાં જણાવ્યું કે વકિલે અને ડોકટરે નિસ્વાર્થ ભાવે ભાગ્યે જ સેવા બજાવે છે. પણ મોદી અને Page #125 -------------------------------------------------------------------------- ________________ દફતરી એ સેવાભાવી અને દયાલુ કરે છે. તેમણે મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીની ધમભાવે બજાવેલી સેવા માટે સંઘ તેઓને આભારી છે. અને આવાં સત્કાર્યોમાં સર લલ્લુભાઈ જેવા વયેવૃદ્ધ પ્રમુખ સ્થાને બિરાજે એ અત્યન્ત ઈચ્છવાજોગ છે. શ્રી જમનાદાસ ખુશાલે ટેકે આપ્યા બાદ દરખાસ્ત તાળીઓના અવાજ વચ્ચે પસાર થઈ હતી. સર લલુભાઈનું ભાષણ. સર લલ્લુભાઈએ જણાવ્યું કે હું જેન નથી. અને પ્રાન્તિક ભાવનાને પણ પિષના નથી. મારી ઈચ્છા તે આખે દેશ એક બનીને આગળ વધે એમ જોવાની છે. આમ છતાં કાઠિયાવાડી તરીકેના મારા કુદરતી અભિમાને મને અહીં આવવા પ્રેર્યો છે. અને બે કાઠિયાવાડી ડોકટરેને માન આપવાના કાર્યમાં ભાગ લેતાં મને ઘણો આનન્દ થાય છે. વકીલેના અને ડોકટરોના સમ્બન્ધમાં વકીલે કદાચ ઉદાર હોય કે ન હોય, છતાં ડોકટરે તે કંઈક ઉદાર હોય છે. અને ધર્માચાર્યો જ્યારે મનના રોગ મટાડે છે ત્યારે ડોકટરે શરીરના રેગ મટાડવાનું શુભ કાર્ય કરે છે એમ જણાવી તેઓએ સહાનુભૂતિના આવેલા અનેક સદેશા, તારે અને પત્ર વાંચી સંભળાવ્યા હતા. ડોકટરને પરિચય. આદ મિ. ચન્દ્રકાન્ત બને ડોકટરોને પરિચય કરાવતાં જણાવ્યું કે ડે. મોદીએ ૨૫ વરસની નાની ઉમ્મરે એફ. આર. સી. એસ. ની માનવંતી ડિગ્રી પ્રાપ્ત કરી છે. અને હરકીશનદાસ તથા જી. ટી. હોસ્પીટલમાં તેઓ એન. રજન તરીકે અ કામ બજાવી રહયા છે. સદ્દગત બાબુ ગનુનું ઓપરેશન તેમને જ હાથે થયું હતું. તેમની ઉંચી વિદ્વત્તા અને લાયકાતને કારણે તેમને પરીક્ષક પણ નિમવામાં આવે છે. તેમની પ્રાગકુશલતા મહાન યશસ્વી ગવાય છે. સાથે જ તેમની નમ્રતા, સુજનવૃત્તિ અને મૃદુ સવભાવ ખરેજ એકિટવ છે. ડે. દફતરી ( M.B.E.S. ) એક ગભશ્રીમંત, મોરબીના જાણીતા દફતરો કુટુંબના ફરજન્દ છે. દફતરી કુટુમ્બમાં મોરબીના મહાન દિવાન કીરચંદભાઈ અમરચંદભાઈ ગોકળદાસભાઈ વિગેરેએ દિવાનગીરી કરી મોરબી રાજ્યની સેવામાં ઉત્તમ ફાળો આપે છે. ડે. દફતરીના વિવાદ્ધ પિતાશ્રી શ્રીયુત નવલચંદ દેશાભાઈ મેરબીના આગેવાન વકીલ છે અને તેઓ પણ હાલના જમાનાને અનુકૂળ બહુ આગળ પડતા વિચારો ધરાવે છે. ડે. ધીરૂભાઈ નાનપણથી જ ભણવામાં બહુ ચાલાક હતા અને મુંબઈ તેમજ ઘાટકોપરમાં તેઓ એક કાબેલ તેમજ યશનામી ડોકટર તરીકે જાણીતા થયા છે. ગરીબો પ્રત્યે તેઓ હંમેશાં રહેમદિલી બતાવે છે. અને કેસની સેવામાં પણ તેઓએ પિતાને ઉત્તમ ફળ આપે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ એ પછી એ બન્ને ડાકટરોને સુન્દર કાશ્કેટ સાથે માનપત્ર તાલીઓના હર્ષનાદ વચ્ચે અર્પણ કરાયાં હતાં. મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી. મુનિ મહારાજશ્રીએ જીવન-વિકાસના ઉત્તમ ધ્યેય વિષે પિતાની લાક્ષણિક ભાષામાં ઘણું સુમધુર અને બેધક વ્યાખ્યાન આપ્યું હતું. લેભ એ જ દરેક પાપનું મૂળ છે એ મુદ્દાને દાખલાદલીલેથી સમજાવી તેઓશ્રીએ સેવા, સત્ય, અહિંસા, ત્યાગ અને બ્રહ્મચર્ય વડે માનવ-જીવનને સફળ કરવાને બોધ આપે હતે. અને વ્યક્તિ, સમાજ તેમજ રાષ્ટ્રને એકસપીને મન્ક સાધી પિતાની ફરજ બજાવવાની ભલામણ કરી હતી. માનપત્ર કે ભાનપત્ર? શ્રી મણિલાલ કે ઠારીએ બને છાકટરને માનપત્રથી મુચ્છિત નહીં થતાં આ તે ભાનપત્ર છે અને તમારા શિર પર સાધુઓની માફક જ ગરબાની પણ વિના મૂળે અને નિઃસ્વાર્થ ભાવે સેવા કરવાની ફરજ નાંખે છે એમ ઘણી અસરકારક ભાષામાં સમજાવ્યું હતું. અને દેશની વર્તમાન ગંભીર પરિસ્થિતિ તથા દરિદ્રનારાયના દુઃખની હદયદક વાત કહી સંભળાવી હતી. અને, “ખર્ચા ઓછા કરે! ડૉકટરે ! અને વકીલે ! તમે તમારી ફી ઘટાડે ! ગરીબોને સહાય કરે ! અને ખાદી પહેરે ! ... વગેરે મીઠી વાણીમાં જોરદાર ઉપદેશ કર્યો હતો. અને સિવિલ હૈપીટલેને કતલખાનાની ઉપમા આપી મર્મપર્શી શિખામણ આપી હતી. એ પછી વિઝપટમને સંકટનિવારણ ફંડ માટે તેઓએ ૧૫૦૦ રૂપિયાની અપીલ કરી હતી. તે વખતે છે. દફતરીએ માનપત્રની કાસ્કેટ એ કુંડમાં ભેટ આપતાં અને ડો. દફતરીનાં ભત્રીજી કુમારી મધુકાના કરલાલ દફતરીએ પિતાની સેનાની બંગડીઓ અર્પણ કરતાં સભાજનેએ એ ભેટેને સહર્ષ વધાવી લીધી હતી. અને કાકેટની હરાજીમાં છે. દફતરીએ રૂ. પ૦૦) ની બીડ આપતાં તે પાછી તેમને સુપ્રત કરવામાં આવી હતી. અને પંદરસાની રકમ સભામાં જોતજોતામાં ભરાઈ ગઈ હતી. માનપાના જવાબ આપતાં ડે. મોદીએ જણાવ્યું કે મેં મારી ફરજ બજાવવા સિવાય કોઈ વિશેષ કયું નથી. છતાં મારી નાની સેવા માટે આપે મને જે કે હું માન અને આશીર્વાદ આપ્યા છે તેને માટે હું આપને આભારી છું. ડોકટર દફતરીને જવાબ. ડો. ધીરજલાલ દફતરીએ માનપત્રને જવાબ આપતાં જણાવ્યું કે, આજે આપે મારી કિચિત અપ સેવા બદલ માનપત્ર આપીને મને અનહદ ઉપકારનો બેજ તળે દાબી દીધું છે. આજે આપે મારી પર વેરેલાં Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસાનાં પુપ એટલાં તે વજનદાર છે કે પરમાત્મા તેને બે ઉચકવાની મને શક્તિ અને લાયકાત આપે એજ મ્હારા અત્તરની મોટામાં મ્હોટી ઈચ્છા છે. મહારી લાયકાતના કરતાં મ્હારી અપૂર્ણતાઓનું મને વિશેષ ભાન છે. અને આપના માનપત્રથી મારી ત્રુટિઓ દૂર કરવાની મને જે પ્રેરણા મળે છે તેને માટે હું આપને ખાસ ઋણી છું. મુનિ મહારાજ જેવા ત્યાગી વિદ્વચ અને સુજ્ઞ સજનની સેવા કરવાની મને મળેલી તકને હું હારી અહોભાગ્ય સમાન સમજું છું. અને મ્હારા જીવનનું લક્ષ્યબિન્દુ પણ તેઓશ્રીની ત્યાગવૃત્તિ તથા સેવાભાવનાથી રંગાઈ જાય અને રોગગ્રસ્ત, દુખી જનતાની નિસ્વાર્થ ભાવે સેવા કરવાની મહારી અંતર ઉમિઓ સબળ બને એવું ખરા જીગરથી ઈચ્છું છું. સમાજ-સેવાનાં કાર્યો લક્ષ્મીની પાછળ ફાંફાં મારવા માટે નહિં, પણ પ્રભુના ખરા દાસ તરીકે સમાજની સેવા કરવા સારૂજ હોય. આ આદર્શ આજે ઘણે અંશે ભૂલાઈ ગયું છે. એમ ખિન્ન હૃદયે મારે કહેવું પડે છે. પણ મુનિશ્રી જેવા સદ્દગુરૂઓને માનવ-જીવનની મહત્તાને સદ્ધ સાંભળ્યા પછી પપકારી ભાવના પ્રબળ બને અને તવંગરેના કરતાં ગરીની વિના મૂલ્ય સેવા કરવાની વૃત્તિ સર્વત્ર જાગૃત થાય એવું નજીગરથી ઈચ્છી મુનિશ્રી તેમજ આપ સર્વે સકળ સંઘને મને આપેલા માન બદલ હું એક વાર ફરીથી અન્તઃકરણપૂર્વક ઉપકાર માની બેસી જવાની રજા લઉં છું. છેવટે પ્રમુખશ્રીના બોધક અને બને ડોકટરો માટે માર્ગદર્શક થઈ પડે તેવા ઉપસંહાર બાદ જયજિનેન્દ્રના પિકારે વચ્ચે મેળાવડો વિસર્જન થયે . ‘મુંબઈ સમાચાર તા. ૧૬ 11-31. “સાંજ ” ૯-૧૧-31. અને ડેટને આપેલ આશીર્વચન. મવી” -કુંવઃ સુવ િછી કૂતરી” રાજા सौजन्योज्ज्वलकौशलोच्चयशसौ निःस्वार्थसेवा-धियास्वास्थ्य तोषविधायि मामनयतामुच्छिद्य रोगास्पदं ताभ्यां हर्षता उद्रािमि महतीं श्रीधर्मलाभाशिषम ! ॥ – ન્યાવિનીઃા . Page #128 -------------------------------------------------------------------------- ________________ ડ *** ****** *** * * છું સંસ્કૃત-પાઠ શ્રી. ન્યાયવિજ્યજી-રચિત સંસ્કૃત કાવ્યોનું પઠન-પાઠન. [ મુંબઈમાં અંગ્રેજી સાથે સંસ્કૃત શિખતા કેટલાક વિદ્યાર્થીઓ ન્યાયવિજયજી મહારાજની પાસે સંસ્કૃત–વાચન કરતા, તેમાં તેઓશ્રીની બનાવેલી કતિપય સંસ્કૃત કૃતિઓનું પણ વાચન ચાલેલું, જે અહીં પ્રગટ કરવામાં આવે છે. ] सन्देशः प्रस्तावना इंग्लीशभाषया सार्ध संस्कृतां भारतीमपि-1 सम्पठत्सु कुमारेषु વિદ્યાર્થપુ સુલુ" . ૧ / अन्यान्यकाले पत्राणां संस्कृतश्लोकरूपतः । लिखितानां मया प्रेम्णा સોયં પ્રારા . ૧ ( યમ ) -અંગ્રેજી ભાષા સાથે સંસ્કૃત ભાષાનો પણ અભ્યાસ કરતા બુદ્ધિશાલી વિદ્યાથી કુમાર પર ઘણું વર્ષો પહેલાં જુદા જુદા વખતે સસ્કૃતલેકબન્ધમાં મારા સ્નેહપૂર્વક લખેલા કતિ પય પાને આ ( ૫ ) સંગ્રહ પ્રગટ થાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ નિગ શુગર ' વાધમા— • સુવાસાહતો યુઃ— सन्देश उपयोगी स्ताद् વાવાનાં ચસ્થિતિ ! । ૐ ।। प्रोत्साहनम् । () अयि ! त्वदीये कुशलं शरीरे : कच्चित् त्वदीयं हृदयं प्रसन्नम् ? | प्रवर्त्तते तेऽध्ययनं च कच्चिद् ? गच्छन्ति कच्चित् सुखवासरास्ते १ ॥ ( ૨ ) वस्त्वदीयं पयसः सहोदरं दस्युपतिष्ठते यदा । तदा त्वदेकाग्रमनीभवन्नहं क्षणं प्रमोदे यददः प्रमातु कः ? ॥ ( ૩ ) परस्य देहोऽपि नहि प्रवेष्टुं शक्यो भवेद् योगिवरेतरेण । प्रविश्य मे चेतसि वर्त्तसे त्वं तदद्भुतं कस्य पुरो वदामि ! ।। ( ૪ ) विलास - खेल - भ्रमणेष्वनर्थं न यापनं ते समयस्य युक्तम् । क्षणो गतो नैव पुनः समेति ततोऽप्रमत्तः पठनोद्यतः स्याः ॥ ૧૦૩ --- ગુજરાતી ’ અનુવાદસહિત લઘુ ‘ સન્દેશ ’વાંચનારાઓને તેમની સ્થિતિ અનુસાર ઉપયાગી થાઓ ! ( ૧ ) ~~~ભાઇ ! શરીરે કુશળ છે ! ચિત્ત પ્રસન્ન ! વિદ્યાભ્યાસ બરાબર ચાલે છે ! દિવસા આનન્દમાં જાય છે ! ( ૨ ) —તારાં દૂધ સરખાં મીઠાં વચના જયારે . મને યાદ આવે છે ત્યારે તારી તરફ એકાચમનવાળા બનતા ક્ષણભર જે પ્રમાદ અનુભવું છું તેને કાણ માપી શકે ! (E ) બીજાના શરીરમાં પણ મહાન્ યોગી સિવાય બીજાથી પ્રવેશ કરવા શક્ય નથી, તે તું તેા મારા ચિત્તમાં પ્રવેશ કરીને બેઠા છે. એ આશ્રયની વાત હું કૈાની આગળ કરૂ! * —વિલાસ, ખેલ અને ભ્રમણમાં નિરક વખત ગુમાવવા તને વ્યાજબી નથી. ગયા વખત ફરી હાથ આવત નથી. માટે પ્રમાદ દૂર કરી વિધા ધ્યયનમાં ઉદ્યમશીલ ધા. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ज्ञानाय चेत् सन्ततमुद्यतो भवे महोनतोऽग्रे भवितुं तदर्हसि । वयस्तवाऽऽस्ते लघु, बुद्धिरुत्तमा समग्रसामग्युदयार्थमस्ति ते ॥ –વિદ્યા માટે જે સતત ઉદ્યમશીલ જ બને તે આગળ ઉપર તું મહાન છેઉન્નતિ સાધી શકે છે. તારી ઉમ્મર જ નહાની છે અને બુદ્ધિ શ્રેષ્ઠ છે. . એટલે ઉન્નતિ માટે સર્વ સામગ્રી તને પ્રાપ્ત છે. मा निर्बलो भूर्मनसा शुभैषिन् ! सर्व त्वयि स्यादुपपद्यमानम् । मया यथार्थ हि परीक्षितस्त्वमेकं दृढं चित्तमपेक्ष्यते ते ॥ –ઓ! શુભેચ્છક! મનને નબળે થા માં. તારી અન્દર બધું બની શકે તેમ છે. મેં બરાબર તને પારખે છે. ફકત એક મને ૬૮ થવાની જરૂર છે. ત્રહ્માદ્ધિ સાધનમનાં सम्पालयन् सच्चरितोज्ज्वलस्तत् । विद्यां परां जीवनसंविकासाऽऽवहामवाप्तुं प्रयतस्व सम्यक् ॥ -બ્રહ્મચર્ય ઉન્નતિ–પ્રવાહનું આદ સાધન છે. સચ્ચરિતથી ઉજજવળ બની તેનું પાલન કરતા, જીવન-વિકાસ સાધે એવી ઉત્તમ વિદ્યા ઉપાર્જન કરવા બરાબર ઉધમ કર.. मनोबलं स्वं प्रकटीकुरुष्प प्रोत्साहपूरं हृदि वाहयस्त्र । વાચ સિદ્ધ વસ્ત્રામિણIss- વિર મારા દિ છે | –તારા મનોબલને પ્રગટ કર ! . હૃદયમાં ઉત્સાહનું પૂર વહેવડાવ ! આ કાર્યસિદ્ધિ કરવામાં દર ભાવનાબતની પહેલી જરૂર છે. यः सन्मतिः सत्पुरुषार्थशील –જેની બુદ્ધિ સારી અને જે રીતસર ઉદ્યમશીલ છે તેને ઉન્નતિ તાર્યા ન મદ્ વિજa. A મેળવતાં ઢીલ ન થાય. આ બાબત विचारयान्तःकरणे तदेतत् તું તારા દિલમાં વિચાર અને irf પરિક્ષા, ઊંટ વમ્ | | તારે જમ્બર પુરુષાર્થ ફેરવ. Page #131 -------------------------------------------------------------------------- ________________ ( શ્૦) स्वल्पश्रियां तुष्यति यस्य चेतो नाग्रे विधिर्वयजनं तम् । इदं विचिन्त्य प्रकटीकुरुष्व ઢંઢો ! સ્વીય ગુરુવાર્થમુત્રમ્ । ( ?? ) विनमुत्साधनं यदयं मृतः स जीवन्नपि भाग्यहीनः । ज्ञानोज्ज्वarerna प्रकर्षमालम्बते जीवन संविकासः ॥ ( ૧૨ ) मावीविशश्वितमसद्विचारान्, अन्तः प्रविश्याऽऽत्मनिपातकास्ते । ध्येये स्थिरीकृत्य परे दृशं स्वां प्रलोभनर्मास्म पराजितो भूः ॥ ( ૨૩ ) उच्चं धनं सर्वधनेभ्य एकं चारित्र - पावित्र्यमशेषविश्वे । दधाति रङ्कोऽपि स सार्वभौमात् स्थानं महद्, यस्य सतस्तदस्ति ॥ ૧૯ ( ૧૦ ) ~~~થાડી વિભૂતિમાં જેનું ચિત્ત ધરાઇ જાય છે ( વિવેકથી નહિં, સન્તાષથી કે ત્યાગથી નહિં, પણ અકણ્યતાથી ) તેની પ્રગતિ ત્યાંજ અટકી જાય છે. “ વિધિ ” તેને ત્યાંથી આગળ વધારતા નથી. આમ સમજીને તું તારા ઉગ્ર પુરુષા ને પ્રકાશમાં લાવ ! ( ૧૧ ) —જેનુ ઉત્સાહુરૂપી ધન નષ્ટ થયું છે તે અભાગી જીવતા પણ મરેલા બરાબર છે. જીવનના સુન્દર વિકાસ પ્રશસ્તજ્ઞાનવિભૂષિત એવા ઉત્સાહ--બલના ઉત્કષને આભારી છે. ( ૧૨ ) —ખરાબ વિચારાને તારા હૃદયમાં પેસવા ન દે. તેઓ અન્દર દાખલ થઇને આત્મ--બલને હણે છે. મહાન્ ધ્યેય પર તારી દૃષ્ટિ સ્થિર કરી પ્રલેાભનાથી પરાજિત ન થા. ( ૧૩) —દુનિયાભરમાં તમામ ધન કરતાં ઊંચું ધન એક ચારિત્ર છે. જે સજ્જનની પાસે એ ધન છે તે ગરીબ હોય તે ચે એક ચક્રવર્તીબાદશાહ કરતાં પણ ઊંચું સ્થાન ધરાવે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ 11 રા गतं धनं चेन्न गतं हि किञ्चित् હાર જે ઘરગતિ परं च चारित्र-बलं हतं चेत् પર્વ તાનાં દરમતિ !! –ધન થયું છે તે કંઇ નથી ગયું, તન્દુરસ્તી ગુમાવી છે તે કંઇક ગુમાવ્યું છે, પણ જે ચારિત્રબળ હણાયું તે બધું હણાયું છે. विद्यानुषङ्गो विमलं च वृत्तं सेवानुरागश्च विनीतभावः । विद्यार्थिकर्तव्यदिशाऽनया यान् स्वजीवनस्योन्नतिमातनुष्ष ॥ –વિદ્યાભ્યારામાં આસકિત, નિર્મળ ચારિત્ર, સેવાભાવ અને વિનીત આચરણ એ વિદ્યાર્થિ– જીવનની કર્તવ્ય-દિશા છે. એ દિશાએ પ્રયાણ કરતો તું તારા જીવનની ઉનનિ રાધ. ( ૧૬-૧૭ ) निपुणोऽसि समर्थोऽसि शिक्षायाप्तोऽसि च स्वयम् । चित्रणं केकिपिच्छानामिव ते दक्षता स्वतः ॥ तथापि शिक्षण दत्तं यदेतत् तत्तु वस्तुतः-1 पवित्रप्रेमपरस्य मदीयस्यास्ति गर्जनम् ॥ –નું સ્વયં નિપુણ છે. સમર્થ છે અને શિક્ષણ લીધેલ છે. મેરનાં છે પીછાંની ચિત્ર-રચનાની જેમ તારૂં છે ડહાપણ વાભાવિક છે. છતાં આ જે “શિખામણ’ અપાય છે તે તે ખરી રીતે મારા પવિત્ર પ્રેમનું પૂર ગાજી રહ્યું છે. (યુમક) विरक्तशान्तिः। यथा तथा जल्पतु मां मनुष्यो न तेन किश्चिद् मम हानिरस्ति । निर्दोषभावो यदि मामकीनः । ઉિ મ પ્રજાપવાળ જામ્ ? | -માણસો મને ગમે તેમ બોલે, એથી મને કંઈ હાનિ નથી. હું જો નિર્દોષ છું તે લેકોના બકવાદથી મને શું ! આ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ आस्तां विरुद्धो मयि रागिवर्गो महाजनस्तिष्ठतु वक्रवक्त्रः । एतावता नश्यति किं मदीयमालम्बनं मे यदि विश्वनाथः !॥ –રાગી લેકે મારી વિરૂદ્ધ થાય અને મોટા માણસે મારી તરફ વાંકે મોટું કરીને બેસે, એથી મારું શું બગડવાનું હતું–જે મને જગના નાથ પરમેશ્વરનો આસરે છે તો ! ( ૨ ) को रागिवर्गेण ममास्ति लामः ! શિવન અમરિત હાનિ ? एवं च सर्वस्य विरोधितापि न कण्टकः स्यान्मम जीवनस्य ।। હતી –રાગી માણસોથી મને લાભ | શું ! અને પી લેકેથી મને હાનિ શી ! એટલે બધાય વિરોધી થઈ જાય તેયે એ મારા જીવનને * કંટક-સમાન નથી. ( ૨) ये रागिणः सन्ति त एव काला न्तरे विरुद्धाचरणा भवन्ति । एवं च को रागितयाऽवसेयः ? किं रागनिष्पादनमर्थवच्च ? ॥ —એ આજે રાગી હોય છે તેજ વખત જતાં કયાં ઉલટા નથી થઈ જતા ! પછી, કાને પિતાને રાગી સમજ ? અને રાગ કરવાથી ફળ શું? न श्रीमतः किश्चिदपि प्रयोजनं न किश्चिदावश्यकमग्रगीजनात् । सर्वत्र साधारणभावतस्सतो युक्तं विरक्तस्य सदा प्रवर्तितम् ॥ –શ્રીમન્તથી કંઇ પ્રજન નથી. આગેવાનોથી કશી જરૂરીઆત નથી. વિરકત સુજનને હંમેશાં સર્વત્ર સાધારણ ભાવે, મધ્યસ્થપણે વર્તાન રાખવું યુક્ત છે. पूर्वार्जितं कर्म विना विपाक कथं प्रणश्येदिति चिन्तयन्तःसन्तो न ताम्यन्त्ययशःप्रचारे प्रशान्तितः श्रेयसि सञ्चरन्ति ।। – પૂર્વ જન્મ યા જન્મમાં ઉપાર્જન કરેલ કમ તેને વિપાકેદય ભોગવ્યા વગર કેમ નષ્ટ થઇ શકે-- આમ ભાવનાને પિષતા સજજને અપકીર્તિને પ્રચાર થતાં દુઃખી થતા નથી; કિન્તુ શાન્તિપૂર્વક કલ્યાણના પંથે વિચરતા રહે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ आश्वासनम् । કે હે બલવાન આત્મા ! विमुञ्च खेदं हृदयं प्रसन्नी ખેદ મૂકી દે ! ચિત્તને પ્રસન્ન कुरुष्व धैर्य समुपाश्रयस्व । છેરાખ ! ધીરજને ધારણ કર ! વિવેકરૂપ विवेकदीपं दृदये विधाय દીપક હૃદયમાં પ્રગટાવી શેકરૂપ શક્યા નદિ સારસન્ ! | | અધકારને મારી ભગાડ! यद् भाविकाले नियमन भावि केनापि दूरीकरणं न तस्य । इत्येवमालोच्य गभीरवुद्धया सन्तोपमन्तःकरणे निधेहि ।। –ભવિષ્યમાં જે ચેક બનનાર હાય છે તે કોઇથી હઠાવી શકાતું નથી. આમ ગભીર દૃષ્ટિથી વિચાર કરી અન્તઃકરણમાં સન્તોષની સ્થાપના કર. यतेत देवो यदि सर्वशक्त्या તથા શુભેજ હિમાવિ, सूर्यः प्रतीच्यामुदितो यदि स्याद् , નિશ્ચિતં જઇ તથાપિ નક્શ 1 –દેવતા પણ જો સર્વશકિતથી પ્રયત્ન કરે તે ભવિ રેખા ન મટી શકતી નથી. સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે તે પણ નિશ્ચિત કર્મ (ભગવ્યા વગર ) : નષ્ટ થઇ શકતું નથી. अनल्पवीर्येण गतिं वितन्वन् क्वचिद् यदि प्रस्खलनं लभेत। तथापि पात्रं खलु धन्यवादहारावलीनां स महानुभावः ॥ –પ્રબળ વીર્ય થી ગતિ કરતો કોઇ ચાલતાં ચાલતાં યદિ કયાંય ખલના પામે, ક્ષતિ અનુભવે તો પણ તે મહાનુભાવ ખરેખર ધન્યવાદના હારોની શ્રેણીઓથી અભિનન્દનને પાત્ર છે. કે संसारवासे वसतां जनानां सुखं च दुःखं च सदा सह स्तः। ન અતિ સર્વ વિના મુલ્થ કોડા વેરા સત્ય છે સંસારવારમાં વસતા માણસોને સુખ અને દુઃખ હમેશાં સાથે લાગેલાં છે. બધા દિવસે સુખના નથી હોતા. છે. ક્યારેક દુ:ખના પ્રસંગ પણ ખમવા કે પડે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ नोपार्जिता तादृशपुण्यभूतियतः सदा सौख्यमवाप्नुयाम । अतः परिक्लेशनिमित्तयोगे युक्तं मनः सान्त्वयितुं सुधीनाम् ।। – તેવી પુણ્ય–લક્ષ્મી ક્યાં ઉપાજન કરી છે કે જેથી હમેશાં સુખ જ મળ્યા કરે ? માટે દુઃખને પ્રસંગે ઉપસ્થિત થતાં રામજીઓએ પિતાના મનને સાત્વન આપવું જોઈએ. माधो महान्तोऽपि दृढस्वकर्म भुक्ति विना मुक्तिमवाप्नुवन्न । किं सर्वसाधारणकर्मजन्यक्षतिरसङ्गे वितनोषि शोकम् ॥ –પૂર્વકાળના મહાત્માઓ પણ પિતાનાં દૃઢ કર્મોના ભાગમાંથી છૂટી શક્યા નથી. પછી, કર્મનિત વિષમ પ્રસંગ, જે સવ–સાધારણને લાગુ પડે છે, તે ઉભે થતાં તું કેમ શોક કરે છે ! अग्निपसङ्ग कनकस्य कान्ति यथाधिकं दीप्यत एवमेव-। क्षतिप्रसङ्गऽपि महाशयस्य मनोबलं याति विशेषदीप्तिम् ।। –અગ્નિનો પ્રસંગ મળતાં સુવર્ણ ની કાન્તિ જેમ વધુ ઝળકે છે, તેમ ક્ષતિના પ્રસંગ વખતે પણ મહાશયનું મનોબળ વિશેષ પ્રકાશે છે. ते स्वल्पवीर्याः, पतने हताशा भवन्ति शोचन्ति मुहुर्मुहुर्ये । अनेकवारं पतनेऽपि ते चोરસાદf gવો રે | –તે અ૯પ વીર્યના માણસે છે, જેઓ પડી જતાં હતાશ બને છે અને વારંવાર શેક કર્યા કરે છે. અનેક વાર પડવા છતાં પણ, જેઓ વિપુલ શકિત ધરાવે છે તેમનો ઉત્સાહ અચલ રહે છે. ( ૧૦ ) उत्साहवृत्तिर्नहि शोकसत्त्वे नोत्साहवृत्तेविरहे च धैर्यम् । विना च धैर्येण न कार्यसिद्धिः शोकस्ततोऽस्माकमनन्यशत्रुः ॥ ----શોક ઉભરાતાં ઉત્સાહ ચાલે જાય છે, ઉત્સાહ જતાં ધેય ખલાસ થાય છે અને ધૈર્ય નહિ રહેતાં કાર્ય સિદ્ધિ બનતી નથી. માટે શેક અમારો અસાધારણ દુશ્મન છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) करोति शोको हृदयस्य हानिं बुद्धिं परिभ्रंशयति स्मृतिं च । शोकेन मस्तिष्कमपि भ्रमत् स्याद, न तेन शोचन्ति महामनस्काः ॥ ( ૨ ) देव जातं खलु जातमेव शोकेन जातं न भवेदजातम् । ततः कथं शोकहुताशदा हे स्वकीयमन्तःकरणं जुहोषि ? ॥ ( ૧૨ ) संसारवासे घटना अनेका विचित्ररूपाः सततं भवन्ति । जगत्मा ध्रुवमेवमेव सदा वहनस्ति किमत्र शोच्यम् ॥ ( ૪ ) ऐकान्तिकं नास्ति सुखं पृथिव्यामित्येवमूचुर्मुनयः पुराणाः । वयं च साक्षादवलोकयामः स्वस्थेन चित्तेन निरीक्षमाणाः ॥ ( * ) एवं च शोकावरणं जहीहि मनःप्रकाशं प्रकटीकुरुष्व । माग्वत् पुनः सज्जकटीतळीस्याः सम्पातिमुद्दिश्य महोदयस्य || ૧૧૪ ( ૧૧ ) -શાક હૃદયને હાનિ પહેાંચાડે છે અને બુદ્ધિ તથા રમરણ-ક્તિને ભ્રંશ કરે છે. શેકથી મસ્તિષ્ક પણ ભમવા લાગે છે. માટે મ્હોટા મનના મનુષ્યા શે!ક કરતા નથી. ( ૧૨ ) —જે બની ગયું તે બની ગયું. શાક કરવાથી હવે બની ગયુ તે ‘ ન અન્ય નહિ થાય. માટે શાકરૂપ અગની ઝાળમાં તારા અન્તઃકરણને શા માટે હામે છે ? ( ૧૭ ) -સંસારવાસમાં અનેક વિચિત્ર ઋતની ધટનાએ હંમેશાં બન્યા કરે છે. નિશ્ચય, જગત્ના પ્રવાહ હંમેશાં આમજ વહેતા ચાલે છે. એમાં શેક કરવા જેવુ શું ? ( ૧૪ ) -દુનિયામાં ઐકાન્તિક સુખ કયાંય નથી એમ પુરાણા મુનિએ કહી ગયા છે અને આપણે પણ સ્વસ્થ ચિત્તથી નિરીક્ષણ કરતાં એ વાત સ્પષ્ટ રીતે જોઇ શકીએ છીએ. ( ૧૫ ) --માટે તુ શાકના પડદાને ફેંકી દે! અને મનના પ્રકાશને પ્રગટાવ! અને મહાન્ ઉતિને માટે પહેલાંની જેમ ફરી પાછે ઉદ્યમ કરવા કટીબદ્ધ થા ! Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ आत्मप्रबोधः। सुदुलभं मानुषजन्म बुद्धवा तत्सार्थकत्वाय बुधा यतन्ते । स्वार्थ न यः साधयते स मूर्खः । વાર્થ નોનતિતઃ પતિ છે. - મનુષ્યજન્મને બહુ દુર્લભ રામજી તેને સાર્થક બનાવવા સુજ્ઞ જનો પ્રયત્ન કરે છે. જે સ્વાર્થને સાધતો નથી તે મૂર્ખ છે. અને આત્માની ઉન્નતિ સિવાય બીજો કોઈ સ્વાર્થ પણ નથી. –સંસારના ભાવ તમામ અનિત્ય संसारभावाः सकला अनित्या છે. તેમાં હે મહાનુભાવ! વિશ્વાસ ન मा विश्वसीस्तत्र महानुभाव ! । કરભાતિક સાયન્સની પ્રગ--શકિત विज्ञानशक्तो पविधाय चित्र પર આશ્ચય કરી આત્મોન્નતિન મન્નિતિ વિપરાવો + શ કાર્યથી પરાભુખ ન થા. परायगा ऐहिक-चिन्तनायां निरन्तरं सन्ति जगन्मनुष्याः । आमुष्मिकार्थे विहितावधानो विवेकवानेव महाशयः स्यात् ।। - એહિક (આ જિન્દગીના ) અર્થની ચિન્તામાં જગતના માણસે હમેશાં મશગૂલ છે. પણ પરલોકસાધનમાં, મહામના વિવેકવાન હોય તે જ સાવધાન બને. इदं शरीरं यदि नाशि न स्याद्, न वा पुनर्जन्मगतियदि स्यात्न कर्मसृष्टेयदि सम्भवः स्याद् , न भोग-योगे प्रतिबोधनं स्यात् ॥ - આ શરીર નાશવન્ત ન હોતે અને જન્માક્તર કે પરલેક જેવું કંઇ ન હેત અને કર્મસૃષ્ટિનું નિયમન ન હોત તો ભેગગન સમ્બન્ધ બોધ આપવા જેવું ન રહેત. --પણ તમામ આસિતકેન આગમાં પુનર્જન્મ અને કર્મનું અતિત્વ ખૂબ સાબિત કરવામાં આવ્યું છે. અને શરીર વગેરે સાક્ષી નાશવન્ત દેખાય છે. માટે વિરાગ વૃત્તિ જીવન-કલ્યાણને સાચે માર્ગ છે. सर्वाऽऽस्तिकानां परमागमेषु भवान्तरं कर्म च सिद्धमुच्चैः । साक्षाच्छरीरादि विनश्वरं च। तस्माद् विरागस्थितिरेव युक्ता ।।। (યુમ) Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ विचार्यमाणः परिशुद्धबुद्धया भात्येप निःसारतया प्रपञ्चः । परं महामोहतमोऽधलत्वे ન ઉતરવું પતિયતિ | શુદ્ધ બુદ્ધિથી વિચાર કરતાં આ સંસાર-પ્રપંચ નિસાર ભાસે છે. પણ મહામહના અધિકારે ઉપજાવેલી અ” દશાની હાલતમાં લોકો વરતુતત્ત્વને સમજી શકતા નથી. किं खल्लहो ! स्त्रीयतयाऽभ्युपेयं सर्वत्र विश्वेऽपि विचारयस्त्र । न नाम मोहास्पदमस्ति किञ्चिद्, निर्मोह एकः परमः सुखी स्यात् ॥ –ઓહ! રામગ્ર જગતની અન્દર કઈ વસ્તુ મમત્વને પાત્ર છે? કઈ પિતાની રામજવા ગ્ય છે? વિચાર કર ! ભલા! મેહ કરવાનું સ્થાન ખરી રીતે કંઇ નથી. એક નિર્મોહ આત્મા જ દુનિયામાં પરમ સુખી હોય. स्नहः स्थिरो नास्ति, वियोगितान्ता संयोगिता तेन सुखं क मृग्यम् ?। प्रेम्णा विमोहाऽऽवरणात्मकेन स्वजीवनं दुःखि जनाः सृजन्ति ॥ (૮) – નેહ રિથર નથી. રોગના અન્ત વિગજ હોય. એટલે પછી સુખ ક્યાં શોધવું ? વિષમ મેહના આવરણ રૂપ પ્રેમ વડે માણસે હાથે કરી પિતાના જીવનને દુઃખી બનાવે છે. सभोजनं सुन्दरपानकं च मनोज्ञवस्त्राभरणादिकं च । अनन्तशो भूबनवानभुत તથા ! સામ્પતિ ને રિલા ? -મિષ્ટ ભજન, સુન્દર પાન અને મનહર વસ્ત્ર, આભરણ વગેરેના ભેગે આ જીવે અનન્તવાર ભેગવ્યા હશે. છતાં એહ! રતિવાસના હજુ શાન્ત પડતી નથી ! ગજબ હ ! संसारपासे सुखमस्ति दुःखમિચં તત: મતિમાંતરિત चैतन्यशक्तेः परमोन्नतत्वे નિર્મરું થવાં gિy | ( ૧૦ ). -સંસારવારમાં જે સુખ છે તે દુ:ખમિશ્રિત છે. માટે કોણ રામજી એવા સુખને છે! ચૈતન્યશકિતની પરમ ઉચ્ચ દશામાં જે નિર્મળ સુખ પ્રગટે છે તે જ સુજ્ઞ દષ્ટિને ઇટ હોય. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ કે न दक्षतासौ प्रविनाशिशर्मणे व्युच्छेदनं शाश्वतशर्मवर्त्मनः । तृष्णाप्रवाहं विनिरुध्य चेतनाऽऽ नन्दानुभूतौ यतनं तु दक्षता ।। नान्यव्यपेक्षा सुखसिद्धिरस्ति, प्रतीयते यद्यपि किन्तु नुच्छा। अनन्तसञ्चित्सुखशक्तिरूपं निजं विदित्वा मुखितः स्वतः स्याः। –સંસારના વિનર ચિક સુખ માટે શાશ્વત આનન્દના માર્ગને ઉછેદ કર એ કંઇ ડહાપણુવાળું કામ ન ગણાય. કિન્તુ તૃષ્ણાના પ્રવાહને અટકાવી ચેતન–શકિતના ઉજ્જવળ આનન્દલાભ માટે પ્રયત્ન કરવામાં ખરું ડહાપણ સમાયેલું છે. ( ૧૨ ) –સુખની સિદ્ધિ પરને અધીન નથીવિષયાધીન નથી.વિષયરોગસાપેક્ષ સુખ યદ્યપિ અનુભવાય છે, પણ તે ખરી રીતે તુચ્છ છે. અનન્તસચિદાનન્દશકિતરૂપ એવા પિતાને તું ઓળખ ! અને એમ પિતાને ઓળખીને વત એવ સુખી થા ! ( ૧૨ ) –આ માણા રાવ શાસ્સામાં હેટો છે. પંડિત ઘણીવાર બની ચુકયે હશે. છે તે પણ સાચી આત્મોન્નતિને માર્ગ છે તેને ન સાંપડે, એમાં વાંક એની મિહવાસનાને છે, આજ महान् बभूवान् बहुशो विशारदः । सर्वेषु शाखेषु तथापि नाऽऽपिवान-1 आत्मोन्नतिं वास्तविकीमयं जनोऽ पराधिनी तत्र विमोहवासना ।। - એક (૨૪) प्रवर्त्तमानो व्यवहारमार्ग आत्मार्थ-कार्याण्यपि साधयेत । आत्मीयसंशुद्रिमसंस्पृशत् तु सर्व वृथा कर्म विदाकरोतु ॥ –માણસ વ્યવહારમાર્ગમાં વર્તમાન હોય, છતાં તેણે આત્મહિતના સાધનમાં પણ ઉધત રહેવું જોઈએ. આત્મશુદ્ધિને સ્પર્શ નહિ કરનાર તમામ આચરણ પરમાર્થતઃ નિરર્થક જ સમજવાં જોઈએ आत्मोनिनीषां प्रबलीकुरुप्व स्थैर्येण तत्त्वं पविचारयस्व । सनातनं सच्च विनाशि चाऽसत् सम्यग् विविच्य प्रयमे यतस्व ॥ –આત્મોન્નતિની ઉત્કંઠાને પ્રબળ બનાવ!સ્થિર દૃષ્ટિથી તત્ત્વ-સ્વરૂપને યથાસ્થિત વિચાર કર ! અને, સત અને શાશ્વત શું છે તથા અસત્ અને નાશવન્ત શું છે એ બાબતને બરાબર વિવેક કરી અને માર્ગ ગ્રહણ કર ! Page #140 -------------------------------------------------------------------------- ________________ सम्पाद्य धैर्य विपुलं यतस्व । तृष्णापिशाची शिथिलां विधातुम् । अयं हि पन्थाः परमोदयस्य रहस्यमाध्यात्मिकमेतदेव ।। ( ૧૬ ) - મહાન ધર્યને કેળવી તૃષ્ણારૂપ પિશાચનીને નિર્બળ બનાવવા પ્રયત્ન સેવ ! ખરેખર પરમ ઉન્નત સ્થિતિ મેળવવાનો એ જ માર્ગ છે. એ જ આધ્યાત્મિક નવરહસ્ય છે. ( ૧૭ ) –કુવારાનાઓને ઉદયમાં આવતી છેરોક! મનને હમેશાં નિર્મળ રાખ! પવિત્રતા હમેશાં જાળવી રાખ! કોઇનું પણ ખરું ન ચાહ ! અને રાદા શાન્ત નથી ગભીર રીતે छवासनानामुदयं निरस्य संरक्ष चेतः सततं पवित्रम् । कस्यापि वाञ्छेरशुभं च नैव રક સજા શાના-મરવૃાા છે आत्मान्नतिमानवजीवनाद् या न देवदेहादपि लभ्यते सा । इत्येवमालोच्य महानुभाव! मा भूः प्रमादीति ममोपदेशः॥ – માનવજીવનમાં જે આત્મજાત સાધી શકાય છે તે દેવતાના શરીરથી પણ સાધી શકાતી નથી. આમ રામજીને હે મહાનુભાવ! તું પ્રમાદી gબનીશ માં ! એજ મારો ઉપદેશ છે. આ સદેશનું સંસ્કરણ વડોદરા-જૈનયુવકસંઘ તરફથી પ્રકટ થયેલ છે. **************** मुद्रालेखः [ શિવ ] સર્વધર્મ (૬), दुःखस्य मूलमज्ञानं तेन मुह्यन्ति जन्तवः। सत्लङ्गे सुखाकाङ्क्षी समुच्छेत्तुं तदर्हति ॥ દુઃખનું મૂળ અજ્ઞાન છે. તેનાથી છો મુંઝાય છે. સુખનો અથી તેને રાસંગ વડે ઉછેડી શકે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ (૨) आवश्यकमुपासीत ज्ञानं कर्त्तव्यगोचरम् । यद् विना सर्वशास्त्राणां निष्फला ज्ञानराशयः ॥ છે. “કર્તવ્ય શું છે એ વિશેનું જ્ઞાન, છે જેની પુરેપુરી જરૂર છે તે મેળવવું જોઇએ; જે વગર રસકલ શાસ્રાની છે શાન–રાશિ પણ નિરર્થક છે. मुमुक्षवाऽपि विद्वांसः साम्प्रदायिकदुर्ग्रहात -। क्लिष्टचेतःपरीणामात् जायन्ते कापथोन्मुखाः ॥ વિદ્રાનો મુમુક્ષુ છતાં સામ્પ્રદાયિક દુરાગ્રહને લીધે કપાયકલુષિત ચિત્તપરિણામવાળા બને છે, અને એથી આડે તે ઉતરી જાય છે. नमपास्य सदालोक સામ્પ્રદાયિક દુરાગ્રહ સલ્તાનને અટકાવનાર અને મલિન વૃત્તિ ઉત્પન્ન કરનાર છે. તે મૂકી દઈ પિતાના આત્માને જિજ્ઞાસુ, શાન્ત અને મધ્યભાવી બનાવવો જોઈએ. વિજ્ઞાણ-રાત-મગ્રથ - वृत्तिना भाव्यमात्मना ।। तत्त्वं धमस्य सुस्पष्टं मैत्रीभाव-विकासनम् । परोपकारनिर्माणं शम वृत्तेपासनम् ।। ધમનું તત્ત્વ તો સ્પષ્ટ છે. અને તે મૈત્રીભાવને વિકસાવવામાં, પરોપકાર કરવામાં અને શમ–વૃત્તિને કેળવવા इत्यं धर्ममुपासीना भिन्नादिग्वर्तिनोऽपि हि-। न सन्तः कलहायन्ते ધીમે-નિવ"નમ આ પ્રકારે ધમની ઉપાસના કરતા સજજને જુદી જુદી દિશામાં પ્રવર્તવા છતાં સમ્પ્રદાય-ભેદના કારણે અરસપરસ કલહ કરતા નથી. Page #142 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) एकरूप्यं न सर्वत्र कर्मकाण्डेषु सम्भवि । लभन्ते तद्विभेदेऽपि શ્રેયઃ પ્રમ-વૃત્તવઃ || ૮ सद्विचार - सदाचारौ धर्मः सत्यः सनातनः । सर्व तद्व्यतिरेकेण સાધને સ્વામાધનમ્ ॥ ( ° ) धर्म-वर्त्मनि खल्वत्र तो हिंसादिसम्भवः । कुतो विषयलाम्पट्यं कुतोऽन्याहितभावना ॥ (80) अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमलोभता | एष धर्मो जगन्मान्यः सार्वभौमः सतां मतः ॥ ( ૬ ) वापि देशे कुले वापि क्वापि जातौ मतेऽपि च । वर्त्तमानः पथानेन માવી ત્યાન્માનનમ્ || ૧૨૦ *** *********** ( ૭ ) ક કાંડામાં સત્ર એક્ય કે અભિન્નતા થવી અસમ્ભવિત છે. ક્રિયામાગ ભિન્ન ભિન્ન છતાં શાન્ત વૃત્તિ અને સમભાવ ધરાવનારા આત્મકલ્યાણ સાધી શકે છે. ( ૮ ) સદ્વિચાર અને સદાચાર એ સત્યસનાતન ધમ છે. એના વગર કાઇ સાધન સાધન ન નિવડે, સાધન બાધન થાય. ( ૯ ) આધ–મમાં હિંસાદિનાં આચરણ, વિષયલાપય અને પરદ્રહવૃત્તિને અવકાશ કયાંથી હાય. ( ૧૦ ) અહિંસા, સત્ય, અચાય, બ્રહ્મચ અને નિભતા એ જગન્માન્ય ધને સન્તાએ ‘સા ભામ ધ’ કહ્યા છે. ( ૧૧ ) કાઇ પણ દેશ, કાઇ પણ્ કુલ, કાઇ પણ જાતિ અને કાઇ પણ સમ્પ્રદાયના માણસ આ માર્ગે વિચરતાં કલ્યાણભાગી થાય. Page #143 -------------------------------------------------------------------------- ________________ प्रबोधनम् । ( ? ) प्रज्ञप्ता लोक-लाभाय તુરાશ્રમ-પદ્ધતિઃ । ब्रह्मचर्याश्रमस्तत्र जीवनाधार आदिमः ॥ (3) जीवनं नेतुमुच्चत्वं संस्कार्य प्रथमं वयः । तदा-निहित-संस्कारा दृढमूला भवन्ति हि । ( ૨ ) दुर्वृत्तिपरिहारेण ब्रह्मचर्यपुरस्सरम्- । विद्याधीतं सतां सङ्गे कुर्यात् प्रथम आश्रमे ॥ ( ૪ ) शारीरीं मानसीं शक्तिं शक्तिमाध्यात्मिकीं तथा । सम्पादयेत् समुत्कर्षं ब्रह्मचर्याश्रमे स्थितः ॥ ( + ) बलवद्देहसम्पन्ना ૬-નિર્મય—માનસાઃ- । तेजस्विनः स्फुरत्प्रज्ञा अस्माञ्जायन्त आश्रमात् ॥ ૧૨૧ ( ૧ ) લેકાના ઉપકાર માટે ચાર આશ્રમેાની પદ્ધતિ બતાવવામાં આવી છે. તેમાં પહેલું બ્રહ્મચર્યાશ્રમ છે, જે જીવનનેા આધાર છે. ( ૨ ) જીવનને ઉચ્ચ બનાવવા માટે પહેલી ઉમ્મરને સ ંસ્કારિત બનાવવાની જરૂર છે. કેમકે તે વખતના પડેલા--પાડેલા સકારા દઢમૂલ બને છે. (૩) પ્રથમ આશ્રમમાં, સત્સંગમાં રહી બ્રહ્મચ પૂર્વક સદાચરણ સાથે વિદ્યાધ્યયન કરવામાં આવે છે. ( ૪ ) બ્રહ્મચર્યાશ્રમમાં રહેલા મનુષ્ય, તે મહાન્ આશ્રમમાં સધાતા સદ્ગુણાના પ્રતાપે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિને વિકાસ પ્રાપ્ત કરે છે. ( ૫ ) આ આશ્રમમાંથી ખલવદેહસમ્પન્ન, દૃઢનિયમાનસ, તેજસ્વી અને પ્રજ્ઞાવાન મનુષ્યો ઉત્પન્ન થાય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ मर्वमङ्गलसम्पन्नः सर्वकल्याणकारणम् । सर्वोन्नतीनामाधारो પ્રાથથમતઃ | નિઃસહ, સર્વમંગલમ્પન્ન, સર્વકલ્યાણકારણે અને સર્વ ઉન્નતિઓનો આધાર એ બ્રહ્મચર્યાશ્રમ છે. यथावत् पालितो येन महानाश्रम एपक:-1 महादुर्गविजेतापि तेन स्वखधरीकृतः ॥ આ મહાન આશ્રમને જેણે બરાબર સે છે, તેણે હેટ ગઢ જીનનારા ઢાને પણ મહાત કરી દીધો છે. વિદ્યા-શિક્ષ-રાર્જનાં कन्यास्वपि विकासनम-। परमावश्यकं पुंवद् भाविन्यस्ता हि मातरः || પુરની જેમ કન્યાઓમાં પણ વિધા, શિક્ષણ અને શકિતના વિકાસસાધનની જરૂર છે. કેમકે તેઓ ભવિષ્યની માતાઓ છે. ज्ञानशिक्षणसम्पन्नाः કરાતાં મહારાજા:आरुह्य गृहिणीस्थानं द्योतयन्ति गृहाङ्गणम् ।। ******** જ્ઞાન-શિક્ષણ-સમ્પન્ન અને સુશીલ એવી આ મહાશયાઓ ગૃહિણીના પદ ઉપર આવીને ઘરના આંગણાને અજવાળે છે. ( ૧૦ ). (૦) इंदृशो मातरः स्वीयाः सन्ततीर्नेतुमुच्चताम् । प्रभवन्ति विशेषेण शिक्षकेभ्यः शतादपि ॥ આવી માતા પિતાની સન્નતિના જીવનને ઉચ્ચ બનાવવામાં સો શિક્ષક કરતાં પણ વધારે સમર્થ નિવડે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ** ईदृशां युवकानां च युवतीनां च तेजसा । उज्ज्वलस्य समाजस्य વિં ત્રોડક્યુ-યર ! ! **** ( ૧૧ ) આવા યુવક અને આવી યુવતિએના તેજ-પંજથી જે સમાજ ઉજવળ હોય તેના અભ્યદયનું શું પૂછવું ! (૧૨) કરિષ્ય ! ઘર ! निद्रामुत्साय सत्वरम- । अधोगतिमुखी जाति समुद्धत्तुं प्रयत्नतः ॥ ********* એ! ધીરે ! પ્રમાદ-નિદ્રાને જલદી દૂર કરી અને અગતિ તરફ ધસતા જતા સમાજના ઉદ્ધાર સારૂ ઉડે ! તૈયાર થાઓ ! પ્રેરણા ! (૨) 2-જું પૃદ્દીવો-- હિરાજી! કળા બા : પ્રજ્ઞા -- પ્રારા ગામનારત: | ********* બ્રહ્મ-દંડને બરાબર જોરથી ગ્રહણ કરીને કમ-રાધના માટે બહાર આવ ! અને અન્તરના અવાજથી સુત-પ્રમત્ત પ્રજામાં આલન મચાવે ! જો--માન સત્ય भाषणं च विरोधिनी । आहुत्यापि यशोवाद सत्यं सर्वत्र घोषय ! ॥ લે કાને રીઝવવા અને સત્ય ભાષણ કરવું એ એક-બીજાથી વિરૂદ્ધ છે. યશવાદને હેમીને પણ સર્વત્ર સત્યની ઘોષણા કર ! (૨) न भेतव्यं न भेतव्यम्-- अयि ! लोकापवादतः । तुष्य मत्वा तयाराटिं कटुकौषध-पायने ॥ સુદ! કાપવાદથી ન ડર! ન ડર !લેકેના અપવાદપૂર્ણ કલા હલને એમ રસમજ કે તેઓ કડવું કે “ઔષધ પીવરાવતાં રાડ નાખી રહ્યા છે અને એમ સમજી મન પ્રફુલ્લ રાખ! Page #146 -------------------------------------------------------------------------- ________________ (૪) समागतोऽसि मानुष्यं पुरुषोऽसि सुधीर । विजानीहि स्व कर्त्तव्यं भुञ्जते पशवोऽपि हि ॥ ( + ) firerenata समाज धर्म मन्दिरम् । आवश्यकं च कर्त्तव्यं तत्र तत्र विचारय ॥ ( ૬ ) उत्तिष्ठोत्तिष्ठ ! निर्भीक: स्फारय ! स्फार पौरुपम । समर्पय ! निजं योग समाजोत्थान कर्मणि ॥ ( ૭ ) कोलाहलेन महता भवितव्यमेव कान्तिर्या भवति खल्वभितः प्रजासु । उत्थान बीजकमिहैव निविष्टमासाम, उत्पीडनेन हि विना प्रसवोऽपि न स्यात् ।। ( ૮ ) महात्मभावाः खलु कर्मयोगपरायणीभूय सृजन्ति यत्नैः । प्रजाकृते जीवन वर्त्म भव्यं कार्यैर्महद्भिश्च भवेन्महात्मा ।। ૧૬૪ ********* ( ૪ ) માનવરૂપે તે અવતાર લીધો છે. તું પુરુષ છે, સમજી છે. તારા કર્ત્તવ્યને સમજ ! ભાગ તે ઋનવા પણ ભગવે છે. ( ૫ ) સમાજ એ ધર્મનુ મન્દિર છે, એની પડતી હાલત પર ધ્યાન આપે! અને એ બ.બતમાં તારૂં અવશ્ય કરવા લાયક કત્ત બ્ય શુ છે, અને વિચાર કર ! ( ૬ ) ભયને દૂર ફેંકી ઉમે થા! નીડર બની તૈયાર થા ! વિપુલ પુરુષાર્થને ફેરવ ! અને સમાજના ઉત્થાન-કામાં તારા યોગ્ય હિસ્સો આપ! ( ૭ ) પ્રામાં ચામેર ક્રાન્તિ થવા માંડે ત્યારે મહાન્ કાલાહલ થવાજ જોઇએ. એમાં જ સમાજના ઉત્થાનનું બીજ સમાયુ છે. ઉત્પીડન વગર તે પ્રસવ પણ નથી થતા ! ( ૮ ) મહેન્ આત્મભાવ ધરાવનારા મ્હોટા માણસા ક યાગપરાયણ બની પ્રયત્નો દ્વારા જન-કલ્યાણ માટે જીવનના ભવ્ય માનું સર્જન કરે છે. મહાન્ કાર્યો કરવાથી જ મહાત્મા થવાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ मनोमलं स्वं समपास्य धीरः શાન્ત સોળુર્વિનથી મૃત્ય- છે प्रजामलं दुर्गतिहेतुभूतं શિ बहिः समुत्पाटयितुं समेहि ! ॥ * પિતાને મનેમલ દૂર કરી, ધીર, શાન્ત સહિષ્ણુ અને વિનીત બની પ્રજાના સડા, જે દુર્ગતિનાં કારણભૂત છે તેને ઉખેડી ફેંકી દેવા બહાર આવ! આ મુદ્રાલેખ” વડોદરા-જેનયુવકસંઘ તરફથી બહાર પડેલ છે. છે ટ્વીનત્તH ! છે દ્વિત્રિર] પ્રસ્તાવના પરમેશ્વર આગળ આ દીનનું આકન્દન છે, દુખિયાનો આત્તનાદ છે. હાર્દિક આક્રન્દન હદય-પટને જોવામાં બહુ સરસ કામ કરે છે. એથી જીવન પર ભક્તિને રંગ પૂરાય છે, એથી માણસ અનેક મુશ્કેલીઓમાંથી ઉગરી જાય છે, તેની ગ્લાનિ ટળી જાય છે અને શાન્તિમય જીવનને માગ તેને સરળ થઈ પડે છે. ભક્તિમાગ બહુ રમણીય વેગ છે. એને અભ્યાસ એમાંથી બહુ સરસ આનન્દ લુટે છે. એ રસ્તે આનજીવન ઘડાય છે. પ્રભુમય જીવન પામવાની એ દિશા છે. આ સ્તોત્ર-પાઠ દરેકને ઉપયુક્ત સમજી પ્રકાશનમાં મૂકાય છે. પાઠક આથી પિતાના ભક્તિભાવને ખિલવે અને આત્મશક્તિને માગ સાધે એટલે બસ. Page #148 -------------------------------------------------------------------------- ________________ ( ! ) त्रैलोक्य-देवता व वं ટીન-ટીનમ માદશઃ । ! पश्यतस्त्वामहो ! अद्य नानन्दो माति मे हृदि ॥ ( = सन्तप्तस्यासहायस्य ભ્રમતો યત્ર-તંત્ર મ— अकस्मात् पथि दृष्टोऽसि નીટ ! મંથર ! ! ( ૩ ) मादृशानामभागानां મુજમ્ શન થવો તે ! ! पसरन्ति शुभा आशा अद्य त्वां पश्यतस्तु मे ॥ ( ૪ ) कल्पद्रोरपि कल्पद्रु तो मणेर्मणिः । देवानामपि पूज्योऽसि कियत् ते मम पूरणम् ॥ ! ( + ) स्वयं जानासि हे देव ! कीदृशोऽस्मि दयास्पदम् ! | दयारत्नाकरश्वासि નાથ ! નાયામ તે ત્યમ્ ॥ ( ૧ ) ત્રણ જગના દેવ તું કયાં અને મારા જેવા દીન-હીન કયાં? આજ તને નિહાળતાં અહા ! મારા હૃદયમાં આનન્દ માતે નથી. ( ૨ ) સન્તાપથી ખળી રહેલા અને સહાય વગરના એવે જ્યાં-ત્યાં આથડનારા આજ રસ્તામાં ભમતાં-ભમતાં અકસ્માત્ તને દેખવા પામ્યા છુ ! હે પરમેશ્વર ! પ્રસન્ન થા ! ( ૩ ) મારા જેવા અભાગીયાને તારૂ દર્શન કર્યાં પડ્યુ છે ! પણ આજ તારૂ દન થતાં મને સારી આશાએ સ્ફુરી રહી છે. ( ૪ ) તું કલ્પવૃક્ષના પશુ કલ્પવૃક્ષ છે, મહાન મણિના પણ મણિ છે, તું દેવાને પણ પૂજ્ય છે, તે મારા જેવાનું પૂરણ કરવું એ તને શ હિસાબમાં ! ( ૫ ) હે દેવ ! તું સ્વયં જાણે છે કે, હું કેવે દયાપાત્ર છું. અને તું તા દયાના મહાસાગર છે. ૐ નાથ ! તારી યા યાચું છુ. Page #149 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) लग्नोऽस्मि ते पदाम्भोजयुगे महिमशालिनि । कृपा वर्षतु ते स्वामिन् ! માથ—દુતાશને ।। ( ૭ ) मां दहत्येत चिन्ता वासना हन्ति चान्यतः । दुर्बलोऽस्मि दरिद्रोऽस्मि रोगितोऽस्मि च पश्य ! माम् ॥ ( ૮ ) दौर्बल्येऽपि वरः क्रोधो नैर्गुण्येऽप्यभिमानिता । वैयर्थ्येऽपि महामाया लोभोदथ्येऽपि में महान ॥ (8) एवंविधे कपायाग्नौ विश्वेशयेत् त्वमेव माम्- । दह्यमानमुपेक्षेथा દા ! દતાનાગયા.ત્યા ! || (૨૦) मेन्द्रियाणि मत्तानि चञ्चलं च मनो भृशम् । ऊर्मयश्च विकाराणामुच्छलन्ति क्षणे क्षणे ॥ ૧૨૭ જળસ pieteleleleletete Pieteretettelerd elateretetelererer ( ૬ ) તારાં ચરણુ પ્રભાવશાલી છે. હુ તારા ચરણે વળગ્યો છું. હું તારે પગે પડું છું. હું સ્વામિન્! મારા દુર્ભાગ્યરૂપ આગ પર તારી કૃપા વરસો ! ( ૭ ) મને એક માજી ચિન્તા બાળી રહી છે અને બીજી માજી વાસના સતાવી રહી છે. હું દુ ́ળ છું, દરિદ્ર છું, રાગી છું. પ્રભુ! મારી સામુ જરા જે ! ( ૮ ) દુબ'ળતા છતાં ઉગ્ર ક્રોધ, નિર્ગુ ણુતા છતાં પ્રબળ અભિમાન, અકથ્યતા યા અથહીન સ્થિતિ છતાં મહામાયા અને દારિદ્રય છતાં મહાન્ લાભ મારામાં ભરેલા છે ! પ્રભુ ! ( ૯ ) આમ કષાયરૂપી અગ્નિમાં બળી રહેવા એવા મને વિશ્વના ઇશ્વર એવા તુ જ જો ઉવેખે, તે હાય ! આશ્રય વગરની–ડામ-ઠેકાણા વગરની બની જતી યા હુણાઇ ન જાય ? ( ૧૦ ) મારી ઇન્દ્રિયો ઉદ્ધત છે. માર્ મન અતિશય ચંચળ છે. વિકારેની મિએ ક્ષણે ક્ષણે ઉછાળા મારે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ विचाराणां न मे शुद्धि वाणीसंयमनं न च । महानुच्छृङ्खलः कायः किं ब्रुवे स्वविडम्बनम् ॥ રાણી મારા વિચારે શુદ્ધ નથી. વાણી પર મારે કાબૂ નથી. મારી શરીર ચેષ્ટા પણ બહુ ઉછખલ છે. પ્રત્યે ! છે. મારી વિડમ્બને તે હું શું વર્ણવું! आस्वाद्य तव सिद्धान्तं पीत्वापि शम-भारतीम- । वासना-परितापो मे न ही शाम्यति तृष्णनः ॥ તારા સિદ્ધાન્તનો સ્વાદ લઈને અને તારી પ્રશમપૂર્ણ વાણીનું પાન કરીને પગુ હું તૃણશીલ બની રહ્યો છું. પ્રભુ ! મારી વાસનાને પરિતાપ ઠરે પડતું નથી. (૨૩) ઘરમાવાનાત प्रणाल्योपदिशाभ्यहम् । म्बकीयं पुनरात्मानं नोपदेष्टुं भवाम्यलम् ॥ . ( ૧૩ ) હજાર માણસને હું આકર્ષક શિલીથી ઉપદેશ કરું છું. પણ મારા પિતાના આત્માને હું ઉપદેશ કરી શકતે નથી! મારી જાતને હું વ્યાખ્યાન આપતું નથી शाखाणां पठनं ज्ञानं योधनं मुकरं किल । दुष्करं तु परं नाथ ! जीवने स्वं भवेशनम् ।। ( ૧૪ ) શાસ્ત્ર ભણવાં, જાણવાં અને બીજએને સમજાવવાં હેલાં છે, પણ હે નાથ ! પિતાના જીવનમાં ઉતારવાં દેરીલાં થઈ પડ્યાં છે. म्वाथवृत्ति-मृषावादि NOOook (૧૫) સ્વાર્થવૃત્તિપરાયણ, મૃષાવાદી, માયા-પ્રપંચી, દુરશીલ અને મૂછગ્રસ્ત એવા મારામાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ કયાંથી હોય? अहिंसा सत्यमस्तेयं __ क्व में ब्रह्मापरिग्रहः ॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) मोहरण्यं महाघेोरं क्लिश्यमानस्य मेsयतः-1 નાન્ય ગાયામઃ ઋષિ, मावज्ञासीस्तिदीश ! माम् ॥ ( ૧૦ ) स्वामिनं श्रद्धधामि त्वां त्वयि भक्तिं वद्दामि च । न तु ते वचनं कुर्वे जानन्नपि सुखावहम् ॥ (૨૮) यादृशस्तादृशो वापि देव ! दासोऽस्मि तावकः । दासोद्धरण थिय स्वामिनो न हि शोभते ।। ( શ્o ) ज्ञानं पूर्ण परा शक्तिरनन्तस्ते दयारसः । बहूनुदधरः पापान् મસ્કૃત વિભુલોમ વિમ્ ? ।। ( ૨૦ ) पूत्करोमि तव द्वारमुपस्था स्वदुर्दशाम् । वेत् पिधास्यसे कर्णौ का गतिर्मे भविष्यति । ॥ ૧૨૯ (૧૬) મહાભય કર માહુ-જંગલમાં દુ:ખી હાલતે રખડતા એવા મને આશ્વાસન આપનાર કોઇ બીજો નથી. હે ઇશ ! તુ મારી અવજ્ઞા ન કર ! ( ૧૭ ) હે દેવ ! હું તને સ્વામી તરીકે સહુ છું અને તારી તરફ ભક્તિ ધરાવું છું. પત્તુ કેવા અભાગીયે છું કે તારૂં કથન સુખદાયક જાણવા છતાં કરતા નથી ! ( ૧૮ ) દેવ ! જેવાતેવા પણ હું તારી દાસ છું. દાસના ઉદ્ધાર કરવામાં શિથિલ થવુ' સ્વામીને ન શેશે. (૧૯ ) તારામાં જ્ઞાન પૃથુ, શક્તિ પરમ અને યારસ અનન્ત છે. તે ઘણા પાપીઓને ઉદ્ધર્યાં છે. તેા આજ મારે માટે તું વિમુખ કેમ છે? ( ૨૦ ) તારા દ્વાર આગળ ઉપસ્થિત થઇ હું મારી દુ་શાના પાકાર કરી રહ્યા છું. તું જો કાન બંધ કરી દઈશ, તે પછી મારી શી લે થશે ? પ્રભુ ! Page #152 -------------------------------------------------------------------------- ________________ રને ખુરશાનિક निष्ठरव्यवहारण विधिर्मय्यच वर्नन ॥ મારાથી પણ વધું પાપ કરનારા દુનિયામાં સુખી દેખાય છે. હાય ! વિધાતા “મારા પર જ કેમ નિષ્ફર વ્યવહાર ચલાવે છે? ન જ વાદળ વાઈ સ્થળે જ શા મા ! | પ્રમાણમાં સભા : થેનું તે રદા ! | મારે માથે તારા રે વાપી અને મારી આ દુર્દશા ! ! આવી અસેમ્બઢ, આવી અનભાવ્ય ઘટના કેમ ઘટે ? जानेऽहं वीतरागोऽमि... निर्ममोऽसि ममोऽसिच नथापि श्रद्दधे बाद नाफल में निवेदनम || હું જાણું છું કે, તું વીતરાગ છે. તને કાઈ પર મમત્વ નથી. તું સવંત્ર સર્વ પર સમ છે. તે પણ મને જ પાકી ખાતરી છે કે, મારું નિવેદન છે અફળ નહિ જાય. जानामि, स्वयमेवास्ति ૪ માં સંતના 4 વરુ મોર નાથા નામ છે પાતજ કર્તા છે. અને ભક્તા છે. પત કરેલું પોતેજ ભેગવવું પડે. પ્રકૃતિને કુમ અન્યથા થઈ શકતો નથી, seega paagi परन्त्याक्रन्दनेऽपि स्यात् - પુર્વ જે કુરતના કર્મતિ નાબેન અહિ વ ર પરનું તારી આગળ આકન્દન કરવામાં પણ મને સુખ થાય છે. એથી મન પ્રસન્ન થાય છે. અને મનની પ્રસન્નતા એજ તારી પ્રસન્નતા છે. આત્મપ્રસાદ એજ પરમાત્મ-પ્રસાદ. - - છે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ जगतामेकमाघारं भवव्याधिभिषम्बरम्। अखण्डानन्दचिन्मूर्ति धन्योऽहं त्वामुपागतः ॥ હું ધન્ય છું કે જગને એક આધાર, ભવની વ્યાધિને મહાન વૈદ્ય અને અખંડાનન્દ-ચિસ્વરૂપ એવા નને દેખવા પામ્યો છું महादेवोऽसि बुद्धोऽसि તું મહાદેવ છે, બુદ્ધ છે, શકર હિરે છે, શિવ છે, જિન છે, વિતરાગ છે અને અખિલ વિશ્વને ઈશ્વર છે. जिनोऽसि वीतरागाऽसि विश्वविश्वेश्वरोऽसि च ॥ નમતુચ્ચું 1 સાથ ! नमस्तुभ्यं जगत्पते । नमस्तुभ्यं जगत्स्वामिन् ! નજાથે ! હે જગના નાથ !હું તને હાથ જોડું છું. હે જગના પતિ તને મારા નમસ્કાર છે. હે જગતના સ્વામી! તને મારાં વન્દન છે. હે જગના ગુરુ ! તને પૂજવું છું. गतं ममाद्य दारिद्रय re સર્વે પ્રજાપિતા - दृष्टे त्वयि महानन्द मये श्रीपरमात्मनि ।। આજ, પરમ આનન્દના અવતાર રૂપ આપ શ્રીપરમાત્માનાં દર્શન થતાં મારું દારિદ્રય ચાલ્યું ગયું અને મારા બધા રોગો દૂર થયા. ( ૨૦ ) अद्य पोल्लसितं पुण्यं पापं पातालमत्रजन-1 त्वद्भक्त्या भव-निर्वेदी - મૂયાજો રિવાજે આજ મારું પુણ્ય ઉલસી રહ્યું છે. અને પાપ તે પાતાલે ગયું. તારી ભક્તિના પ્રભાવે, હે ભગવન ! મને મોક્ષ-લક્ષમીને અનુકૂળ ભવવૈરાગ્ય પ્રાપ્ત થાઓ ! : Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ રિ नमामि त्वां नमामि त्वां नमामि त्वां पुनः पुनः । मदा भक्तिलहय॑स्ते - प्रवहन्तु ममाऽऽत्मनि ॥ હું તને નમન કરું છું, નમન કરું છું, ફરી ફરી નમન કરૂં છું. તારી તરફ ભક્તિની હે હમેશાં મારા આમામાં વહ્યા કરે ! પ્રભુ ! निमाहावरणाऽनुपाघिरमला વિવાર: મુम्नुष्टी न नियमादधानि न पुनः . कस्यापि रुष्टोऽपियम् । चतारांगनिवारणेन सफल भूयान्ममाऽऽक्रन्दनं Reતત કાના માવત મેહના આવરણથી વિમુક્ત, નિરપાધિ અને નિર્મળ એ વિશ્વપ્રકાશરૂપ ભગવાન તુષ્ટ થઈને કોઈનું સારું કરી દેતા નથી. તેમજ કષ્ટ થઈને કેઇનું બુરું કરતા નથી. | મારૂ આ કન્દન” મનના રંગને નિવારણ કરવામાં સફળ સિદ્ધ થાઓ : અને તત્વષ્ટિએ ચિદરૂપ. પ્રભુસ્વરૂપ એવા આત્માને ઉજવળ સત્તા પ્રાપ્ત થાઓ! અથવા, આત્માની ઉજવળ તુષ્ટિ એ જ વસ્તુતઃ પરમાત્માની તુષ્ટિ છે અને એ મને પ્રાપ્ત થાઓ ! આ • દીનાક્રદન ' વડોદરા-નવસંધ તરફ પ્રકાશિત થયેલ છે. *** **2 * * अनेकान्त-विभूतिः દ્વિત્રિરવા ] प्रस्तावना छ. सिद्धसनस्तुतयोः ક્રમણૂઃ થર જાચ: ! ચયનયવાચ: * કરું કે રાજ-રાપરમ : M. ---સિદ્ધસેનની સ્તુતિઓ કયાં? હેમચન્દ્રની સંક્તિઓ યાં? યશોવિજયજીની વાત ય? અને આ મારું બાલ-ચાંપલ ક્યાં ? Page #155 -------------------------------------------------------------------------- ________________ तथापि श्रद्धामुग्धस्य निर्गता मे हृदूर्मयः ' भगवच्चरणाभ्यर्णे न हि यास्यन्ति निष्फलाः ॥ सर्वे माध्यस्थ्यमास्थाय साधवश्च विशेषतः । सकृदेतद् विलोकेर निति ननस्य मेऽर्थना ॥ અનેકના અન્ત તે · અનેકાન્ત ', એકયના પાઠ છે. એ સર્વ ભૂતો સાથે વિચાર--સરણીઓને સમન્વય એ કેવી અત્તીસીમાંથી મળી શકે છે. ] ૧૩૩ ( * ) महातपःसाधनतोऽवधूय रजः समग्रं भवचक्रवाहि - | परं महः प्रादुखीभवो यद् નમોડસ્તુ તમે ગાઈશ ! વો ! !! વાય [વિષય-પરિચય, અનેક=અન્ય અનેકાન્ત, આત્મા અને મેહ યા આત્મા અને અન્ત એ · અનેકાન્ત.' મેાહુ યા પાપતે પાપા ગેગ એ અનેકયેગ. એ• અનેક ખખેરવાના ઉદ્યમે એ • અનેકાન્ત' સુધાય. ( ૨ ) तस्मिन् परे तेजसि भासमानेऽ नेकान्तत्वं महदस्फुरद् यत्- । प्ररूपणं लोकहिताय तस्य परोपकारः सुमहानयं ते ।। etetelele ---તાપિ, ભગવતના ચરણ-સમીપે શ્રદ્દા-મુગ્ધ ભાવે નિકળેલી મારી હૃદયામિ'એ નિષ્ફળ નહિ જાય. સત્ય એક છે, જ્યારે અસત્યની ગણુત્રી નથી. અર્થાત્ અસત્ય અનેક છે. તેને અન્ત તે · અનેકાન્ત. ' એટલે સત્યમય વન એ · અનેકાન્ત, જીવન એ શેામાં: જ્ઞાન અને આચરણમાં. ~-અવા અને ખાસ કરી સાધુ જન માધ્યસ્થવૃત્તિથી એક વાર આ અવલાકા જાય એમ મારી નમ્ર પ્રાથના છે. અર્થાત્ એકય, મંત્રી રાખવા રીતે સાધે છે એનું કિંચિત્ દિગ્દર્શન એટલે અનેકાન્તનું સૂત્ર એ પાડ પડાવે છે. ભિન્ન ભિન્ન ( ૧ ) સ સારચક્ર-સ ચાલકે તમાંમ રજ મહાતપના સાધનથી ખ‘ખેરી નાંખીને જે પરમજ્યેાતિ તેં તારી અન્દર પ્રગટાવી છે તેને હું વીર ! હું જગદીશ ! મારાં નમન છે. ( ૨ ) તે પરમ પ્રકાશમાન તેજની અન્દર જે મહાન અનેકાન્ત- તત્ત્વ સ્ક્રુ છે તેનુ લોકહિત માટે પ્રકાશન કરીને તે જગત્ ઉપર બહુ મ્હા।. ઉપકાર કર્યાં છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ જ ઝઝs જનિનૈતિકદમા प्रजापुरम्नादुपढौकनेन । स्वामिभनेकान्तमहौषधस्य विचोपकायोमनमागनामि ॥ * એકાન્ત-દુર્નતિરૂપ મહારોગમાં સંપડાયેલ પ્રજા આગળ, હે સ્વામિનું ! અનેકાન્તદર્શનરૂપ મહાન ઔષધ મૂકવાથી “વિકોપકારી તરીકેના આસન પર તું વિરાજમાન થયો છે. मनाग्रहोन्मत्तविरोधवात. प्रचारसन्तप्तजगत्प्रजामु- । ગયા શનૈત્તિ-મુનિ સપા જા જાદુની છે મનાયડુ-હુઠવાદ-જનિત ઉન્માદી કલાના ઉષ્ણુ વાતાવરણથી સનમ બનેલ જગની પ્રજા પર તે અનેકાન્તદશનરૂપ અમૃતનું સિંચન કર્યું છે. પ્રભુ! શાનિ પમાડવાને તારી માર્ગ ખૂબ અદૂભુત છે. *દેવાનૉ વિક સમાજનો વિવ: | म्याद्वाद एप त्वदुपज्ञ उचोऽ નિશ્વાન-નામના ગામનાથ: || હવિશ્વ-હિનૈષિની અપેક્ષાએ યથાસ્થિત વિચારણા, સમન્વયષ્ટિએ : વિવેક એ તારે પ્રકાશેલ ઉચ્ચ સિદ્ધાન્ત “સ્યાદ્વાદ” છે. જેનું બીજું નામ અનેકાન્તવાદ છે. प्रशान्तवाही समभावमलं स साम्यवादोऽपि मतां प्रसिद्धः । * मम्पोच्य सिद्धान्तमिमं महान्त मानेषु मुख्यो जगतां मतोऽमि ॥ અસિદ્ધાન્તવાદ જનતામાં શાન્તભાવનું વાતાવરણ ઉપજાવનાર છે. અને એથી જ એ સમભાવનું મૂડી છે. એટલા માટે અને એને “સામ્યવાદ” પણ કહે છે. આ મહાન્ સિદ્ધાન્તનું પ્રવચન કરવાથી જગતના આતેમાં નારૂં મુખ્ય સ્થાન ગવાયું છે. * * ****** मलपकृत्या यदिहास्ति नित्यं तदेव पर्यायवशादनित्यम्। इत्यं विविच्याऽऽदयतः समाधि વિવાદિન રાત્રપુરામાં રે I પિરિ=ગાસનમ્ | વિશ્વમુક્યા यत्र तथाविध वा आसनम् । x | મૂલ પ્રકૃતિ (દ્રવ્ય)થી જે નિત્ય છે તે જ પર્યાય-દષ્ટિએ અનિત્ય છે. આમ વિવેચન કરીને વિવાદીઓનું સમાધાન કરનાર તારૂં કૌશલ ઉત્તમ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ * * म्वभावतः सत् परभावनाऽमन्. સ્વભાવે સત્ અને પરભાવે અસત્ . व्यक्त्या च शक्त्या च भवदसन मन। * વ્યક્તિ રૂપે અસતુ અને શક્તિ રૂપે સત. इन्थं त्वदीयं सदसत्प्रवाद આમ તો સદસદુવાદ સાંભળી કે निशम्य को दार्शनिको न तुप्यत् ॥ * દાનિક ખુશ નહિ થાય! **** द्वैतं यथार्थ जड-चेतनाभ्या મતમત્મનિર્ણિમાના इथं दयं तत् पट संगमध्य રાના નારા કરવા છે કે જગત્ જડ અને ચેતન એમ બે તત્વરૂપ હાઈ “બૈતવાદ યથાર્થ છે. તેમજ અમભાવની ઉચ્ચ દૃષ્ટિએ, આત્મોન્નતિના સાધનની દૃષ્ટિએ ‘અદ્વૈતવાદ” પણ યથાર્થ છે. આમ, એ બન્નેની કુશલ સંગતિ કરીને, હું તારક! તેમને વિધ તે શાન કરી एकान्मवादा हि समात्मवादः માવત: | ********** ( ૧૦ ) એકાત્મવાદ એટલે સમાનાત્મવાદ, અર્થાત્ બધા આત્માઓ મૂળ ચિસ્વરૂપે સમાન છે. અને એ વાદ ખરી રીતે સર્વ ભૂતે સાથે સમભાવને પાઠ શિખાડવા માટે છે. એટલે “એકાત્મવાદ' વસ્તુતઃ સર્વાત્મસમભાવવાદ છે. સુજ્ઞ માનસ અનેકાત્મવાદના વાસ્તવિક સિદ્ધાન્તનું અનુગામી છતાં આ પ્રકારની ઉદાર ભાવના પિષે છે. नानात्मवादं परमार्थसिद्धम् ॥ मुक्तस्य भूयो न भवावतारी मुक्ति-व्यवस्था न भवावतार । उत्कृष्टजन्मान उदारकाः વિના રૂદિતા મન: || ( ૧૧ ) | મુક્તિ પામ્યા પછી મુક્ત આત્માનું પુનઃ સંસારમાં અવતરણ થતું નથી. સંસારમાં પુનરવતાર માનવામાં મુક્તિની વ્યવસ્થા રહેશે નહિ. મહાન પુરને જન્મ મહાન કાર્યો કરવા વડે મહાન ગણાય છે. અને એથી જ, અવતારને અર્થ “જન્મ” હોઈ તેઓ મહાન અવતારી ગણાય છે. ( ૧૨ ) ઉપાધિવાળો આત્મા જગતમાં मापाधिरात्मा जगति प्रवृत्तोऽ પ્રવૃત્તિ કરે છે. ઉપાધિરહિત વિશુદ્ધ नुपाधिरात्मा न वहेदुपाधिम् । સચ્ચિદાનન્દમય આત્માને ઉપાધિ ઉઠા વવાનું અઘટિત છે. આમ, કત્વ અને एवं हि कर्तृत्वमकर्तृतां चाs અકર્તૃત્વવાદને અંગે ઉભા થતા કલહ દ્વિવન જીદ કર્યું છે . શમી જાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ माकारभाचे सशरीरतायां निराकृतित्वे च विदहनायाम् । मंगच्छमाने परमेश्वरस्य सर्वज्ञदेवस्य न संविरोधः ॥ પરમેશ્વર સર્વદેવનું શરીરધારી અવસ્થામાં સાકારપણું અને વિદેડ દશામાં નિરાકારપણું એમ એ બન્ને સંગત હોઈ તેમાં વિરોધને અવકાશ નથી. शरीरमानोऽस्ति शरीरधारी विभुः पुननिविभुत्वयोगात। इल्यं बुधोऽवैभव-वैभवस्य समन्वयं सन्कुरुते त्वदीयम् ।। શરીરધારી આત્મા શરીરપ્રમાણુ છે. અને જ્ઞાનશકિતની વ્યાપકતાના વેગે વળી તે “વિભુ’ છે. આમ તારા વિભુત્વ-અવિભુત્વના સમન્વયને સુસ જન સત્કારે છે. भवावट किंचन नास्ति सार मिति प्रबुद्धो निजगाद शून्यम् । * विनश्वरं च क्षणिकं तदेवं ज्ञात्वाऽऽशयं कः कुरुतां विरोधम् ॥ॐ ********* સંસારના ખાડામાં કંઈ સારભૂત નથી એમ સમજનારે ‘શૂન્ય કથન કર્યું છે. અને, વિનશ્વર સમજનારે “ક્ષણિક ઉચ્ચાયું છે. આ પ્રમાણે આશય સમજતાં કોણ વિરોધ કરે : શા માટે “દિગમ્બરે દિગમ્બરપણા'दिगम्बरा' नाम दिगम्बरत्वे માં અને સિતામ્બરે સિતાઅરપણુ‘સિતાર” નામ હિતાવે માં એકાન્તપણે મુક્તિ બતાવી एकान्ततो मुक्तिपदं वदन्तः અરસપરસ ઝગડતા હશે? कथं मिथः स्युः कलहायमानाः ॥ * *** कपायमुक्ताववगत्य मुक्ति કષાયમુક્તિમાં “મુક્તિઃ જમ્યા પછી, “અનાસક્તિ”ગનું સામર્થ્ય बुद्धाऽप्यनासक्ति-समर्थयोगम्-1* સમજ્યા પછી અને સાધનમાર્ગના ज्ञात्वा क्रमं साधनसंश्रयं च કમનું ભાન કર્યા પછી કે “વવાદનામ નિશ્ચિાવિયવ !! ફી ને વખોડશે! Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ न मुक्ति संसाधनयोगमार्गों वस्त्राद् विना न्यूनदशो यदि स्यात् । नग्नो विमुच्येत कथं न तर्हि ? ... सतामनेकान्त-विचारणेयम् ॥ મુક્તિલાભમાં સાધનભૂત જે ગમાગ છે તેમાં જે વસ્ત્ર વગર ખામી ન આવતી હોય તે નગ્નની મુક્તિ કેમ નહિ થાય! આમ સુજ્ઞ માનસની અનેકાન્ત-વિચારણા હોય. प्रपद्यते मुक्ति-दशां समर्थ.शक्तिप्रयोगान्महिलापि पुंवत् । स्वातन्त्र्य-साम्यं प्रवदन्तमित्थं न कः सुधीस्त्वां विनिशम्य तुष्येत् !॥ * ( ૧૦ ) પુરુષની જેમ સ્ત્રી પણ સમર્થ શક્તિ ફેરવવાથી મુક્તિદશા પામી * શકે છે. આમ સમાન સ્વાતવ્યની તારી ઘણુ સાંભળીને કેણુ સમજદાર મનુષ્ય રાજી નહિ થાય! ( ૨૦ ). ( ૨૦ ) शूद्रोऽपि खल्वहति धर्म-मार्ग પણ ધમ-માગને બરાબર ગ્ય છે. અને પુરષાર્થ-બળથી તે प्रयत्नयोगाल्लभते च मुक्तिम् । પણ મુક્તિ મેળવી શકે છે. આમ इत्थं गिरं ते महतीमुदारा તારી મહાન ઉદાર વાણીનો સ્વીકાર મુારધીઃ જો ન લીમ્યુતિ ' . . કોણ ઉદાર-મના નહિ કરશે! शूद्रा अनेके पुनरन्त्यजा अपि અનેક દો અને અન્ય પણ માણાવદં ર વૈદ્ધતા , તારા ચરણે આવેલા, જેમને તે ઉદ્વર્યા છે. હે કૃપાનિધાન! તારા ગૃહસ્થ उपासकानां गृहिणां कृपानिधे ! . ઉપાસમાં “કૃષકે” અને “કુંભાર ને પુરા માતાને કુશ્મન કે તે અવ્વલ નમ્બરે મૂક્યા છે. (૨૨) सद्भावना जाग्रति मूर्तियोगाद, પરમાત્માની મૂર્તિના વેગથી સદ્ભાવના જાગૃત થાય છે. માટે उपासकास्तं तत आश्रयन्ते । ઉપાસકે તેને આશ્રય લે છે. ગની योगाप्रमत्तस्थिरमानसाना અપ્રમત્ત દશામાં સ્થિર મનવાળાઓને માવી સ્થાદિ વારો છે માટે મૂત્તિવાદ જરૂરી ન હોય. Page #160 -------------------------------------------------------------------------- ________________ मद्रावनाजागृतिमापनानां मयात्मकं खल्बधिक य एकम । यात धुनानना ०४ श्रयद यथाशनि विवकपूर्व कराति नवानचितं म किञ्चिन ।। .11 च्या कराति नैवानुचितं म किचिन ।। .. न वना नना श्रय कपायगंधाय हि नियोगः समाश्रयम्नं तमनाश्रयादिः । मार्थ विरोधाचरणं विदध्यान कुतस्तदा तम्य म मायक म्यान ।। याय! न कमकाण्डाऽऽस्पदग्रहम्या अनादियानी नायर पाइने शन नकान्तदीदनेऽनकाशम् । છે. દરેક ક્રિયા ને દ્વિવાળી હોય मयाः क्रियाः शुद्धिभृतः मुयोगाः चनमा मन यायन योगे राय:. मा शुभावहा. कोय मनां विगंधः । ॥विरोध नसनी ४२० . माध्यं भवन स्पष्टतया यथार्थ भिन्नाः पुनः साधनधर्ममागा। नद्रदमाश्रित्य विगंधमार प्रसारकाम्वांनाहि मंविदन्ति ।। રાધને માગે તે હમેશાં જુદા ag: रायमान भागनिहे. १३ विशयानापन:२... भगवन ! नना नथी. म माधनानामिह कश्चिदाग्रहा विशुद्धिमत् साधनमाददाँत मन् । परम्परोपस्थिनसाधनान्यापि त्यजेद भवेयुः परिदृषितानि चन ॥ સાધન–માર્ગોમાં કે રામ ધડ નથી. જે સાધન શુદ્ધ હોય તેને રીતસર ગ્રહણ કરીએ. પરંપરાથી ચાચા આવતાં સાધન પણ જે દેશ-કાળે અશુદ્ર હર્ષિત બની ગયાં હોય તે तेन त्या४ १२ये घटे. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬ सम्यक समाधाय समन्वयेन सर्वत्र साम्यं सा कल्याणसंसाधनमर्थ एकोऽ नेकान्तनीनिप्रतिपादनस्य ।। અનેકાન્ત-નીતિનું પ્રતિપાદન કરવામાં મુખ્ય ઉદેશ એકજ છે અને તે યુગ્ય સમન્વય વંડ ચિત્તનું સમાધાન થાય, સવંત્ર સમવા તથા મૈત્રીભાવ મેળવાય અને એ રીતે જીવનનું કલ્યાણ સધાય. * गगादिजता भगवन् ! जिनोऽसि बुद्धोऽसि बुद्धि परमामुपेतः। कैवल्यचिद्व्यापितयाऽसि विष्णुः ।। शिवोऽमि कल्याणविभ * **** - હે ભગવન ! તું રાગાદિ સર્વ દેવાને જેતા હાઈ “જિન” છે. પરમ બુદ્ધિને પ્રાપ્ત થયેલ હાઈ “ બુદ્ધ ” છે. કેવલ્યચેતનાથી વ્યાપક હાઇ વિષ્ણુ છે. કલ્યાણવિભૂતિપૂણ હોઈ * શિવ છે. मतान्तगणां रचनं च पाप ગાનાં માન્તો મન થ | * तदा तदान्दोलिततापशान्त्य વિશ્વ ધર્મ અને શિવાજ છે ત્યારે ભારતમાં અનેકાનેક મત મનારાના વાડા બંધાતા હતા અને તેમને મજબૂત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા, તે વખતે તે તે વાડાબન્દીના કલહ-કલાહલની ઉષ્ણ જવાળાને શમાવવા ધર્મના મહાન મંગલમય આદશ જગની આગળ પ્રકટ કર્યો છે. ન - गगाच गपाच घटिंगतोऽपि ના રે ના महनमं कारुणिकः परोऽसि शिगः किमीयं न न રાગ અને દ્રપથી બબૂિત છતાં જળને સામ્યવાદને મહાન પાઠ ભેટ ધર્યો છે. ખરેખર તું સાચા - શ્રેષ્ઠ કાણિક છે. પ્રભુ ! કાનું શિર નારા ચરણમાં ન નમે ! जनान पुण्याचारान न परमनयम्सद्वातिपदं* कृपावृष्टदृष्टेरधमहृदयानप्युदधरः। महांस्तत्त्वालोको विमलचरितं साम्यमसमं* परेयं ते भृतिर्भवतु जगतो मङ्गलकरी॥ તે કેવળ ભલા માણસને જ સદ્ગતિ પર નથી ચઢાવ્યા, પણ તારી પાષ્ટિભરી દૃષ્ટિથી અધમ અને પણ તે ઉદ્વર્યા છે. તારી મહાન વિભૂતિ જે મહાન તત્ત્વાલક, ઉચ્ચ ચારિત્ર અને અનુપમ સમભાવ છે એ જગતનું મંગલ કરે ! આ “અનેકાન વિભૂતિ’ વડોદરા--જનવસંધ તરફથી પ્રગટ થએલ છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ છે વર-વિમૂત: 8 प्रस्तावना कतु मनुष्य-कर्तव्यं તાનું માનવ-નવન–-- 1 सम्यरूपमधीयील માર–ગાન / ૧ // --મનુષ્ય-કર્તાવ્ય બજાવવા અને માનવજીવનનું જ્ઞાન મેળવવા માટે ભગવાન મહાવીરનું જીવન સારી રીતે અધ્યયન કરવા ગ્યિ છે. श्रीमहावीर--मृत्तम्य pm: સતિ : | प्रणीताः पूर्वविद्भि થવ: મુવતષ્ટિતા: ૨ | - –મહાવીરસ્વામીના જીવન-ચરિતને પ્રકાશ કરે એવા, પૂર્વ વિદ્વાનોના કરેલા અનેક સુપ્રતિષ્ઠિત પ્રજો હયાત છે. अयं क्षुद्रः प्रयासस्तु जीवनात् तन्महात्मन:-1 कर्तव्यबोधपाटाना મુવકૃતિ: રૂ . - આ શુદ્ર પ્રયાસ તે મહાવીર ભગવાન ના જીવનમાંથી કર્તાવ્ય-વિષયક બોધપાઠ પ્રદર્શિત કરવાની દષ્ટિએ છે. तपश्चराणां धुरि कीर्त्यते यो महानहिंसाचरणावतारः। जगद्धिताऽऽदर्शविभासिवाचः * મરાશિ તે જિન વર્ધમાન * “વધા વાના નિરા ફિશ ! ” જે તપસ્વીઓમાં અગ્રેસર તરીકે ગવાય છે, જે અહિંસાને યા અહિંસામય ચારિત્રને મહાન અવતાર છે અને જેની વાણી, જગતને હિતાવહ એવા આદેશને પ્રકાશ કરનારી છે, એ વર્ધમાનને હું કંઇક યાદ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ (૨ ) मूलाभिधातः खलु वर्धमानो મૂલ નામે “વધમાન છે. પ્રજાએ એમને “દેવાય” નામથી देवार्यनाम्नाऽभिदधे प्रजाभिः । * સંબોધ્યા છે. વીરતાના વેગે વીર वीरः पुनर्वीरतया प्रसिद्धः નામથી પ્રસિદ્ધ થયા છે. “સન્મતિ ” = સન્મતિનતોડવ્યમાન છે . અને “જ્ઞાતપુત્ર' પણ એ કહેવાય છે. प्राचीनवर्णाश्रमवमना स्वां . गति तनोति त्रिशलाङ्गजन्मा। चतुर्वसौ विश्रममाश्रमेषु कुर्वन् क्रमादन्तत एति पूर्णम् ॥ ‘ત્રિશલાનન્દન” પ્રાચીન વણુંશ્રમ -પદ્ધતિના માગે પિતાની ગતિ લંબાવે છે. ચાર આશ્રમમાં ક્રમશઃ વિશ્રામ લેતે એ મહાપુરૂષ આખરે પૂર્ણવિશ્રામી બને છે. पदं समस्ति प्रथमं जनन्या બારાધના: પ્રથમ ૩ વઃ | कर्तव्यभतामिति मातृभक्ति-- मसौ विधत्ते कियदग्रकोटिम् ! ॥ માતાનું સ્થાન પ્રથમ છે. માતૃ» દેવ પ્રથમ આરાધન કરવા ગ્ય છે. એ માટે “વર્ધમાન” કત્તવ્યભૂત માતૃભક્તિ કેટલી ઉંચી હદની બજાવે છે! खेदो जनन्या मम कोऽपि मा भूद् * इति स्थिरीभावमवाप्य गर्भे-। * स मातृभक्तेरनुशास्ति पाठ स्वयं समाचर्य महत्तमां ताम् ।। મારાં માતાજીને કોઈ પ્રકારનું દુઃખ ન થાય એ ઈરાદે ગર્ભમાં સ્થિર થઈને–પિતાનું હાલવું-ચાલવું બંધ કરીને એ મહાનુભાવ માતૃભક્તિને પાઠ શિખવે છે–સ્વયં એ મહાન ભક્તિને પિતે આચરણમાં મૂકીને શિખવે છે. (૬) બાલવયમાં પણ અત નિર્ભય स शैशवेऽप्यद्भुतनिर्भयत्वः તા ધરાવનાર એ બાલ-વીર પિતાના ' શીર વ સ વાટવી - ગઠીયાએ સાથે રમત રમતાં એક દિવસે એક ભયંકર ભુજગ દેખે છે. विलोकते भीषणमन्यदाहिं અને તુરતજ તેને દેરડીની જેમ લિપત્ય જુવાન્યત દ્રારા આ પકડી અલગ ફેંકી દે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ क्रीडां मुहृद्भिः स पुनः करोति અને ફરી એ, સપના ભયથી નાસી જઈને પાછા ઉપસ્થિત થયેલા પ્રાતઃ સમય પછાળા મિત્રો સાથે રમવા લાગી જાય છે. मश्चारणं निर्भय संस्कृतीनां આ ઉપરથી, બાળકમાં બચપણથી નિર્ભયતાના સંસ્કાર પાડવાનું નામુ જાતિંત છે સૂચવાય છે. આઠ વર્ષની ઉમ્મર થતાં વધું. तमष्टवर्प पठनस्य हता માન કુમારને ભણાવવા માટે માતાતિશાસ્ત્ર નતિઃ પિતાના જ પિતા વિદ્યાશાલામાં લઈ જાય છે. તે माता च शत्रुर्जनकश्च वैरी માતા શત્રુ છે અને તે પિતા વરી છે કે જેઓ પિતાની ઓલાદને બરજ મજાવત: પકાં નામ ! બર વિદ્યાભ્યાસ કરાવતા નથી. ******** *** પણુ, મહાન તેજસ્વી પ્રજ્ઞાધારક परं महोद्भासिमतेरधीता એવા વર્ધમાનને વિદ્યાધ્યયન માટે नावश्यकस्तस्य परिश्रमः स्यात् । * પરિશ્રમ કરવાની જરૂર ન હોય. તથા નિતિ-વિજ્ઞક એવા વસ્તુતઃ જન્માક્તરના સમર્થ સંસ્કાર-બળથી અનધ્યયન-વિદ્વાન નામર્થના છે જ હિય છે. **** ( ૧૦ ) યુવરાજ – – न चापलं तन्मनसम्तदापि । तन्मानसं संयमयोगमुद्र विशान्ति नो परिका विचाराः। વન-કાળ એ કામદેવની રંગ ભૂમિ છે. તે વખતે પણ તે કુમારનું મન ચપળ થતું નથી. તેના સંયમ ગથી મુદ્રિત માનસમાં વિષયના વિચાર પ્રવેશ પામતા નથી. તેવા રાજકુમારને રાજકુમારીन तादृशो राजकुमारकस्य એની શી ખોટ હોય ! પણ પ્રશમदुरापता राजकुमारिकाणाम् । ભાવથી ઉજવળ એવા એ યુવકની परं पुरस्तस्य विवाह-वार्ता આગળ વિવાહ કરવાની વાત કોણ પુરપાટ જ કામ વગર જ મૂકે ! ******** Page #165 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) विचिन्तयेयुश्चपला युवानः पदार्थपाठं सुमहान्तमेतम् । कुचालतो बालक - जीवनानां રક્ષા વધ: વિધેય માતઃ ॥ ( ૧૨ ) अज्ञानयोगं चरितं गृहस्य शिक्षालया दूषितवातसङ्गाः । सत्सङ्ग- बोधो विरलस्ततोऽद्य प्रजाः कुमार्ग द्रुतमाविशन्ति ॥ ( ! ) તામાં વર્લ્ડ‘નાટ’—‘ટોટટા થા निघ्नन्ति, शृंगारिकवाचनं च । रक्तस्य शोषं कुरुते, विलासा न्वेषाय चाटन्ति विलाससक्ताः ॥ ( * ) जितेन्द्रियं ज्ञातसुतस्य वृत्तं निवेदनं साधु कुमारकाणाम् । ब्रह्माश्रमी योग्य विवाहपूर्व ब्रह्मवतं पूर्णतयाऽभिरक्षेत् ॥ ( ૧૬ ) ब्रह्मत्रतं जीवनमूलभूतं ब्रह्माश्रमः सद्गुणराशिदीपः । ब्रह्माssस्पदं शक्ति महः सुखानां कर्त्तव्यमाद्याश्रमपालनं सत् ॥ ૧૪૩ *** ( ૧૨ ) ચપળ યુવાનોએ આ મહાન્ પદાપાર્ડ પર ધ્યાન આપવા જેવું છે. બાળકાના જીવનને ખરાબ ચાલથી બચાવવા સમન્યે આપ્ત જનોએ પ્રબન્ધ કરવા જોઇએ. ( ૧૬ ) ગૃહજીવનની અજ્ઞાન દશા, શિક્ષણાલયનાં દૃષિત વાતાવરણ અને સત્સંગ તથા સદુપદેશની ખામી-એથી આજની ઉછરતી પ્ર અટ આ રસ્તે ઉતરી જાય છે. ( ૪ ) નાટક-હોટલ વગેરેના શોખ તેમનુ બળ હણી રહ્યા છે, શૃંગારિક વાચન તેમનું ખૂન ચુસી રહ્યું છે અને વિલાસીએ વિલાસની શોધમાં આથડે છે. ( ૧૧ ) જ્ઞાતપુત્રનુ જિતેન્દ્રિય જીવન જગના કુમારોને માટે સુન્દર “ નિવેદન ”તરીકે છે કે, યોગ્ય વિવાહ કરવા પૂર્વે બ્રહ્મચર્યાશ્રમના પાલકે પૂર્ણ રીતે પોતાના બ્રહ્મચર્યનુ રક્ષણ કરવું જોઇએ. ( ૧૬ ) બ્રહ્મચય એ જીવનના મૂલાધાર છે. બ્રહ્મચર્યાશ્રમ એ સદ્ગુણશિના દીવા છે. બ્રહ્મવ્રત એ શક્તિ, તેજ અને સુખનુ સ્થાન છે. ખરેજ, પ્રથમ આશ્રમનું પાલન કરવુ. એ પવિત્ર કત્તવ્ય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ (80) चतुर्षु खण्डेष्विह जीवनस्य श्रीह्मदेवः प्रथमेऽस्ति राजन् । गच्छन्ननचन् मनुजस्तमग्रे स्वजीवनाधोगतिमातनोति ॥ ( ૨૮ ) किं सन्मतेः सम्मतिमन्तरेण लग्ना सिद्धार्थनृपोऽपि कुर्यात् ।। अथेहते तत्सुहृदस्तदग्रे सष्य तं बोधयितुं तदर्थे ॥ ( શ્o ) मित्रेषु साफल्यमनाप्नुवत्स स्वयं जनन्येत्युपवर्धमानम् । स्नेहस्य वृष्टया करुणाग्रहाच मातुर्वचः स्वीकुरुतेऽन्ततोऽसौ ॥ (૨૦) विवाह - संस्थामथ सम्प्रविश्य ह्माश्रमाद् याति गृहाश्रमं सः । तद्धर्मपत्न्या अभिधा यशोदा प्रसूतिरेका च तयोः कुमारी ॥ ( ૨o) विहाय काँश्चित् सकला अनेनाऽऽ श्रमाध्वना तीर्थकरादयोऽगुः । गार्हस्थ्यमप्राप्य पुरोऽगमन् ये तेऽत्यल्पसङ्ख्याः क्रमगामुकाग्रे ॥ ૧૪૪ ( ૧૭ ) જીવનના ચાર ખડા પૈકી પ્રથમ ખડમાં શ્રીબ્રહ્મચય –દેવ વિરાજમાન છે. તેનું પૂજન કર્યા વગર આગળ ચાલતા માણુસ પોતાના જીવનની અધોગિત કરે છે. ( ૧૮ ) સન્મતિ ’ ( વધુ માન)ના લગ્ન માટે તેની સમ્મતિ વગર ‘સિદ્ઘાર્થ રાજા પણ શું કરે ! હવે સિદ્ધાથ રાજા વમાનના મિત્રાને તેની પાસે માકલી લગ્ન માટે તેને સમજાવવા કૅશિશ કરે છે. ( ૧૯ ) વમાનના મિત્રોને સલતા નથી મળતી, તે અવસરે માતા • ત્રિશલા દેવી ' ખુદ વમાનની પાસે ઉપસ્થિત થાય છે. માતાની સ્નેહવૃષ્ટિ અને તેમના કરુણાપૂર્ણ આગ્રહથી આખરે વધુ માન માતાનુ કહ્યું માની લ્યે છે. ( ૨૦ ) હવે વિવાહસ’સ્થામાં પ્રવેશ કરીને મહાવીર બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં દાખલ થાય છે. તેમની ધર્મ પત્નીનુ નામ ‘યશોદા ’ છે. પ્રસૂતિમાં તેમને એક કન્યા થાય છે. ( ૨૧ ) 2 કેટલાકને બાદ કરતાં, તીર્થકર ' વગેરે બધા આ આશ્રમ-પદ્ધતિના માર્ગે ચાલ્યા છે. જેઓ ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર આગળ ગયા છે તે, આશ્રમ-પદ્ધતિના ક્રમે ચાલનારાઓની આગળ બહુજ ઘેાડી સંખ્યાવાળા છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ १४५ (२२) (२२) गार्हस्थ्यमप्राप्य पुरी गमस्तु संसाधनीयो विरल-प्रकृत्याः ।। विश्वप्रसिद्धः क्रमिकाश्रमाध्या प्रायोखिलास्तेन ततः प्रयान्ति ॥ EXXXXXXX ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર આગળ જવું એ વિરલપ્રકૃતિસાધ્ય છે. જગત્મસિદ્ધ માગ આશ્રમપદ્ધતિને માગે છે. એટલે પ્રાયઃ ५॥ २२ भागे या छ. (२७) (२३) यः स्यात् प्रमोदस्तनयावतारे ___न स प्रमोदस्तनयावतारे । कन्योद्भवः प्रत्युत खेदहेनुः संजायमानः परिदृश्यतेऽद्य ।। પુત્ર અવતરતાં જે હર્ષ થાય, તે પુત્રી અવતરતાં ન થાય. જોકે, દીકરીનો જન્મ આજે ખેદજનક થત જેવામાં આવે છે. परिस्थिताबीदृशि कारणं तु આવી પરિસ્થિતિ થવામાં કારણ તે समाजसंस्थागतदुर्व्यवस्था । સમાજ સંસ્થાગત દુર્વ્યવસ્થા છે. પરમાपुत्रश्च पुत्री परमार्थतस्त થંતઃ પુત્ર અને પુત્રી અને દેશની देशस्य खल्वस्ति समा विभूतिः ॥ॐ ५२ विमति छ. इक्षसाम्योज्ज्वलभावनाया ___विकासनायै जनतामनस्तु-। * अदृष्टसंकेतवशेन मन्ये महात्मवीरस्य कनीपितृत्वम् XXXXXXXXX આવી “સમાનતા ની ઉજવળ ભાવના જનતાના મનમાં ખિલવવા भाटे,भानु , मष्ट सतવશાત્ મંડાત્મા વીરને કન્યાના પિતા यानुसा५७युथे! (२६) स्वभागिनेयेन 'जमालिना'मा वीरः समुद्वाहयति स्वकन्याम् । रूढिप्रकारा भुवि भिन्न-भिन्नाः काले च काले परिवृत्तिभाजः ॥ *EKXXXX** મહાવીર પિતાની કન્યા પિતાના ભાણેજ “ જમાલિ' સાથે પરણાવે છે. આ દુનિયામાં રૂઢિની રીતે ભિન્ન-ભિન્ન ॐाय छ, भने समये सभये माया २ . Page #168 -------------------------------------------------------------------------- ________________ (२७) मन्तो महान्तोऽवतरान्त नैव भोगाय सांसारिकवैभवस्य । सहावतारेण तथाविधानां भवेन्महन संकलितं रहस्यम् ।। * મહાન આત્માઓ સંસાર-- વિલાસ ભેગવવા માટે જન્મતા નથી. તેમના અવતરણ સાથે હે રહસ્ય સંકળાયેલું હોય છે. वीरा यदाऽजायत. भारतस्य स्थितिर्विचित्रा समभूत् तदानीम्। मृढक्रियाकाण्डविमोहजाले निवध्यमाना जनता यदाऽऽसीत्॥ ********* મહાવીર જમ્યા તે વખતની ભારતવર્ષની સ્થિતિ વિચિત્ર હતી. જે વખતે જનતા અજ્ઞાન કર્મકાંડની મેહજાળમાં ફસાવાની હતી. "धर्माधिनाथ"श्व जनो यदाऽन्ध श्रद्धावटेऽभूत् परिपात्यमानः । उच्चब्रुवा नीचपदेऽवगम्य परान् यदानल्पमढवंश्च ।। ******* अने, तमना " લેકેને અન્ધશ્રદ્ધાના ખાડામાં પટકી. રહ્યા હતા, અને, જે વખતે પિતાને ઉ” માનનારાઓ બીજાઓને "नीय" सभ७ महसताना २ाता. यदापनहुमहिलाधिकारा-- અને, જે વખતે પાર–મદથી છકી नन्यायतः पौरुषगर्वमत्ताः। * ગયેલા પુરુષે અન્યાયથી સ્ત્રી જાતિના હકક પર ત્રાપ મારી રહ્યા હતા, અને, धर्माय यज्ञादिषु भूरिहिंसा જે વખતે ધર્મના નામે યજ્ઞાદિમાં पापानलः प्रचालितो यदाऽऽसीत ॥ * पशु-वयना पायानस मय ४२ शत ધમધમી રહ્યા હતા, ******** (31) एतादृशे भारत-दौःस्थ्यकाले देवार्यदेवो 'मगध'-प्रदेश । ग्ख्याते पुरे 'क्षत्रियकुण्ड'नाग्नि भाजायत क्षत्रियराजगेहे ॥ (चतुर्भिः कलापकम् ) * XXXXXXXXX --सेवा शनी शान मतमा 'वाय' व 'माय' देशमा, all 'अत्रिय' नगरमां, ક્ષત્રિય રાજાના રાજમહાલયમાં मनरेछ. Page #169 -------------------------------------------------------------------------- ________________ (૩ર) अभूदसौ सार्धसहस्रयुग्म वर्षोलकालो बहुदूषितत्वः । पाखण्ड-दम्भैश्च कुलाभिमान-- मदरनाचार वधोपतापः ॥ લગભગ અઢી હજાર વર્ષ ઉપર એ કાળ અનાચાર, દંભ, પાખંડ અને જાતિ કુલાભિમાન–મથી તથા હિંસા-- ત્રાસથી બહુ દુષિત હતા. અશનિવનિાવરાત્રjsiss वृतपनोद्धारविधानहेतोःस्वाभाविकः कस्यचनावतार आसीत् तदानीं मुमहान्मशक्तः ॥ અશાન્ત વાતાવરણના અશ્વપટલથી ધરાયલી પ્રજાના ઉદ્ધરણ માટે તે વખતે કોઈ સુમરાન આત્મશક્તિનું અવતરણ થવું સ્વાભાવિક હતું. વન્ય જ્ઞાન- નિવાत्याचारवायुः प्रसरीसरीति-। तदा तदातापशमाय शान्ति पाठाय कोप्येति भुवं महात्मा ॥ **** ધર્માતા, સત્તાભાઇ અને નિર્દયતાને અત્યાચાર-વાયુ ત્યારે ખૂબ ફેલાય છે ત્યારે તેના સન્તાપને શમાવવા અને શાન્તિના ભત્રપાઠ ભણાવવા માટે કોઈ મહાત્માનું પૃથ્વી પર આગમન થાય છે. * उचाचशक्तेरवतार एष यद् वर्धमानो भुवमाजगाम । असौ विरक्तो जगदालनाद भवत्यनल्पाऽऽन्मविमुक्तिचिन्तः ॥ ( ૬ ) આ ઉચમાં ઉથી શક્તિનું અવતરણ છે કે મહાવીરનું પૃથ્વી પર આગમન થયું. એ મહાન પુરુષ જગતના આત્તનાદેથી વિરક્ત એને આત્મમુક્તિના મહાન ચિન્તનમાં મગ્ન બને છે. ( ૩૬ ) दीक्षायनाप्तुं कुरुते स्म पित्री__रा जीवितं गर्भपदे प्रतिज्ञाम् । खेदाकुलीभूततया स्वगर्भ स्थैर्येण मातुः स विवेकशाली ।। મહાવીર ગર્ભાવાસમાં સ્થિર થવાથી તેમનાં માતાજી, બહુ ખુદાકુલ થયાં હતાં. એથી એ વિવેકશાલી પુર માતા-પિતા જીવન્ત હોય ત્યાં સુધી સંન્યાસ-દીક્ષા નહિ ગ્રહણ કરવાની. ગર્ભાવસ્થામાં જ પ્રતિજ્ઞા કરી હતી. Page #170 -------------------------------------------------------------------------- ________________ (૩૭) स चिन्तयामास तदोज्ज्वलात्मा :शुश्रूषमाणस्य गुरू इमौ मे-1 गृहानुषित्वा क्रमयोगतोऽन्ते सम्पत्स्यते न्याय्यतया तपोपि ॥ ( ૨૮ ) समग्रपापापगमस्वरूपा दीक्षा मता निर्मलभावयोगा । पित्रोः समुद्वेगविधायकस्यात्यन्तं न सा न्यायसमन्विता स्यात् ॥ ( ૨ ) पित्रोरुपास्तिर्वत सम्पदादि भूतं महामङ्गलमस्ति लोके । सुदुष्प्रतीकार-महोपकारौ पूजास्पदं धर्म्यधियां महत् તTM ( ૨૦ ) स शुद्धधर्मास पुनः कृतज्ञः सती च तद्देवगुरुक्रमाची । समुज्ज्वलान्तःकरणेन सम्यग् एतौ महान्तौ प्रतिपद्यते यः ॥ ( મં: છાપવમ્ (૪૨) साधारणस्वार्थकृतेऽपि पित्रोविमाननाचापलमाचरद्भिः - 1 एष प्रसङ्गः परिचिन्तनीयो देवार्यदेवस्य महोदयस्य ॥ ***** ( 30 ) તે મહાન્ પવિત્ર આત્માનું તે વખતે એવું ચિન્તન કેઃ મારા આ માતાપિતાની ઘરમાં રહી સેવા-શુશ્રુષા કરતાં અન્તે પરિત્રજ્યા પણ મને અનુક્રમે ન્યાયસર સાંપડશે. ( ૩૮ ) ‘દીક્ષા સર્વ પાપોની નિવૃત્તિરૂપ અને નિમળ ભાવવૃત્તિરૂપ ફરમાવવામાં આવેલી છે. માટે માતા-પિતાને અત્યન્ત સન્તાપમાં નાંખી દીક્ષા ગ્રહુણ કરવી ન્યાયસર નથી. ( 32 ) ચારિત્ર-વ્રતની સાધનાનું પહેલુ મહામ ગલ માતા-પિતાની ઉપાસના છે. જેમના પ્રત્યુપકાર બહુ દુષ્કર છે એવા મહેાપકારી માતાપિતા ધર્માથી જનને મહાન્ પૂજનીય હાય છે. ( ૪ ) “તે શુદ્ધ ધર્માંને ભુજના છે, તે કૃતજ્ઞ છે અને તેની દેવગુરુસેવા પ્રશસ્ત છે, કે જે, આ મહાન્ ગુરુઓ( માતા-પિતા ) ને ઉજ્જવળ અન્તઃકરણથી ચેગ્ય રીતે આરાધે છે, ’ ( ૪૧ ) અપમાન સાધારણ સ્વાથ માટે પણ જેએ પેાતાના માતા–પિતાનું કરવાની ચપળતા કરી બેસે છે તેમણે મહાદય ‘ દેવાય ઃ દેવને આ પ્રસ’ગ વિચારવા ઘટે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ (૪૨) यदीयमन्तःकरणं विरक्त मत्यन्तमुत्कं तपसे प्रयातुम् ।। विलम्बते प्राजितुं तथापि स केवल तोषकते स्वपित्रोः ।। જેનું વિરક્ત અન્તઃકરણ પ્રવ્રયાના પંથે પ્રયાણ કરવા અત્યન્ત ઉત્કંડિત થઈ રહ્યું છે, છતાં તે મહાન યુવક કેવળ પિતાના માતા-પિતાને સંતોષવાની ખાતર દીક્ષા લેવામાં વિલમ્બ કરે છે. (૪૩) अमत्र मातापितरौ प्रयातोड टाविंशवर्षे सति वर्धमाने । राज्याभिषेकोऽथ शिरः किमीयं “સિદ્ધાર્થ”-નુ - વર્ધમાનની અઠાવીશ વર્ષની ઉમર થતાં તેમના માતા-પિતા પરલેક સિધાવે છે. હવે રાજયાભિષેક બે ભાઈઓમાં કોને થાય! તુ આ ( ૪ ) જેને માટે બાપ-બેટા અને ભાઈપુત્ર પિતા વાપર્યા જ ભાઈ એક-બીજાનું ઉચછેદન કરવા પૂરાજીપા મહેતા – તૈયાર થાય છે અને જેને માટે ભયંयदर्थमग्राः समर। भवन्ति કર યુદ્ધ ખડાં થાય છે તે લક્ષ્મીની તત્રાતિ & ગામત 3 અન્દર જગત આંધળું બન્યું છે. પરન્તુ “નન્દ્રિ” (“નન્દિવર્ધન) ને રજુ નકિ પિવિતિ લક્ષમી કરતાં પિતાને ન્હાને ભાઇ (વર્ધમાન ) વધારે હાલે છે. ઢાઃ ઢીયો રઘુપsiા જ દે નન્દીવર્ધન ” વર્ધમાનને રાજ્યગાદી निवेदयत्याग्रहपूर्वकं तं પર બેસવા આગ્રહપૂર્વક નિવેદન सन आसनाय।। મહાવીર તેને આદરપૂર્વક वीरस्तदस्वीकृतिमादरेण અસ્વીકાર કરી પિતે દીક્ષા લેવા कृत्वा स्वदीक्षाविषये तमाह-। આબત જણાવે છે કે, હે આયં ! મારે “મમ ગ્રતામિગ્ર ગા ! પૂળ છે વ્રતાભિગ્રહ હવે પૂર્ણ થાય છે. માટે તોડનુમન્યતા અને માળા ફી દીક્ષા માટે મને અનુમતિ આપે ! Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ स आह पित्रोविरहोपरिष्टात् मुदुःसहं मे भवि ते प्रयाणम् । वषद्रयं तन्मम तोषणायाs धिकं गृहानावस वर्धमान ! ॥ નન્દી જવાબ આપે છે ભાઈ! માતા-પિતાના વિરહ ઉપર વળી તારું પ્રયાણ થાય એ મને બહુ દુસહ થઈ પડે. માટે મને સંતોષવાની ખાતર હે વર્ધમાન ! બે વર્ષ વધુ ઘરમાં ઠેરી જાઓ. तद्वाचमङ्गीकुरुते विनम्रो મહાવીર વિનમ્રપણે પોતાના મહારા ભાઇનું કહ્યું સ્વીકારી લે છે. धिकं गृहे तिष्ठति वर्षयुग्मम् - અને, ગૃહસ્થ વેષભૂષામાં પણ ત્યાગી क्रियाविशेषान बतिजीवनम्य જીવનની વિશેષ ક્રિયાઓનું આચરણ પૃદmવિપપ સમાન . કરતા તેઓ બે વર્ષ વધુ ગૃહવાસમાં इमां प्रवृत्तिं किल वेद 'वान-- __ प्रस्थाश्रम'स्थानतया तदीयाम् । आवश्यकोऽभ्यासविधिर्मुमुक्षोः મહાવીરની આ પ્રવૃત્તિને હું વાનપ્રસ્થાશ્રમ ”ના સ્થાને સમનું ૬. મુમુક્ષુને અનગાર-ધર્મમાં પ્રવેશ કરવા અગાઉ ત્યાગનું અભ્યાસ-વિધાન આવશ્યક છે. { ૫૦ ) अभ्यम्य हि त्यागविधि प्रवंशी દિવાદ: થકનાર-વર્ષે | इत्थं तृतीयाऽऽश्रम-संविधानं संन्याससम्पादनपूर्वभूमिः ॥ ત્યાગ-વિધિને અભ્યાસ કરીને અનગાર-ધર્મમાં પ્રવેશ કરે એ હિતાવહ પદ્ધતિ છે. આમ, ત્રીજા આશ્રમનું વિધાન એ સંન્યાસ-- ગ્રહણની પૂર્વભૂમિરૂપ છે. आवश्यकोऽभ्यासविधिन पूर्व भवेन्महावीरविधोत्तमानाम् । नथापि दातुं भुवि बोधपाठं તથા મદનાપતિ હાં સઃ || ( ૨૧ ) મહાવીર જેવા ઉત્તમ આત્માઓને ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વ ત્યાગનું અભ્યાસ–વિધાન કરવાની કંઇજ જરૂર ન હોય. છતાં જગતને બધ-પાઠ આપવા સાર એ મહાન આત્મા સ્વયં તે પ્રમાણે આચરણ કરે છે. त्रिंशेऽथ वर्ष स समाप्तिमाप्त ત્રીશ વર્ષની ઉમ્મરે એ મહા_*संन्यासरूपामुपयाति दीक्षाम् । નુભાવ સંન્યાસરૂપ (સર્વવિરતિરૂપ) मुविस्मितास्तत्समयाः परेऽपि દીક્ષા અંગીકાર કરે છે. તેમને ઘોર સતપતા વિવશ થાકો ક તપ જોઈ તે કાળના બીજા મહાન * સર્વત્રિતિકૂળા | સન્ત પણ ખૂબ અજાયબ થાય છે. - Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ (૬૨). मौनाश्रितो द्वादश वत्सराणि પાન દિન-પાનશંસઉનાળો નરારા " महीमटल्यारत आत्मशोधे ॥.. ( ૫૩ ). આત્મ-શેપમાં મગ્ન થયેલ એ મહાન આત્મા બાર વર્ષ લગી પ્રાયઃ ખાવું-પીવું મૂકી દઈ, મેનપણે ઉજાગરા કરતા ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે પૃથ્વી પર પર્યટન કરે છે. महामहोपद्रवकष्टपाते प्वपि स्थिरात्मा स महर्षिनाथः-1* न रुष्यति क्याप्यधमाधमेऽपि समां दधानः परमां कृपां च ॥ * મહામહાઉપદ્રનાં કટ પડવા છતાં જેને આત્મા સ્થિર છે એ એ મહાન મહર્ષિ કે પર રેષ કરતું નથી. અધમાધમ ઉપર પણ તેના મહાન જીવનમાંથી શ્રેમા અને દયા જ નીતરે છે. एवंविधे द्वादशवर्ष साधन સમાણિત્તિ તો ન सर्वप्रकाराऽऽवरणप्रहाणतः पूर्ण परब्रह्म महः प्रकाशते ॥ - આમ, બાર વર્ષની સાધના પૂર્ણ થતાં તે મહાત્માને સર્વ પ્રકારનાં આવરણ (ઘાતી કર્મો) ખસી જતાં પરબ્રહ્મને પૂર્ણ પ્રકાશ પ્રકટ થાય છે. * (૧૬) - પૂર્ણમા, પરમનિર્માલપ્રકાશમયपूर्णात्माऽसौ परमविमलालोकचैतन्यरूपः * ચિતન્યસ્વરૂપ, પૂર્ણાનન્દ અને પરમવિભુ पूर्णानन्दः परमविभुतः श्रीमहावीरदेवः ।* શ્રી મહાવીરેદેવ હવે લેકકલ્યાણ માટે तत्त्वालोकं सृजति परमं लोककल्याणहेतो-* મહાન તત્ત્વાલકનું સર્જન-મહાન તવાદશનું પ્રકાશન કરે છે. અને च निराकारसिद्धस्वरूपः।। આયુષ્ય (૭૨ વર્ષનું), પૂર્ણ થતાં ઝ૮ નિરાકાર સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત થાય છે. ****** एवम्भूताय देवाय वीतरागाय शम्भवे । ब्रह्मणे विश्वनाथाय . વાજ ન નમઃ | ******** આવા વીતરાગદેવ, શમ્મુ, બ્રહા, વિશ્વનાથ શ્રી મહાવીર પરમાત્માને વારંવાર નમન હો! આ કાવ્ય વંદરા-જેનયુવકસિંધ તરફથી પ્રકટ થયેલ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ - - .. "R 0 હક છે લ છે . તમે પામી ૩ કર્મના સંચાગ–વિયોગે સઘાતી આત્માની ભિન્ન ભિન્ન અવસ્થાઓ પર જૈન દૃષ્ટિનું સૂક્ષ્મ નિરીક્ષણ ભાવપચક-વિવરણ વ્યાખ્યાતા -પાયાવિશારદ -ચાયત હિમ વાય મહારાજ भावः क्षायिक पयमीपशमिको मिबस्तृतीयः पुनस्तूर्यश्चौदयिकस्तथा 'परिणति 'ख्यातो भवेत् पश्चमः । तेषां सम्मिलनैङ्घिकादिकतया पष्ठश्च सांयोगिकस्तेषामत्र निरूपणं परिमितं कुर्वे यथाधीबलम् ॥ આત્મસ્થિતિને વિચાર કરતાં શાસ્ત્રપ્રજ્ઞપ્ત પાંચ “ભાવ” તરફ સહેજે નજર જાય છે. કર્મશાસ્ત્રના અભ્યાસી અને આધ્યાત્મિક તના ગષકને એ વિષયને વિમા રમણીય લાગે તેમ છે. આત્મસંબધી વિચારણા કરતાં કમ-સિદ્ધાન્તની વિચાર-ચર્ચા એકદમ દેડી આવે છે. અને એવા પ્રસંગે આપશમિકભાવ ક્ષાયિકભાવ, ક્ષાપશમિકભાવ, ઔદયિકમાવ અને પરિણામિકભાવ એ પાંચ ભાવનું પર્યાલચન બહુ ઉપયુક્ત થઈ પડે છે. અહિં “ભાવ” શબ્દનો અર્થ “સ્થિતિ” “અવસ્થા” (Condition) થાય છે. હવે આપણે એ વિષયને નિહાળવા પ્રયત્ન કરીએ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ઐશમિકભાવ. મેહના ઉપશમથી જે સ્થિતિ, જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે આપશમિક ભાવ' કહેવાય છે. મેહના (દશનામહના) ઉપશમથી જે ઉજ્જવળ સમ્યગ્દર્શન (તસ્વષ્ટિ) પ્રાપ્ત થાય છે અને મેહના (ચારિત્રમેહના) ઉપશમથી જે ઉજવળ ચારિત્ર પ્રાપ્ત થાય છે તે (બને) આપશમિક ભાવ છે. આપશમિકભાવ – ૧ સમ્યકત્વ ૨ ચારિત્ર. ઉપશમ, મેહને જ થાય છે અને મેહના પેટા ભાગ દર્શનમોહ અને ચારિત્રમેહ એમ બે છે. એટલા માટે ઉપશમસમ્પન્ન સમ્યકત્વ અને ચારિત્ર એ બેજ ભેદ આપશમિક ભાવમાં ગણાવ્યા છે. શાયિકભાવ. કર્મક્ષયથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે “ક્ષાવિકભાવ ” છે. ક્ષાવિકભાવમાં જ્ઞાનાવરણક્ષયસમુથ કેવલજ્ઞાન, દર્શનાવરણદિત કેવલદર્શન, મેહક્ષયસમ્પન્ન સમ્યકત્વ અને ચારિત્ર તથા અન્તરાયક્ષયસિદ્ધ પાંચ દાન-લાભ-ગઉપભેગ-વિયં લબ્ધિઓ, એમ નવ લેવાય છે. આમાં ફક્ત ઘાતિકર્મક્ષયસાધિત ક્ષાયિક લેવાયા છે. ક્ષાયિકભાવ – ૧ કેવલજ્ઞાન ૨ કેવલદર્શન પ-૯ દાનાદિ પાંચ લબ્ધિઓ. કે સમ્યક ૪ ચારિત્ર, (૧) દાનલબ્ધિ (૪) ઉપગલબ્ધિ (૨) લાભલબ્ધિ (૫) વીયલબ્ધિ (૩) ભેગલબ્ધિ ક્ષાપશમિક ભાવ. ઘાતિકના પશમથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે “પશમિક ભાવ” છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી સાધિત મતિ દસજ્ઞાન (મતિજ્ઞાન તથા મતિજ્ઞાન), શ્રુતસદસત્તાન (શ્રુતજ્ઞાન તથા શ્રુતજ્ઞાન), અવધિજ્ઞાન તથા વિભગજ્ઞાન અને મન પર્યાવજ્ઞાન એમ સાત ભેદ, દર્શનાવરણના પશમથી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સાધિત ચક્ષુદશન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એમ ત્રણ ભેદો, મેહનીય કમના ક્ષપશમથી સાધિત સમ્યકત્વ તથા દેશવિરતિ-સર્વવિરતિ એ ચારિત્રદ્ધિક એમ ત્રણ ભેદે તથા અન્તરાય કમના ક્ષ પશમથી સાધિત થતી પાંચ દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીયલબ્ધિઓ, એમ બધા મળી અઢાર ભેદે શ્રાપથમિક ભાવમાં ગણાવ્યા છે. દાનાદિ લબ્ધિ પંચક ક્ષાયિક અને ક્ષાપથમિક એમ બે પ્રકારનાં હિ, ક્ષાયિકભાવમાં તે ક્ષાયિક રૂપે મૂકાયેલ છે અને ક્ષાપથમિક ભાવમાં ક્ષાપશમિક રૂપે છે. જેવી રીતે, સમ્યકત્વ અને ચારિત્ર ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાપશમિક એમ ત્રણ પ્રકારનું ઈ ઐશમિક ભાવમાં શમિક રૂપે, ક્ષાવિકભાવમાં ક્ષાયિક રૂપે અને ક્ષાપશમિક ભાવમાં ક્ષાપશમિક રૂપ ક્ષાયોપથમિક ભાવ ૧૮– ૧ મતિજ્ઞાન ૮ ચતુર્દશન ૨ શ્રુતજ્ઞાન ૯ અચકુર્દશન કે અવધિજ્ઞાન ૧૦ અવધિદર્શન ૪ મન:પર્યાયજ્ઞાન ૧૧ સમ્યકત્વ ૫ મતિજ્ઞાન ૧૨ દેશવિરતિ ૬ શ્રતઅજ્ઞાન ૧૩ સર્વવિરતિ છ વિભાજ્ઞાન ૧૪ ૧૮ દાનાદિ લબ્ધિ પંચક દયિક ભાવ. કમના ઉદયથી પ્રાપ્ત થતી સ્થિતિ “દયિક ભાવ' છે. ઔદ્રયિક ભાવમાં અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, લેથા (કૃષ્ણ-નીલ-કાપિત–તેજઃપદ્ય-શુક્લ એ છે લેગ્યાએ), ચાર કષાયે (કે ધ-માન-માયા-લોભ ), ચાર ગતિ (દેવ-મનુષ્ય-તિયચ-નારકગતિ), ત્રણ વેદે (પુરુષ-રી-નપુંસક વેદ) અને મિથ્યાત્વ એમ એકવીશ લેવામાં આવ્યાં છે. આ બધાં કર્મોદયનાં પરિણામરૂપ છે. - અજ્ઞાન મિથ્યાત્વેદયથી છે. અસિત્વ અષ્ટપ્રકારક કર્મોના ઉદયનું પરિણામ છે. અસંયમ (અવિરતિ) પ્રત્યાખ્યાનાવરણ કષાના ઉદયને આભારી છે. લેયા ૪ મનોયોગપરિણામ છે. કષાયે મેહનીયકર્મોદયથી થનારા છે. ગતિ * માગ મનપતિને આભારી છે. અને મન:પર્યાત નામકમને એક બેટ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ગતિનામકર્મોદયને આભારી છે. વેદ પુરુષાદિવેદમહનીદયનું પરિણામ છે. મિથ્યાત્વ મિથ્યાત્વમોહની પરિણતિ છે. આ સિવાય દર્શનાવરણસભૂત નિદ્રાદિ પંચક, વેદનીયકમસભૂત સુખ-દુઃખ, મેહનીયજનિત હાસ્યાદિ છે, આયુષ્યકમં મુલ્ય ચાર આયુષ્ય, નામ કમની સર્વ પ્રકૃતિપરમ્પરા અને ગોદયજન્ય ઉચ્ચાનુ ગોત્ર એ બધાએ ઔદયિક ભાવમાં સમજવાનાં છે. એકવીશ સંખ્યા બતાવી છે તે ઉપલક્ષણમાત્ર છે. એટલે એ સિવાય બીજા પણ દયિકમાવામાં લેવાય છે. અથવા એકવીશમાં બાકીનાઓને પણ સમાવેશ કરી શકાય છે. અને તે આ રીત અજ્ઞાન’નું ગ્રહણ કરવાથી નિદ્રાદિ પંચક પણ ખેંચી શકાય છે. કેમકે જ્ઞાન-દર્શનાવરણ અને દર્શનમોહને ઉદય અજ્ઞાનનું કારણ છે. એટલે એ કમેના ઉદયનિત પરિણામ બધાં અજ્ઞાનથી આવી જાય છે. મિથ્યાત્વને પૃથગૂ ઉલ્લેખ કમ–વૃક્ષના મૂલાધાર રૂપે તેને જાહેર કરવા માટે છે. “ગતિ પ્રહણ કરવાથી શેષ નામભેદ અને ગેત્ર, વેદનીય અને આયુષ્ક એઓને પણ સમાવેશ કરી શકાય છે. કેમકે આયુષ્ક, જાત્યાદિ નામ, ગોત્ર અને વેદનીય એમાંથી એકનો પણ અભાવ હોય તે ગતિને સંભવ નથી. કારણ કે એ કર્મો ભવધારણનાં કારણ છે. વેદ ગ્રહણ કરવાથી હાસ્યાદિ છે પણ લઈ શકાય છે. કેમકે તે વેપગ્રહકારક છે. અથવા કષાયના નિર્દેશમાં હાસ્યાદિ નોકવાને સમાવેશ થે સુકર છે. કેમકે નોકષાયે કષાય સહવતી હોય છે. ઔદયિકભાવ ૨૧– - ૧ અજ્ઞાન ૧૦-૧૩ કષાય (૪) અસિદ્ધત્વ ૧૪–૧૭ ગતિ (6) ૩ અસંયમ ૧૮-૨૦ વેદ (૩) ૪-૯ લેડ્યા (૬) ૨૧ મિથ્યાત્વ પરિણામિક ભાવ. આત્મસ્વરૂપ છેવત્વ અને આત્માની વિશેષ સ્થિતિરૂપ ભવ્યત્વ તથા અભવ્યત્વ એમ ત્રણ પરિણામિક ભાવ છે. પરિણામિક ભાવ ૩– ૧ છત્વ ૨ ભવ્યત્વ ૩ અભવ્યત્વ આમ, ઉપર જણાવ્યા પ્રમાણે----- Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પશમિક ભાવના સાયિક ભાવના ક્ષાપથમિક ભાવના દયિક ભાવના પરિણામિક ભાવના ૧૮ જોઈ લીધા. અને એ સર્વનો સરવાળા કરતાં પ૩ ભેદો થયા. અર્થાત પાંચ ભાવના ભેદ બધા મળી ૫૩ થાય. સાન્નિપાતિક ભાવ. સન્નિપાત એટલે સંગ. ગસિદ્ધ ભાવ એ સાન્નિપાતિક ભાવ. આ પાંચે ભાવેના દ્વિક સગ, ત્રિક સંવેગ, ચતુ સોગ અને પંચક સંથાગ વડે ભાંગી પાડીએ તે ૨૪ ભાંગા થાય. તે આ પ્રમાણે— દશ દ્વિક-સંગો – ૩૫ ૧૮ ૧૫ દશ ત્રિક-સાથે ૧૪૫ ૨૮૫ ૩૪૫ ૨૩૪ ૨૩૫ ૧૨૩ ૧૩૪ ૧૨૪ ૧૩૫ ૧૨૫ પાંચ ચતુષ્ક– –– ૧૨૩૪ ૧૬ ૫૪૫ ૧૩૪ ૩૪૫ ૨૩૪૫ ૨૩૪૫ ૧૨૩૪ ૧૨૩૫ એક પંચક– – ૧૨૩૪૫ આમ ૨૨ ભાં થાય. સ્પષ્ટ કરવા ખાતર ઔપશમિક આદિ પાંચે ભાવોનાં નામ લઇને તેમના ક્રિક-ત્રિક-ચતુષ્ક-પચક–સંગે જઈ જઈએ. દશ દ્રિક અંગે— ૧ એપથમિક–ફાયિક ૨ પમિક–ાપામિક Page #179 -------------------------------------------------------------------------- ________________ ૩ આપશમિક–દયિક ૪ પમિક——પરિણામિક પ ફાયિક—શપથમિક ૬ ક્ષાયિક-ઔદયિક ૭ ક્ષાયિક-પારિણામિક ૮ ક્ષાપશમિક-ઔદયિક ૯ લાપશમિક-પારિણામિક ૧૦ ઔદયિક-પરિણામિક દશ ત્રિક સંગ–– ૧ પશમિક-ક્ષાયિક-પશમિક ૨ આપશમિક-ક્ષાયિક-દયિક ૩ પશમિક-ક્ષાયિક-પારિણામિક ૪ ઔપશમિક-ક્ષાપશમિક-દયિક ૫ એપશમિક-ક્ષાપશમિક-પરિણામિક ૬ એપથમિક-ઔદયિક-પારિણામિક છ ક્ષાયિક-શાયોપથમિક-દયિક ૮ ક્ષાયિક-ક્ષાપશમિક-પારિણામિક ૯ ક્ષાયિક-દયિક-પરિણામિક ૧૦ શ્રાપથમિક-એયિક-પારિણામિક પાંચ ચતુષ્ક ગે— ૧ આપશમિક-સાયિક –ક્ષાપશમિક ઔદયિક ૨ ઔપશમિક-સાયિકક્ષાપશમિક-પરિણામિક ૩ એ પથમિક-સાયિક-ઔદયિક-પરિણામિક ૪ ઔપશમિક-શ્રાપથમિક-ઔદયિક-પારિમિક પ શાયિક-શ્રાપથમિક-યિક-પરિણામિક એક પંચક સગ– ૧ આપશમિક-ક્ષાયિક-ક્ષાપશમિક-દયિક-પારિણામિક આ પ્રમાણે પથમિક આદિ પાંચ ભાના દ્વિક આદિ સગે વક રદ ભાંગા થાય. પણ એમાં ફક્ત છ ભાંગ જ સંભવિત છે. બાકીના ૨૦ સગે સ્થાનન્ય છે. સંભવિત છ સગો આ છે– Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧ દ્વિક સચાગ (એક) ૪-૫ ચતુષ્ક–સયાગ (એ) એક દ્વિક સયાગ— ૧૫૮ ૨-૩ ત્રિક-સંચાગ (એ) ૬ પચક-સંયોગ (એક) ૧ ક્ષાયિક-પારિણામિક સયાગ ( સાતમા ). આ ક્રિક–સચોગ સિદ્ધમાં છે. સિદ્ધમાં જ્ઞાનાદિ ક્ષાચિક ભાવ છે અને જીવત્વ પારિણામિક ભાવ છે. એ ત્રિક–સયોગ~~ ૧ ફાયિક-ઐદયિક-પારિણામિક સચેાગ (નવમે ). ૨ક્ષાયેાપશમિક-દયિક-પારિણામિક સચેત્ર ( દશા ). આમાં પહેલા ત્રિક સચાગ ભવસ્થ કેવલીમાં છે. ભવસ્થ કેવલીમાં જ્ઞાનાદિ ક્ષાયિક ભાવ છે, મનુષ્યગતિ ઐદિયેક ભાવ છે અને જીવત્વ પારિણામિક ભાવ છે. ક્ષાયેાપશિમક, આયિક અને પારિણામિક એ ત્રણ ભાવે ફક્ત છ સ્થમાંજ હોય. અને તે તમામ છ×સ્થામાં. કેટલાક છસ્થામાં એ ત્રણ ઉપરાંત અન્ય પણ ભાવ યા ભાવેા હોય. પણ આ ત્રિક સચાગ ( કેવળ આ ત્રિપુટી ) તો માત્ર સમ્યકત્વ વગરના જીવમાં અને ક્ષાાપશમિક સમ્યકત્વવાળામાંજ હાય છે. એટલે આ બીજો ત્રિક સયોગ ચારે ગતિના તમામ મિથ્યાસૃષ્ટિ (સમ્યકત્વ વગરના) જીવેામાં હોય છે. કેમકે તેમની નરકાદિ ગતિ આદિ એ એયિક ભાવ છે, તેમની ઇન્દ્રિયા એ ક્ષાયેાપશમિક ભાવ છે અને તેમનાં જીવત્પાદિ એ પારિજ઼ામિક ભાવ છે. ચારે ગતિએના ક્ષાયેાપશમિક સમ્યકત્વધારી જીવામાં પશુ આ ત્રિક સયેગ હેય છે. કેમકે તેમનું ક્ષાયેાપશમિક સમ્યકત્વ ક્ષાયે।પમિક ભાવમાં સ્થાન લે છે. બાકી આપમિક અને ક્ષાયિક ભાવની એ કે ચીજ તેમને હોતી નથી. ક્ષાયેાપશમિક સમ્યકત્વ સાથે આપમિક ભાવ અને ાયિક ભાવના સમ્પૂર્ણ વિરાધ છે. એ ચતુષ્ક સચેાગે- ૧ આપમિક-ક્ષાયે પશમિક-આયિક-પારિણામિક સંયોગ (ચેાથેા ) રક્ષાયિકક્ષાયે પશમિક-આદયિક-પારિણામિક સંચાગ (પાંચ) આમાં પહેલા (ચર્ચા) ચતુષ્ક સયેગ આપશમિકસમ્યકત્વધારકને અને આપશમિકસમ્યકત્વચારિત્રાભયધારકને હોય છે. ખીજો ( પાંચમા ) ચતુષ્ક સયોગ ઉપશમશ્રેણી વગરના છદ્મસ્થ જ્ઞાયિકસમ્યકત્વધારકને અને છદ્મસ્થ ક્ષાયિકસમ્યકત્વ-ચારિત્રાભયધારકને હોય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ એ પથમિકસમ્યકધારક ચારે ગતિઓમાં હોઈ શકે. અને પશમિકસમ્યકત્વ-ચારિત્રભયધારક કેવળ મનુષ્યગતિમાંજ હોય. એમ એ બધામાં "હેલો ચતુષ્કસંગ (ચ) પ્રાપ્ત થાય. ક્ષાયિક સમ્યકત્વ પણ ચરે ગતિઓમાં સંભવે. એટલે દેવ, નરક અને તિર્યંચ એ ત્રણ ગતિઓમાંના ક્ષાયિક સમ્યકત્વીઓમાં અને ઉપશમશ્રેણી વગરના અથવા અગ્યારમા ગુણસ્થાન વગરના છ-થાચિકરામ્યકત્વ મનુષ્યમાં તથા ક્ષાયિકસમ્યકત્વચારિભયધારક છથ મનુષ્યમાં બીજો (પાંચમો ) ચતુષ્કસગ પમાય. આમ, બન્ને ચતુષ્કસંગે ચાર ગતિઓમાં પ્રાપ્ત થાય. એક પંચક સંયોગ– ૧ ઔપશમિક-ક્ષાયિક-લાયોપથમિક-દયિક-પારિણામિક સંયોગ. આ પંચક-સગ ઉપશમgવાહમાં જ પ્રાપ્ત થાય છે. પણ તે અવસ્થામાં ક્ષાયિક સમ્યકત્વ હોય તો. એટલે સમ્યકત્વ ક્ષાયિકભાવ, ચારિત્ર પશમિક ભાવ, ઇન્દ્રિય ક્ષાપશમિકભાવ, મનુષ્યગતિ ઔદયિકભાવ અને જીવવાદિ પારિમિકભાવ એમ પાંચે ભાવને સોગ ઉપશમણીવાહી ન સાયિક સમ્યકત્વવન્તને પ્રાપ્ત હોય છે. આમ, પાંચ ભાવેના દ્રિકાદિ સંયેગથી નિષ્પન્ન થતા છ “સાન્નિપાતિક ભાવ” છે ભેટ વાળો ગણાય. પંદર પ્રકારને પણ બતાવાય છે. તે આ પ્રમાણે ૧ ક્ષાયિક-પારિણામિક સંગ, સાતમે (સિદ્ધમાં). ૨ ક્ષાયિક-ઐયિક-પરિણામિક સંયેગ, નવમો (ભવસ્થ કેવલીમાં). 3- ક્ષાપશમિક-દયિક-પરિણાયિક સંયોગ, દશમો (નરકાદિ ચારે ગતિએને આશ્રીને ૪). છ–૧૦ પથમિક-સાયોપથમિક-દયિક-પારિણામિક સંયોગ, ચે (નરકાદિ ચારે ગતિઓને આશ્રીને ૪). ૧૧-૧૪ ક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔદયિક-પારિણામિક સંગ, પાંચમ (નરકાદિ ચારે ગતિઓને આશ્રીને ૪.). ૧૫ એપશમિક-ક્ષાયિક-ક્ષાપશમિક-દયિક-પારિણામિક સંયોગ (ક્ષાયિક સમ્યકતધારકની ઉપશમશ્રેણીમાં) આમાં દશમા ત્રિક-સંગને અને ચોથા તથા પાંચમા ચતુષ્ક સંગને નરકાદિ ચાર ગતિઓને આશ્રીને ચાર ભેદોમાં વહેંચી દીધા છે. એટલે એ ત્રણ સંગેના બાર ભેદો અને શેષ એકવિધ ત્રણ સંગે એમ પંદર ભેદ થાય. આ નવમા-દશમા ગુણસ્થાનમાં આપરામિક ચારિત્ર ન માનવાના હિસાબે. * ખરી રીતે અગ્યારમા ગુણસ્થાનવાળાને; કેમકે તેને જ વસ્તુતઃ આપશમિક ચારિયલ પશમિકભાવ પ્રાપ્ત હોય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ કર્મોમાં ભાવ. ૧૬૦ કર્મીના વિષયમાં પણ આ ભાવા વિચારાય છે. જેમકે- ઉપશમ, મેહનીય કમનેજ હોય છે, ખીન્તને નહિ. પશમ, ચાર ઘાતી કર્મોનાજ હોય છે. બીજાને નહિં આદિયક, ક્ષાયિક તે આડે કર્મોને અગે હોય છે. એટલે કે આડે કર્માના ઉદ્દય પણ હોય છે અને ક્ષય પણ થાય છે. પારિામિક ભાવ જીવ, ભવ્યત્વ અને અભવ્યત્વ છે. માટે જેમ કને ઉપશમ, ક્ષયે પશમ, ક્ષય અને ઉય, તેમ કમના પારિામિક ભાવ શુ? કતુ તે તે રૂપે પરિણમન થતુ રડે છે. પશુ તે પરિણમનરૂપ પરિણામ અહીં પારિગ્રામિક ભાવથી વિક્ષિત નથી. ‘ પારિામિક ’ભાવથી તે ખાસ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ લીધાં છે. ભવ્યત્વ અને અભવ્યત્વ મહાર્દિક સત્તા પર અવલસ્થિત છે. અને જીવત્વ સ્વાભાવિક સનાતન તત્ત્વ છે. ભાવ મેહનીય કમના બધા ભાવા બને છે. ‘ પરિણમન ’ અર્ધોમાં પારિણામિક પણ ઘટે. મેહુવિર્જત શેષ ત્રણ ઘાતી કર્મોના ઉપશમ વગર ચાર ભાવે હૈય છે અને શેષ ચાર અઘાતી કર્મોના ઉદય, ક્ષય અને પરિણામરૂપ ત્રણ ભાવ છે, કેવલજ્ઞાનાવરણ અને કેતલદશ નાવરણ કમ છાતી છતાં તેમને ક્ષાપશમિક ભાવ ન હોય. કેમકે વિષાોદય-વિષ્ણુભ તેમને નથી હોતા. ગત્યાદિ મા ણાઓમાં ભાવ. નરકાદિ ચારે ગતિએમાં દરેક ગતિમાં પાંચ ભાવે હોય છે. કેમકે ક્ષાયેાપમિક, ઐયિક અને પારિણામિક ભાવ એ ત્રણની વ્યાપકતા તે વ્હેવાઇ ગઇ છે, અને ક્ષાયે પામિક, આપમિક તથા ક્ષાયિક સમ્યકત્વ દરેક ગતિમાં સભવે છે. ગત્યાદિ. માગ ણા-દ્વારામાં ક્ષાયેયમિક, આયિક અને પરિણામિક એ ત્રણ ભાવે તે નિયત છે. અને ક્ષાયિક તથા આપશિમકની ભજના છે. જ્યાં ક્ષાયિક તથા આપશ્ચિમકના સભવ હોય, ત્યાં પાંચે ભાવે સમજવા. તે એમાં અન્યતર હોય તે ચાર. એ બન્નેમાં એક્કે ન હોય તે સાયેાપમિક, આયિક અને પારિામિક એ ત્રણ ભાવેા જાણવા. એ ત્રણ ભાવે। તે દરેક સ’સારી-મહાવૃત-છ સ્થ જીવમાં છે, સૂનિગે!દ સુદ્ધાંમાં " सर्वोपशम एवायं विज्ञेयो न तु देशतः । यद् देशोपशमस्तु स्याद् अन्येषामपि कर्मणाम् ॥ " Page #183 -------------------------------------------------------------------------- ________________ - ૧૬૧ છે. કેમકે તેમને ત્વગિન્દ્રિયરૂપ લાપશમિકભાવ, તિયંગતિ આદિ ઔદયિક . ભાવ અને જીવલ્વાદિ પરિણામિક ભાવ એમ ત્રણ ભાવો છે. જ્ઞાનાવરણને પશમ દરેકે દરેક જીવમાં, પરમસૂક્ષ્મ જીવમાં પણ છે. એટલે આ ત્રણ ભાવ તે દરેકે દરેક છઠંસ્થ જીવમાં હેયજ છે. ગુણસ્થાનમાં ભાવ. અવિરત-સમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણસ્થાનમાં ત્રણ અથવા ચાર ભાવ પ્રાપ્ત હોય છે. એ ચાર ગુણસ્થાનમાં જે ક્ષાપશમિક સમ્યકત્વ હોય તે ત્રણ ભાવ સમજવા; અને જે આપશમિક યા ક્ષાયિક સમ્યકત્વ હોય તે ચાર 'ભાવ જાણુંવા. જ્યાં સમ્યકત્વને લગતો ક્ષયપશામક ભાવ ન હોય ત્યાં પણ ઇન્દ્રિયાદિરૂપ ક્ષાપશમિકભાવ તે સ્પષ્ટ જ છે. અને તે બારમાં ગુણસ્થાન સુધી છે. અને પાંચમા-છડા-સાતમા દેશવિરતિ-સર્વવિરતિ પણ ક્ષાયે પશમક ભાવ છે. - નવમા અને દશમા ગુણસ્થાનોમાં ચાર ભાવો હોય છે. એ ગુણસ્થાનવાળા જે ઉપશમશ્રેણીવાહી હોય તે તેમને પરામિક યા ક્ષાયિક સમ્યકત્વ હોય; અને જે ક્ષપકશ્રેણીવાહી હોય તે તેમને ક્ષાયિક સમ્યકત્વ જ હોય. આમ તેમને ચાર ભાવો સમજવા. કેટલાકના મતે તે ગુણસ્થાનમાં ઉપશમશ્રેણીવાહને એ પથમિક ચારિત્ર પણ ગણાય છે. તેમના મતે તે ગુણસ્થાનમાં ઉપશમણીવાહીને આપશમિક ચારિત્ર માનીએ તે ક્ષાયિક સમ્યકત્વની ગણના કરતાં પાંચ ભાવો 'પણ ગણાવાય. અગ્યારમા ગુણસ્થાનમાં ચાર યા પાંચ ભાવ હોય છે. ત્યાં જે ચિક સમ્યકત્વ ન હોય તો ચાર ભાવ, અને હોય તે પાંચ ભાવ સમજવા. આઠમા અને બારમા ગુણસ્થાનમાં ચાર ભાવે હોય છે. આઠમામાં સાયિક યા પશમિક એ બેમાંથી એક સમ્યકત્વ તો હોય જ, એટલે ચાર. બારમામાં ક્ષાયિક સમ્યકત્વ અને ચારિત્રના અવશ્યમ્ભાવને લીધે ચાર. મિથ્યાષ્ટિ-સાસ્વાદન-મિશ એ ત્રણ ગુણસ્થાનમાં પથમિક કે ક્ષાયિક વસ્તુ કોઈ નથી એટલે ત્રણ ભાવ. તેરમા અને ચાદમાં ગુણસ્થાનમાં આપશમિક અને ક્ષાપશમિક ભાવ ન હોવાથી ત્રણ ભાવ. સામાન્ય પ્રકારે અનેક જીવાપેક્ષય વિચારીએ તે ચોથાથી અગ્યારમાં ગુણસ્થાન સુધીના દરેક ગુણસ્થાનકમાં પાંચ ભાવે લાભી શકે. કેમકે ચેથાથી સાતમા સુધીના દરેક ગુણસ્થાનમાં ક્ષાપશમિક, પથમિક અને ક્ષાયિક એ ત્રણે સમ્યકત્વને સંભવ છે. સમ્યકત્વની દૃષ્ટિએ ચતુર્થગુણસ્થાની, પંચગુણસ્થાની, પછગુણસ્થાની અને સપ્તમગુણસ્થાની ત્રણ ત્રણ ભાગમાં વહેચાય છે. જેમકે ચતુર્થગુણસ્થાની ત્રણ પ્રકારના-ક્ષાપશમિકસમ્યકત્વ ધારક, ઔપશમિકસમ્યકત્વ ધારક અને ક્ષાયિકસમ્યકત્વધારફ એમ પાંચમા, છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનવાળા માટે પણ સમજવું. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આઠમાથી અગ્યારમા સુધીનાં ચાર ગુણસ્થાનમાં પશમિક તથા ક્ષાયિક સિવાય બીજું સમ્યકત્વ જ નથી. એટલે એ ગુણસ્થાનમાં સમ્યકત્વવિષય ક્ષાપશમિકભાવ તે નજ હોય. બાકી ઈન્દ્રિયાદિરૂપ ક્ષાપશમિક ભાવ તે બારમા સુધી છે જ. ઉપરાંત, આઠમા-નવમાશમાં ગુણસ્થાનેનું ચારિત્ર પણ ક્ષાપશમિકભાવમાં ગણાય છે, જ્યારે અગ્યારમામાં તે ઔપશમિક જ ચારિત્ર હોય છે. “ક્ષીણમેહમાં પશમિકભાવ મુદ્દલ ન હોય. એટલે ત્યાં ચાર ભાવ હેય. ઇન્દ્રિયદિરૂપ ક્ષાપશર્મિક ભાવનું અનુસરણ તે પહેલાથી લઈ બારમા સુધી સમગ્ર છઘ0-સંસારમાં છે. છેલ્લાં બે ગુણસ્થાનમાં ક્ષાપશમિક અને પશમિક એ બન્ને ભાવે હેતા નથી. એટલે ત્યાં ત્રણજ ભાવ સમજવા. ગુણસ્થાનેમાં ક્ષાપશમિક ભાવના ભેદ. પ્રથમનાં બે ગુણસ્થાનમાં ક્ષાપશમિકભાવના દશ ભેદે હોય છે-ત્રણ અજ્ઞાન, બે ચક્ષરીક્ષશન અને દાનાદિ લબ્ધિપંચક. મિ ગુણસ્થાનમાં જ્ઞાનત્રય, દશનત્રય, દાનાદિ લબ્ધિ પંચક અને મિશ્રરૂપ સમ્યકત્વ એમ બાર ભેદો લાપશમિક ભાવના ગણાવ્યા છે. મિશ્ર ગુણસ્થાનમાં જ્ઞાનત્રયની માન્યતા મતભેદગ્રસ્ત છે. કેટલાકે અજ્ઞાનત્રયમાં આદિનાં ત્રણે ગુણસ્થાને માને છે. તેમના મતે જ્ઞાનત્રયને બદલે અજ્ઞાનત્રય મિશ્ર ગુણસ્થાનમાં ગણાય. દર્શનત્રયગત અવધિદર્શન પણ કેટલાકોના મતે આદિનાં ત્રણ ગુણસ્થાને માં નથી હોતું. કિન્તુ “સિદ્ધાન્તકાર” અજ્ઞાની ? મિથ્યાષ્ટિમાં પણ તેનો સદ્દભાવ માને છે. ક્ષાપશમિકભાવના ભેદોમાં “મિશ્ર” રૂ૫ સમ્યકત્વ તે મૂકાયું જ નથી. છતાં જ્યારે અમુકના મતે અમુક દૃષ્ટિએ જ્ઞાનત્રય સુદ્ધાં મિશ્ર ગુણસ્થાનમાં માનવામાં આવે છે, તે પછી તેમાં “સમ્યકત્વ” ની ગણત્રી તે આપોઆપ થઈ જ જાય. મિત્ર ગુણસ્થાનમાં જ્ઞાનત્રય માનનારાઓનું એમ કહેવું છે કે યદ્યપિ મિશ્ર ગુણસ્થાનમાં યથાસ્થિત વસ્તુતત્વને નિર્ણય નથી, તથાપિ તેનાં જ્ઞાન અજ્ઞાન જ ન કહેવાય. કેમકે તે, સમ્યજ્ઞાનાશ-મિશ્રિત હોય છે. જે મિશ્ર-દષ્ટિમાં મિથ્યાત્વનું આધિક્ય છે તે અજ્ઞાન-બહુલ અને જે મિશ્રદષ્ટિમાં સમ્યકત્વનું આધિક્ય છે તે સમ્યજ્ઞાન-બહુલ ગણાય. પહેલામાં અજ્ઞાનબાહુલ્ય અને બીજામાં સમ્યગજ્ઞાનબાહુલ્ય સમજવું. એટલા માટે જ્ઞાનશબાહુલ્યની વિવલાએ મિત્રગુણસ્થાનમાં જ્ઞાનત્રય માન્યું છે. - આ મન્તવ્ય ઉપરથી સમજી શકાય છે કે, મિશ્ર ગુણસ્થાનમાં, જ્ઞાનત્રય જેવા પ્રકારનું સમ્યગદષ્ટિમાં હેય છે તેવા પ્રકારનું નથી હોતું. છતાં પણ Page #185 -------------------------------------------------------------------------- ________________ -૧૬૩ કથંચિત્ માન્યું, તે “સમ્યકત્વ” પણ કર્થચિત્ માનવું પડે જ. કેમકે જ્યાં “જ્ઞાન” માનવામાં આવે, ત્યાં સમ્યકત્વ પણ માનવું જ પડે. એવા જ હિસાબે મિશ્રગુણસ્થાનમાં ક્ષાપશમિક ભાવના ભેદ તરીકે સમ્યકત્વને “મિશ્ર' વિશેષણથી નવાજવામાં આવ્યું હશે! વાસ્તવિક રીતે તે “મિશ્ર સમ્યગ્દષ્ટિ અને સમ્યજ્ઞાનશાલી નથી. અવિરત-સમ્યગ્દષ્ટિમાં લાપશમિક ભાવના બાર ભેદ મિશ્ર ગુણસ્થાનની જેમ સમજવા. ફરક એટલે કે “મિશ્ર' સમ્યકત્વના સ્થાને અહીં ક્ષાપથમિક સમ્યકત્વ ગણવું. દેશ-વિરતમાં, ચતુર્થ ગુણસ્થાનના ઉક્ત બાર ભેદમાં દેશવિરતિને પ્રક્ષેપ કરતાં તેર ભેદે ક્ષાપશમિક ભાવના સમજવા. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનમાં ચંદ ભેદ ક્ષાપશમિક ભાવના સમજવા. પૂર્વોક્ત (દેશવિરતિના ) તેર ભેદમાંથી દેશવિરતિ કાઢી નાંખવી. અને સર્વવિરતિ તથા મન:પર્યાય જ્ઞાનને ઉમેરે કરે. - ' આઠમા-નવમા-દશમા ગુણસ્થાનોમાં તેર ભેદે ક્ષાપશમિક ભાવના સમજવા. પૂર્વોક્ત (છડૂા-સાતમાને) ચાદ ભેદોમાંથી ક્ષાપશમિક સમ્યકત્વ કાઢી નાંખવું. અગ્યારમા–બારમાં ગુણસ્થાનમાં બાર ભેદે ક્ષાપશમિક ભાવના સમજવા. પૂર્વોક્ત તેરમાંથી લાપશમિક ચારિત્ર અલગ કરવું. કેમકે અગ્યારમામાં પશમિક ચારિત્ર અને બારમામાં ક્ષાયિક ચારિત્ર હેય. દર્શનત્રિક, જ્ઞાનચતુષ્ટય, અને લબ્ધિ-પંચક એમ બાર ભેદ ક્ષાપશમિક ભાવના અગ્યારમામાં અને બારમામાં હોય છે. બસ, અહીં સુધી જ લાપશમિક ભાવ હોય છે. તેરમામાં અને ચક્રમામાં ક્ષાપશમિકભાવ મુદ્દલ નથી. ગુણસ્થાનમાં ઔદયિક ભાવના ભેદો. પ્રથમ ગુણસ્થાનમાં ઔદયિક ભાવના તમામ (૨૧) ભેદ પ્રાપ્ત થાય છે. સાસાદન ગુણસ્થાનમાં મિથ્યાત્વ વગર ૨૦. મિશ્ર ગુણસ્થાનમાં અજ્ઞાન વગર ૧૯. અવિરતિ–સમ્યગ્દષ્ટિમાં પણ તે જ મુજબ ૧૯ (ત્રણ વેદ, ચાર કષાય, ચાર ગતિઓ, છ લેશ્યા, અસંયમ અને અસિદ્ધત્વ એ ઓગણીશ). દેશવિરતિમાં ૧૭ (એ ઓગણીશમાંથી દેવગતિ–શ્વબ્રગતિ એ બે કાઢી નાંખતાં ૧). કેમકે દેવગતિ અને ધબ્રગતિમાં દેશવિરતિ નથી હોતી. પ્રમત્તમાં ૧૫ (એ સત્તરમાંથી તિર્યગતિ અને અસંયમ એ બે કાઢી નાખવા). તિયંગ્યતિમાં દેશવિરતિ સુધીજ ગુણસ્થાને હેય. Page #186 -------------------------------------------------------------------------- ________________ અપ્રમત્તમાં ૧૨ (આદિની ત્રણ લેથાઓ અલગ કરવી). આઠમા અને નવમામાં ૧૦ (તેજ અને પદ્મ લેશ્યા એ બે કાઢી નાંખવી ). સૂક્ષ્મસંપાયમાં ૪ (સંજવલનલોભ, શુકલ લડ્યા, મનુષ્યગતિ અને અસિદ્ધત્વ એ ચાર દયિકભાવ છે). ઉપશાન્તાહમાં ૩ (ઉપરના ચારમાંથી સંજવલન લેભ નિકળી જતાં). ક્ષીણમેહમાં 3 ઉપર પ્રમાણે સંગ કેવલીમાં ૩ અગી કેવલીમાં ૨ (શુક્લ લેડ્યા નિકળી જતાં). ગુણસ્થામાં પથમિક ભાવના ભેદ. ચોથા ગુણસ્થાનથી અગ્યારમાં પર્યક્ત ઔપશમિક સમ્યકત્વરૂપ આપશમિક ભાવ પમાય છે, અને પશમિક ચારિત્રરૂપ એપશમિક ભાવ કેટલાકના મતે નવમાથી અગ્યારમા પર્યન્ત ગણાય છે. પણ કેટલાક નવમા અને દશમ ગુણસ્થાનમાં આપશમિક ચારિત્ર નથી માનતા. તેમના મતે પરામિક ચારિત્ર અગ્યારમામાં સમજવું. નવમા-દશમામાં પશમિક ચારિત્ર માનનારાઓએ નામ સવ૬ " ન્યાયને આશ્રય લીધે હશે. પણ એ ન્યાયને આશ્રય લઈએ તે ક્ષેપકીવાહીને નવમા-દશમામાં ક્ષાયિક ચારિત્ર પણ માનવું પડશે! નવા-દશમામાં પથમિક ચારિત્ર નહિ માનનારા લાપશમિક ચારિત્ર માને છે. કેમકે ચારિત્રમેહનો પૂર્ણ ઉપશમ તે અગ્યારમામાં થાય છે, તે પહેલાં નવમા-દશમામાં નહિ. એકલું ઓપશમિક સમ્યકત્વ ચેથાથી આઠમા સુધી અથવા દશમા સુધી અને ઓપથમિક સમ્યકત્વ અને પશમિક ચારિત્ર એ યુગલ નવમા-દશમા-અગ્યારમામાં અથવા કેવળ અગ્યારમામાં હેય છે. - કૃષ્ણ-નીલ-કાપિત એ ત્રણ સ્થાઓ પ્રથમ ગુણસ્થાનથી લઈ છ ગુણસ્થાન સુધી બતાવી છે. તેજ અને પત્રલેસ્યા એ પ્રથમ ગુણસ્થાનથી લઈ સાતમા ગુણસ્થાન સુધી દર્શાવી છે. અને શુભેચ્છા પ્રથમ ગુણસ્થાનથી લઈ તેરમા સુધી જણાવી છે. શુક્લ લેમ્યા ૧ લા ગુણસ્થાનથી ૧૩ મા ગુણસ્થાન સુધી. તે લેયા અને પામ્યા ૧ લા ગુણસ્થાનથી ૭ મા ગુરુસ્થાન સુધી. કૃષ્ણ-નીલ-કાપલેયા ૧ લા ગુણસ્થાનથી ૬ દા ગુણસ્થાન સુધી. પહેલા ગુણસ્થાનથી ૬ ઠા સુધી છએ લેસ્યાઓ હેય. સાતમા માં તેજ-પદ્ય-શુકલ એ ત્રણ હોય. આઠમાથી નેરમાર પર્યંત એક શુકલ લેસ્યા હોય. ૧ આદિની ત્રણ લેશ્યાઓમાં આદિનાં ચાર ગુણસ્થાને હોય. અર્થાત્ કૃષ્ણ-નીલકાતિ એ ત્રણ લેસ્થાઓ પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધી હોય. આ મતાન્તર પણ છે. ૨ ચાદમું ગુગુસ્થાન અલેશ્ય (લેસ્યા વગરનું ) છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ગુણસ્થાનોમાં ક્ષાવિકભાવના ભેદો. ચેથા ગુણસ્થાનથી અગ્યારમા સુધી ક્ષાયિક સમ્યકત્વરૂપ એક ક્ષાયિક ભાવ પમાય છે. બારમા ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક ચારિત્ર એ બને ક્ષાવિકભાવે હોય છે. અને તેરમા-ચદમામાં કેવલજ્ઞાન-દર્શન, ક્ષાયિક સમ્યકત્વચારિત્ર અને દાનાદિલબ્ધિ પંચક એમ નવ ભેદ ક્ષાયિકભાવના પ્રાપ્ત હોય છે. ગુણસ્થાનોમાં પરિણાર્મિક ભાવના ભેદો. પ્રથમ ગુણસ્થાનમાં જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણે પરિણામિક ભાવો હોય. બીજા ગુણસ્થાનથી બારમા સુધી જીવત્વ અને ભવ્યત્વ એ બેજ હેય. ચરમ બે ગુણસ્થાનમાં કેવળ જીવત્વ હોય. કેવલી માત્ર પરમાત્મપદે બિરાજે છે. એટલે એમનામાં “ભવ્યત્વ” ન હોય. ગુણસ્થાનમાં સાનિયાતિક ભાવના ભેદ. જે ગુણસ્થાનમાં જેટલા ભાવના જેટલા ભેદ બતાવ્યા છે, તેટલા ભાવના તેટલા ભેદનો સરવાળો કરતાં જે પ્રાપ્ત થાય તેટલા ભેદે તે ગુણ સ્થાનમાં સમજવા. જેમકે, મિથ્યાષ્ટિ ગુણસ્થાનકમાં ઔદયિકભાવના ૨૧, ક્ષાપશમિક ભાવના દશ અને પરિણામિક ભાવના ત્રણ ભેદે બતાવ્યા છે. એટલે એ સર્વને સરવાળે કરતાં ચિત્રીણભેદનિષ્પન્ન સાન્નિપાતિકભાવ મિથ્યાદૃષ્ટિમાં સમજ. અર્થાત્ મિયાદષ્ટિ ગુણસ્થાનમાં સાત્રિપતિકભાવના ૩૪ દો ગણાય. સાસાદન ગુણસ્થાનમાં ૩૨ (ક્ષાપશમિકના ૧૦, ઐયિકના રે, પરિણામિકના ૨). મિત્રમાં ૩૩ (ક્ષાપશમિકના ૧૨, એયિકના ૧૯, પરિણામિકના ૨). અવિરતિ ગુણસ્થાનમાં ૩૫ (ક્ષાપશમિકના ૧૨, ઔદયિકના ૧૯, પરિણામિકના ૨, ઔપશમિકને ૧, ક્ષાયિક ૧). દેશવિરતિ ગુણસ્થાનમાં ૩૪ (ાયોપથમિકના ૧૩, દયિકના ૧૭, આપશમિક ૧, ક્ષાયિકને ૧, પરિણામિકના ૨). પ્રમત્ત ગુણસ્થાનમાં ૩૩ (ક્ષાપશમિકના ૧૪, દયિકના ૧૫, પરિણામિકના ૨, પથમિકને ૧, ફાયિક ૧). અપ્રમત્ત ગુણસથાનમાં ૩૦ (ક્ષાપશમિકના ૧૪, ઔદયિકના ૧૨, પરિણામિકના ૨, પથમિક ૧, ક્ષાયિક ૧). Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અષ્ટમ ગુણસ્થાનમાં ૨૭ ( ક્ષાયોપથમિકના ૧૩, દયિકના ૧૦, પારિમિકના ૨, પશમિકનો ૧, ક્ષાયિકનો ૧). નવમા ગુણસ્થાનમાં ૨૭ (ાપશમિકના ૧૩, ઔદયિકના ૧, પરિણામિકના ૨, પરામિકને ૧, ક્ષાયિક ૧). દશમા ગુણસ્થાનમાં ર૧ (લાયોપથમિકના ૧૩, દયિકના ૪, પરમિક ને ૧, ક્ષાયિકને ૧, પરિણામિકના ૨). ઉપશાન્તાહમાં ૨૦ (ક્ષાપશમિકના ૧૨, દયિકના ૩, પરિણામિકના ૨, પશમિકના ૨, ક્ષાયિકનો ૧). ક્ષીણમોહમાં ૧૯ ( ક્ષાયો પશમિકના ૧૨, ઔદયિકના ૩, પરિણામિકના ૨, ક્ષાયિકના ૨). ૧૩ માં ગુણસ્થાનમાં ૧૩ (ક્ષાયિકના ૯, પારિણામિકને ૧, ઔદયિકના ૩). ૧૪ મા ગુણસ્થાનમાં ૧૨ (ક્ષાયિકના ૯, પરિણામિકને ૧, ઔદયિકના ૨). આમાં નવમા-દશમા ગુણસ્થાનમાં આપશમિક ચારિત્ર માનીએ તે ઓપશમિકભાવ છે, અન્યથા એક. ભામાં ચતુર્ભગી આદિ-સાન્ત, સાદિ-અનન્ત, અનાદિ-સાન્ત અને અનાદિ-અનન્ત એમ ચાર ભાગેથી ઓપશમિક આદિ ભાવે વિચારાય છે. તે અહીં જોઈએ. ઔપશમિક ભેદ સમ્યકત્વ અને ચારિત્ર બને સાદિ-સાન છે. મેહને ઉપશમ થયા પછીયે મેહના ક્ષયને અવકાશ છે. એટલે મહાયથી પ્રકટ થનારાં સમ્યકત્વ અને ચારિત્ર જ અતિમ કોટીનાં ગણાય. ઉપશમસાધ્ય સમ્યકત્વ અને ચારિત્ર અવશ્ય પડનાર છે. એટલે સાદિ-સાન્ત ગણાય. સુતરાં પશમિક ભાવમાં સાદિ-સાન્ત એ એકજ ભંગ લાભ. ક્ષાયિક ભાવના ભેદો તમામ સાદિ-અનન્ત છે. ક્ષય-સમ્પન્ન ભાવો સદા શાશ્વત હોય. એટલા માટે ક્ષાયિકભાવ સાદિ-અનન્ત પ્રકાર છે. મતાન્તરે. દાનાદિલબ્ધિ પંચક અને ચારિત્ર સિદ્ધ-દશામાં ન ગણવાથી તેમને આશ્રીને ક્ષાયિક ભાવ સાદિ-સાન્ત પણ ગણાય.* જે આત્માની ઉજવળ સ્થિતિ એ ચારિત્ર, અને એજ મુકિત. પછી મુક્તિમાં ચારિત્ર નથી એ બોલવું કેટલું અસંગત છે. સિદ્ધમાં ચારિત્રાભાવદર્શક ઉલ્લેખ વેગસાપેક્ષ ચારિત્રને અભાવ બતાવે છે. આત્મજવનમ ચારિત્ર આત્મામાં ન રહે તે આત્મા જ ન રહે. શુદ્ધ આ-મામાં અનરાયોદિત અનન્ત શક્તિ હેય. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ક્ષાયેાપશમિકભાવમાં છા“સ્થિક ચાર જ્ઞાના સાદિ-સાન્ત છે. સમ્યગ્દર્શનને ઉદય થતાં તે સાદિ ગણાય, અને મિથ્યાત્વના ઉદય થતાં ચા કેવલજ્ઞાન પ્રગટ થતાં સાન્ત ગણાય. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુશન ભવ્યેને આશ્રીને અનાઢિ સાન્ત અને અભયૈાને આશ્રીને અનાદિ અનન્ત છે. વિભ ગજ્ઞાન, અવધિદર્શન, ચક્ષુન, દાનાદિ લબ્ધિપચક, દેશસ'ચમ તથા સર્વાંસયમ અને સમ્યકત્વ એ અગ્યાર ક્ષાયે પશમિક ભાવેા સાદિ—સાન્ત છે. આમ, લાયેાપશમિક ભાવમાં સાદિ-સાન્ત, અનાદિ–સાન્ત અને અનાદિ અનન્ત એમ ત્રણ ભાંગા ઘટે. આદિયકભાવમાં ગતિ’સાદિ-સાન્ત છે. અને શેષ સત્તર ભવ્યાપેક્ષયા અનાદિ—સાન્ત અને અભવ્યાપેક્ષયા અનાદિ અનન્ત છે. એટલે આદિયક ભાવમાં અનાદિઅનન્ત, અનાદિસાન્ત અને સાદિસાન્ત એ ત્રણ ભગે પમાય. પારિણામિકભાવમાં જીવત્વ અને અભવ્યત્વ એ એ અનાદિ અનન્ત છે. ભવ્યત્વ અનાદિ-સાન્ત છે. ભવ્યત્વની અવધિ આરમા ગુણસ્થાન સુધીજ છે. ખસ, પાંચ ભાવેનું અવલોકન પૂરૂ થાય છે. એમાં પરિણામિક ભાવની વસ્તુ તે સ્વભાવસિદ્ધ છે. એટલે એને માટે પ્રયાસને સ્થાનજ નથી. આયિક ભાવ કર્માંના ઉદયથી નિષજનાર છે. એટલે એ કામિકપ્રયાગસિદ્ધ હાઇ હાનસ્થાને છે. એટલે શેષ ત્રણ ભાવે કત્તવ્ય-ષ્ટિએ ચઢે છે. આત્મવિકાસનો આરંભ ક્ષાયેાપમિક ભાવથી શરૂ થાય છે. શ્યાયે પામિક ભાવ, આપમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ ત્રણ વિકાસની ભૂમિકાએ છે. મુખ્યતયા સમ્યકત્વ અને ચારિત્ર ઉપરથી આત્મવિકાસનું માપ અકાય છે. સમ્યકત્વ અને ચારિત્ર એ આત્મવિકાસની સાધના છે. એ સાધનાના ઉત્કષ પરાકાષ્ઠા પર પહોંચતાં ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત થાય છે. એ આત્મવિકાસના ઉચ્ચતમ લાભ છે. ઉચ્ચતમ સમ્યકત્વ તે નજીકમાં નજીક ચેાથે ગુણસ્થાને પણ પમાય છે. કિન્તુ ઉચ્ચતમ ચારિત્ર તેા બહુ છેટે છે. ખારમા ગુણસ્થાને તેની પ્રાપ્તિ થાય છે. અહીં છદ્મસ્થતાના અન્ત આવે છે. અહીં આત્મવિકાસની સાધના પૂરી થાય છે. અહીં આત્માનાં તમામ આવરા ખરી પડે છે. અહીંના પરમ ઉત્કૃષ્ટ ચાગે આત્મા તત્કાળ પરમ નિર્માળ થતાં પૂ યેતિને પ્રાપ્ત થઇ પરમાત્મદશાને વરે છે. એ દશા આપણને પ્રાપ્ત થાઓ ! એ દશાએ પહેાંચેલાઓને આપણાં ભૂભર ભૂરિ નમન હા! વન્દન હૈ। એ વીતરાગ પદને ! रागद्वेषमलोच्छेदप्राप्तसच्चिन्महोदयम् । शिवं ब्रह्माणमर्हन्तं जगदीशमुपास्महे || Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર **** વ્યાખ્યાતા ન્યાયવિશારદન્યાયતીર્થ શ્રીન્યાયવિજ્યજી મહારાજ ઉપક્રમ. સનાતન સમયથી જે અશ્રમ-પદ્ધતિ ચાલી આવી છે તેના ચાલે ચીલે ભગવાને પિતાની ગતિ લંબાવી છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ ચાર આશ્રમમાં કમપૂર્વક વિશ્રામ લેતા મહાવીર આખરે પૂર્ણ વિશ્રામી બને છે. માતૃભક્તિ. દુનિયામાં માતાને ઉપકાર કે નથી. જગતમાં માતૃદેવનું પ્રથમ સ્થાન છે. માતૃ મવ! પિતૃદેવો ભવ! એ બહુ પ્રાચીન ઉપદેશ છે. માતૃભક્તિનું મહાન કત્તવ્ય બજાવવામાં મહાવીર કેટલે ઉચો નંબર લે છે! ગર્ભાવસ્થામાં ગર્ભનું હાલવું-ચાલવું જે નિસગસિદ્ધ છે, પ્રાકૃતિક છે, તેની ઉપર પણ મહાવીર અંકુશ મૂકે છે. અને તે એટલા માટે કે, મારા હાલવા-ચાલવાથી એને મારાં માતાજીને દુઃખ થાય! માતા પ્રત્યે કેટલે ઉન્નત ભાવ ! બાલ-જીવન. બાલસ્વભાવસુલભ ચાંચલ્ય બાલ મહાવીરમાં ન હોય એ કેમ બને ! બાળ વર્ધમાન જ પિતાના સરખી ઉમ્મરના ગઠીયાઓ સાથે રમે છે, ખેલે છે. કહ વર્ધમાન, દેવાય, જ્ઞાનન્દન વગેરે મહાવીરનાં નામ છે. પ્રભુનું માતાપિતાસ્થાપિત Page #191 -------------------------------------------------------------------------- ________________ • ૧૬૯ * પણ વિવિધ ક્રીડાએમાં વિલસતા એ બાળકમાં મ્હીકનું નામ નથી. માલ મહાવીર એક વખત પોતાના ગઠીયાઓ સાથે રમી રહ્યા છે, તે વખતે એકાએક એક ભયંકર ભુજંગ નિકળી આવે છે. બીજા છોકરાએ એ ભુજ...ગને જોઈ ભાગાભાગ કરવા લાગે છે, ત્યારે મહાવીર એથી જરાય ભયભીત ન થતાં નીડરપણે તે સર્પને પકડી દૂર નાખી દે છે. અને ફરી પાછા છેકરાઓ સાથે રમવા લાગે છે. મહાવીરની આ ખાલઘટના બાળકાને હિમ્મતવાન અને નીડર બનાવવા સકેત કરે છે. આજે તે બાળકની સામે શરૂથીજ એવું વાતાવરણ રાખવામાં આવે છે કે તે મ્હાટે ભાગે વાઘ આવ્યે ”, “ આઘડા આવ્યે”, એમ કહી કહીને પણ બાળકનાં દિલ હીકણુ અને નાહિમ્મત બનતા જાય છે. “ આવેા આવ્યે ”, મ્હીકણુ અનાવી નખાય છે. (c એરૂ કરડશે ” કેળવણીપ્રિય માબાપ. વમાનની આડે વર્ષની ઉમ્મર થાય છે ત્યારે તેમને નિશાળે બેસાડવા લઇ જવામાં આવે છે. જે માબાપ લાડમાં ને લાડમાં પેાતાના પુત્રને કે પેાતાની ઓલાદને વિદ્યાભ્યાસ કરાવવાનું વિસરી જાય છે, યા તે તરફ બેદરકારી કે આછી કાળજી રાખે છે તે મામાપ પેાતાની વ્હાલી સન્તતિના સાચા હિતૈષી નથી, પણ માતા શત્રુ અને પિતા વૈરી છે; એ વાત શાણા ‘સિદ્ધાથ રાન્ત ’ અને ડાહી ત્રિશલા દેવીના ધ્યાન બહાર હોઇજ કેમ શકે. પણ મહાવીર જેવા પ્રખર પ્રજ્ઞાવાને વિદ્યાભ્યાસ સારુ ત્રીજા વિદ્યાથી આની જેમ પરિશ્રમ કરવાનું ન હોય. ચાવન–કાળ. વમાનના થાવનકાળ પણ નિવિકાર છે. રાજવૈભવના વિલાસી ઠાઠ વચ્ચે પણ તે રાજકુમારના મનઃસયમ અડગ છે. વિષય-વિચારીને એ મહાત્ અન્તઃકરણમાં પ્રવેશ મળતો નથી. મહાવીર જેવા રાજકુમારને રાજકુમારીઓની શી ખેાટ હોય. પણ એવા જિતેન્દ્રિય યુવકની આગળ પરણવાની વાત કાણુ મૂકી શકે. દુનિયાના યુવાને માટે આ ઓછો આધપાઠ નથી. આજે તે બાળકે અને યુવકાની અન્દર ન્હાનપણમાંથી ખરાબ સસ્કાર પડવા શરૂ થાય છે. ઘરની અજ્ઞાન દશા, સ્કૂલ કે નિશાળેનાં ખરાબ વાતાવરણ, સત્સંગના અભાવ અને સુશિક્ષણની ખામી-એથી આજની ઉછરતી પ્રજા ખાટે મૂલ નામ - વધુ માન ' છે. મહાન્ વીરતાના ધારક હાઇ ‘ મહાવીર ’ કહેવાયા. દેવ જેવા રૂપાળા, સુન્દર, વ્હાલા અને પાસ્પદ લાગતા હાઇ પ્રજાએ તેમને · દેવાય ' નામથી સબાધ્યા. ‘ જ્ઞાત ’ કુલના ‘ સિદ્ધાથ'' ગુર્જાતા પુત્ર · જ્ઞાનનન્દન ’ ગણાય. ‘ સન્મતિ' પણ એમનું નામ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ અને હોટલ તેમનું ખૂન વિગેરેના શેખ ચુસી રહ્યું છે. વધુ માન કુમારનુ રસ્તે ઝટ દોરવાઈ જાય છે. નાટક, સીનેમા તેમને ખુવાર કરી રહ્યા છે. શૃંગારિક વાચન અધિકાંશ છેલછખીલા બની વિષય-વિલાસ શેાધતા ક્રે છે. જિતેન્દ્રિય જીવન જગત્ના કુમારને સન્દેશ પાઠવે છે કે ચેગ્ય ઉમ્મરે લગ્ન થાય ત્યાં સુધી પોતાનું બ્રહ્મચય ખરાખર સુરક્ષિત રાખવાની પેાતાની ફરજ ન ભૂલવી જોઈએ. બ્રહ્મચર્યાશ્રમ એ જીવનના પાયે છે. એ શરૂઆતના મહાન્ આશ્રમમાં ભવિષ્યની આખી જિન્દગીને પાયા નંખાય છે. જીવનના ચાર ખડા પૈકી એ પ્રથમ ખંડમાં બ્રહ્મચય' દેવનું આરાધન કરવાની મુખ્ય જ છે. એ ફરજને અદા નહિ કરનાર પોતાની જાતને અધોગતિમાં પટકે છે. એ પ્રથમ આશ્રમની સાધનામાં જે સફલ નિવડે છે, તેનુ જીવન સુખી અને આનન્દી અને છે; તેને કલ્યાણુ–સાધનના માગ' સરળ બની જાય છે. રાજા સિદ્ધાર્થને તે મહાવીરનાં લગ્ન કરી નાખવાની મહુએ ઉત્કંઠા ઢાય, પણ મહાવીરની સમ્મતિ વગર તે શું કરી શકે. વિવાહ માટે ‘ સમરવીર રાજાનું કહેણુ ' આવે છે, ‘કહેણુજ' નહિ, તે રાજા પેાતાની પુત્રી ‘યશેાદા સાથે પોતાના મન્ત્રીને રાજા સિદ્ધાથ પાસે માકલે છે; ત્યારે પશુ રાજા સિદ્ધાથ' સ્વયમેવ નિય ન કરતાં વમાનને તેમના મિત્ર મારતા પૂછાવે છે. નિદાન, પરણાવનારને પણ પરણનારની સમ્મતિ લેવી જરૂરની અને ઉચિત છે. અને એ ઉપરથી બાળલગ્નના નિષેધ થાય છે. કેમકે પરણનાર ચેગ્ય ઉમ્મરના હોય તેજ તે સમ્મતિ આપવા યાગ્ય હોઇ શકે. ગૃહસ્થાશ્રમ. લગ્ન માટે મિત્રા વર્ધમાનને વિનવી રહ્યા છે. પણ વમાન સ્વીકારતા નથી. આખરે માતા ‹ ત્રિશલા ’ ક્ષત્રિયાણી મહાવીર પાસે ઉપસ્થિત થાય છે. માતા પ્રેમની ઝડી વરસાવે છે અને કરુણામય વાણીમાં મહાવીરને લગ્ન કરવા વિનવે છે. મહાવીરની સામે પરિસ્થિતિનું જખ્ખર ચિત્ર ખડુ થાય છે. પરિણામે પરિસ્થિતિને વશ થઇ મહાવીર માતાનું કહ્યું માની લ્યે છે. • યશેાદા” સાથે મહાવીરનાં લગ્ન થાય છે. વધમાન બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. તીકો, ગણધરો, જ્ઞાનીઓ, મહાત્માઓ, મુનિવરો બધાય બ્રહ્મચર્ચાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં આવીને પછી સંન્યસ્ત થયા છે. એ આપણે આગમિક જજૂના કથા-સાહિત્ય પરથી જોઇ શકીએ છીએ. એટલે એ શૈલી ‘ રાજસડક ’ છે. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગરજ સન્યાસી થએલાઓની સખ્યા એ રાજસડકે ચાલેલાઓની સખ્યા આગળ એટલી બધી નુજ છે, કે સમુદ્રની આગળ જલબિન્દુ. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર એકદમ જ સન્યાસ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ગ્રહુણુ કરવે એ વિરલપ્રકૃતિસિદ્ધ હાઇ એમ કરનારાએની સખ્યા હંમેશાં દરેક કાળમાં સહેજે જીજજ હૈય; જ્યારે ગૃહસ્થાશ્રમમાં પસાર થઇને પછી સંન્યાસ તરફ વળવું એ વિશ્વવ્યાપક સર્વસામાન્ય માગ રહ્યાં.. એટલે ચેડા અપવાદો બાદ કરતાં બધાય એ ધોરી રસ્તે ચાલેલા, અને ચાલે એ દેખીતુ છે. સન્નતિ. ગૃહસ્થાશ્રમના પરિણામરૂપે ભગવાને એક સન્મતિ થાય છે. અને તે પુત્ર નહિ, પણ પુત્રી. આજે તા ઘણે ભાગે દીકરા આવતાં હ થાય એ દીકરી આવતાં ન થાય. બલ્કે દીકરીના અવતાર અળખામણા લાગે. પણ આવી મનેદશા થવામાં સમાજની ફેાડી સ્થિતિ જ ભારે જવાબદાર છે. ખરી વાત તો એ છે કે, પુત્રની જેમ પુત્રી પણ સરખે દરજ્જે દેશની વિભૂતિ છે. અને આવી ભાવના જાગૃત થાય એ હેતુ તો એમાં (ભગવાનને ઘેર પુત્રી અવતરવામાં ) નિહ સમાયા હાય શું ? મહાવીર પોતાની પુત્રી પાતાના ભાણેજ : જમાલિ” સાથે પરણાવે છે. પોતાના ભાણેજને પોતાની દીકરી આપવી એ નવાઇ જેવુ લાગે; અણુઘટતુ લાગે. પણ સામાજિક રીતરિવાજો અયાના એક સરખા નથી હોતા અને હમેશાં એક પ્રકારના નથી રહેતા. એક રિવાજ કે એક બાબત જે એક વખતમાં ઉચિત મનાય છે, તે જ, સમયના પલટ થતાં અનુચિત ગણાવા લાગે છે. આ પ્રશ્ન સામાજિક છે. પાતાની કન્યા પાતાના ભાણેજને આપવી એ જે ધમથી વિરુદ્ધ હત તે મહાવીર જેવા ધમૂત્તિ એમ કરત કે ? એમ કરવામાં ક્ષત્રિયકુળના રિવાજને અનુસરત કે ? અને પોતાના મામા ચેટક રાજા' ની પુત્રી સાથે પેાતાના જ્યેષ્ઠ ભ્રાતા - નન્દીવનનાં લગ્ન થવા દેત કે ? આ બાબત પર વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચાર કરતાં વિશેષ પ્રકાશ પડવા સુભવ છે. મહાન્ આત્માનું અવતરણ. મહાવીર જેવા મહાપુરુષો ભોગ-વૈભવ ભોગવવા જન્મતા નથી. તેમના જન્મની પાછળ મહાન ભેદભયું રહસ્ય છુપાયલું હોય છે. જે સમયની વાત આપણે કરી રહ્યા છીએ તે વખતની ભારતવર્ષની સ્થિતિ બહુ વિચિત્ર હતી. જે વખતે કમકાંડીએ કમકાંડની અજ્ઞાનજાળમાં પ્રજાને ફસાવી રહ્યા હતા, પરિતા અને ધર્માચાર્યાં પ્રજાના ભોળપણનો ગેરલાભ લઇ તેમને અન્ધશ્રદ્ધાની ખાઇમાં પટકી રહ્યા હતા, ઉચ્ચ' કહેવાતાએ ભીન્નઆને ‘ નીચ ’સમજી સતાવી રહ્યા હતા, પુરુષો પારુષ-મદમાં છકી જઇ સ્રીન્નતિના હુક્કા પર છીણી મૂકી રહ્યા હતા, અને જે વખતે ધર્મને નામે યજ્ઞાદિમાં પહિંસાનાં પાપ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધમધમી રહ્યાં હતાં, તેવે વખતે ભગવાન્ મહાવીરનો પ્રાદુર્ભાવ થાય છે. લગભગ અઢી હજાર વર્ષ ઉપરના એ સમય પાખંડ, અનાચાર, દંભ, સત્તા અને જાતિ-કુલભિમાન-મદોથી એટલા ભરચક હતા કે અશાન્તિનાં ઉગ્ર વાદળામાં ઘેરાયલી તત્કાલીન પ્રજાના ઉદ્ધાર કરવા કાઇ મહાન શક્તિનું અવતરણ થવું સ્વાભાવિક હતું. સ્વર્ગ'-નરકના ઇજારદારો જ્યારે તીનાં ટોળાંની જેમ ધરતી પર ઉભરાઇ નિકળે છે, અધિકારને રાહુ જ્યારે ખુલ્લી રીતે માનવતા પર આક્રમણ કરે છે, પરમ્પરા અને કુલીનતાના જોરે દીન, ગરીબ અને દુલાને દબાવી દેવામાં આવે છે, ત્યારે એ બધા પાખડા, વ્હેમા, ભા, અનીતિએ અને મૂઢ પરમ્પરાઓના માંચડાઓને ફગાવી દેવા અને વિશુદ્ધ સત્યના મહાન્ પ્રકાશ જગત્માં પ્રગટાવી પ્રજાને મંગળ-નાદ સુણાવવા સમર્થ ક્રાન્તિકાર મહાન્ આત્મા પ્રગટ થાય છે. મહાવીરને પ્રાદુર્ભાવ એટલે 'ચીમાં ઉંચી શક્તિનું જગમાં અવતરણ. દુનિયાના દારુણ આત્તનાદે મહાવીરનું અન્તઃકરણ વિરક્ત બને છે, અને તે વિરક્ત અન્તઃકરણ દુઃખની જડ કાપવાના વિચારમાં મશગૂલ અને છે; દુનિયાને કરુણ કોલાહલ કેમ શાન્ત થાય અને જગા જીવાને સુખના અો માર્ગ કેમ સાંપડે એ પ્રકારની ભાવનામાં નિરત અને છે. મહાન અમૃતમય દીક્ષાગ્રહણમાં વિવેક, મહાવીરને એ દૃઢ સકલ્પ છે કે માતાપિતાની હયાતી સુધી દીક્ષા ગ્રહણ ન કરવી. આવે સંકલ્પ તેમણે ગર્ભાવસ્થામાંજ કર્યાં છે. જ્યારે તેમણે ગર્ભાવસ્થામાં પેાતાનાં માતાજીને દુ:ખ ન થાય એટલા માટે પોતાનુ હલન-ચલન અધ કરી દીધું હતું, ત્યારે માતા ‘ ત્રિશલા' દેવીને પેતાના ગર્ભના સબધમાં અનિષ્ટ શ’કા ઉત્પન્ન થતાં પારાવાર સન્તાપ થયા હતા; અને તેની જે ગભીર અસર મહાવીરના વિવેકી હૃદય પર થઇ હતી. તેનુંજ એ પિરણામ છે કે તેમણે માતાપિતા હયાત હોય ત્યાં સુધી સન્યાસને માગ લેવાનુ મુલ્તવી રાખ્યું હતું. સકલ્પ વખતની મહાવીરની મનેાદશાને ચિતાર આપતાં મહા આચાર્ય હરિભદ્રસૂરિ જે વદે છે તે ખાસ ધ્યાનમાં લેવા દ્વેગ છે. તેઆશ્રી પોતાના ‘ અષ્ટક' માં કહે છે કે— " जीवतो गृहवासेऽस्मिन् यावन् मे पितराविमौ । तावदेवाधिवत्स्यामि गृहानहमभीष्टतः " ॥ ૪ ॥ ~~~ મારા માતાપિતાની હયાતી સુધી ગૃહવાસમાં રહેવુ. મને અભીષ્ટ છે માટે હું રહીશ. ’ Page #195 -------------------------------------------------------------------------- ________________ “ જુથમ ગુદાનાવતો ગુJ. માથાનુન વાસ્થાને છે મથાતિ” જ છે : - – આ પ્રત્યક્ષ એવા ગુર માતાપિતાની ઘરમાં રહી સેવા-સુશ્રુષા કરતાં અને પ્રત્રજ્યા (દીક્ષા) પણ મને અનુક્રમે ન્યાયસર સાંપડશે” " सर्वपापनिवृत्तियत् सर्वथैपा सतां मता। गुरुद्रेगकृतोऽत्यन्तं नेयं न्याय्योपपद्यते" ॥६॥ –“દીક્ષા સર્વ પાપની નિવૃત્તિરૂપ છે એમ સન્તોને મત છે. માટે વડીલને અત્યન્ત ઉગમાં નાખીને દીક્ષા ગ્રહણ કરવા ન્યાયસર નથી. ' " प्रारम्भमंगलं ह्यस्या गुरुशुश्रूषणं परम् । एती धर्मप्रवृनानां नृणां पूजास्पदं महत् " ॥७॥ . – ઢક્ષની સાધનાનું પહેલું મંગલ, મંગલ જ નહિ, પણ મહામંગલા માતાપિતાની સેવા છે. જે ધર્માથી છે, ધાર્મિક છે તેને તે માતાપિતા મહાન પૂજનીય છે. • " स कृतज्ञः पुमान् लोके स धर्मगुरुपूजकः । स शुद्धधर्मभार चैत्र य एतौ प्रतिपद्यते " ॥८॥ - જગતુમાં તે કૃતજ્ઞ છે, તે ધર્મ-ગુરુને પૂજક છે અને તે શુદ્ધ ધમને આરાધક છે, જે, માતાપિતાની સેવા કરે છે. ” - સાધારણ સ્વાર્થ માટે પણ જેઓ માતા-પિતાની અવગણના કરે છે તેમણે મહાવીરના આ આ ગ પર જરા દિષ્ટિપાત કરવા ઘટે. જેનું વિરક્ત હદય ભવચકને સંગ ત્યજી દઈ સંન્યાસના પંથે નિકળી જવા તલપી રહ્યું છે, જેનું એક માત્ર દયેય શુદ્ધ આત્મજીવન જીવવું એ છે, તેવા વિરક્ત મહાભાગને સંસારવાસમાં ઘડાય રહેવું કેમ ગમે! છતાંય એ મહાનુભાવ પિતાના માતા-પિતાને સારુ પિતાના એ પરમ સ્વાથને પણ તેઓ (માતાપિતા) જીવે ત્યાં સુધી મુલતવી રાખે છે. ધન્ય છે એ રાજકુમારના પુત્રધર્મને! મહાવીરની ઉમ્મર અાવીશ વર્ષની થતાં તેમના માતાપિતા સ્વર્ગે સિધાવે છે. હવે રાજ્યાભિષેકનો કલશ કોની ઉપર ઢળે! જે લક્ષમી બાપ-બેટામાં અને ભાઈ-ભાઈમાં વેર-ઝેર પ્રગટાવે છે, જે લક્ષ્મીના કારણે સગા ભાઈઓ પણ એક-બીજાને છુંદી નાંખવા મેદાને જંગ મચાવે છે, તે લક્ષ્મીના મેહમાં દુનિયા કેવી આંધળી બની છે! કિન્તુ નન્ટીવનને તે લક્ષ્મી કરતાં પિતાના ન્હાના ભાઈ વર્ધમાન વધારે બહાલા છે. નંદીવર્ધન મહાવીરને રાજ્યગાદી Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પર બેસવાને આગ્રહ કરે છે. પણ મહાવીરને કયાં રાજ્ય કરવું હતું. તેઓ રાજ્ય લેવા ઈન્કાર કરે છે. જુઓ ! ભાઈ ભાઈને પ્રેમ! એ પછી મહાવીર નન્દીવર્ધન આગળ પિતાની દીક્ષા લેવાની તૈયારી જાહેર કરે છે, ત્યારે નન્દીવર્ધન તેમને નમ્રતાપૂર્વક બે વર્ષ વધુ ગૃહવાસમાં રહેવા આગ્રહ કરે છે. મહાવીર પિતાના જયેષ્ઠ બ્રાતાના કથનને માન્ય રાખે છે. અને એ રીતે જયેષ્ઠ બ્રાતા પ્રત્યે વિનીત ભાવે વર્તવાને દાખલ જગ–સમુખ રજુ કરે છે. મોટાભાઈના આગ્રહથી બે વર્ષ વધુ ઘરમાં કોઈને પણ મહાવીર પોતાની જીવન-ચર્યાને ત્યાગના રૂપમાં ફેરવી નાખે છે. ગૃહસ્થ-ભૂષામાં પણ તેઓ એક પ્રકારે સાધુજીવનની પદ્ધતિએ નિયમબદ્ધ રહે છે. તેમની આ ચર્ચા આપણને વાનપ્રસ્થાશ્રમને ખ્યાલ કરાવે છે. વાનપ્રસ્થાશ્રમ” ચારિત્રના ઉમેદવારે ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વે અમુક વખત સુધી ત્યાગ-ધર્મની પ્રેકિટસ કરવી બહુ જરૂરી છે. આ જ દૃષ્ટિબિન્દુ પર અહીં ત્રીજા વાનપ્રસ્થાશ્રમ”ની ઉપયોગિતા જણાય છે. ચારિત્રના-સંન્યાસના ઉમેદવારને લગતું આશ્રમ એ “વાનપ્રસ્થાશ્રમ, અર્થાત્ વાનપ્રસધાશ્રમ' એટલે ચારિત્રગ્રહણ કરવા પૂર્વ ત્યાગધર્મની અભ્યાસ-પદ્ધતિ. આ એક કરી છે. એ રસ્તે પિતાના જીવનને રીતસર કેળવીને પછી ચારિત્ર-મદિરમાં પ્રવેશ કરવો એ બહુ સરસ રીત છે. જો કે મહાવીર જેવાને અગાઉથી કઈ તેવી પ્રેકિટસ કરવાની જરૂર ન હોય. છતાં તેઓ દુનિયાને બે-પાઠ શિખવવા ખાતર સ્વયં પોતાના આચરણથી તે દાખલે રજુ કરે છે. અને એમ કરવું એ જગન્ના-માનવધર્મના એક મહાન અને શ્રેષ્ઠ આદશને અનુરૂપ જ ગણાય. સંન્યાસ. ત્રીશ વર્ષની ઉમ્મરે મહાવીર સંન્યાસ ગ્રહણ કરે છે. તેમના સંન્યાસની ઉગ્રતા સંસારમાં મશહુર છે. તે વખતના તેમના સમકાલીન મહાત્મા “બુદ્ધ જેવા અન્ય તીર્થંકર તપસ્વીઓ પણ તેમની તપશ્ચર્યા પર મુગ્ધ થયા છે. અને તેમને તેમણે “દીઘ તપસ્વી” તરીકે વર્ણવ્યા છે. સત્યની શોધ પાછળ ખાવું-પીવું મૂકી દઈ, મનપણે બાર બાર વર્ષના ઉજાગરા કરનાર અને ઉઘાડે શરીર તથા ઉઘાડે પગે રણવગડાઓમાં તથા વિકટ જંગલમાં એકાકી અવધત વિચરનાર એ વીર પુરુષનું સંન્યસ્ત જીવન કેવું વિકટ હશે! કેવું અદભુત હશે! પ્રચંડ ધારાવાહિની તપશ્ચર્યામાં પ્રાણાન્ત આફતે વચ્ચે પણ વિચલિત ન થતાં અને અગાધ શક્તિ તથા અનન્ત બળ ધરાવવા છતાં, દુષ્ટ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ માણસેના ઉપદ્ર પર જરા પણ ધ ન કરતાં સંપૂર્ણ શાંતિપૂર્વક સત્યશોધમાં નિરન્તર ઉભે પગે મડે રહેનાર એ ક્ષમામૂત્તિ વેરતપવી જ્યારે બાર વર્ષને છે. “પરબ્રહ્મ” ને પૂર્ણ સાક્ષાત્કાર મેળવે છે, ત્યારે, પછી તે નિરાંત વાળી બેસે છે. હવે તે કૃતાર્થ, કૃતકૃત્ય અને પૂર્વાત્મા બને છે. પૂણ સમાધિની પૂર્ણ જયંતિથી પૂર્ણ જળહળને એ પૂર્ણ આત્મા હવે માનવ-મેદનીની વચ્ચે આવી ખડો થાય છે. અને ધર્મસર્જેશ સુણાવે છે. વિશ્વ હિતને કલ્યાણમય આદર્શ જગની સન્મુખ રજુ કરી પછી એ મહાપ્રભુ “પરબ્રહ્મસ્વરૂપ” માં લીન થઇ જાય છે. નમન છે ! એ પરમ વીતરાગ પરમપુરષોત્તમ દેવાધિદેવને ! આત્મજ્યતિને પૂર્ણ પ્રકાશ મેળવ્યા પછી તે મહાન પ્રભુ • મગધ દેશની વિશાળ ભૂમી પર પ્રજાની સામે જ્ઞાનની જ્યોત ધરે છે. એમાંથી મહાન્ કાન્તિ ઉત્પન્ન થાય છે. એ કાન્તિ ગુરૂદમવાદનાં ઉન્માદી ગાડાં ઉધાં વાળી નાખે છે, ધર્મનાં ઠગારા પાખડોને સળગાવી મૂકે છે, કર્મ કાંડની અજ્ઞાન જાળને વીંખી નાખે છે, ઉચ્ચ-નીચની ભેદભાવનાઓને ફગાવી દે છે અને ઉન્નતિના ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષ બેઉને સમાન હક્ક આપે છે. એ કાન્તિથી હિંસાવાદના રોગચાળા” પર જબ્બર ફટકો પડે છે અને અહિંસાધર્મને ધર્મધ્વજ ફરકવા માંડે છે. ભગવાનના પ્રવચનનું સારભૂત રહસ્થ રાગ-દ્વેષને શમન કરવામાં છે. ધર્મનું સ્થાન એક માત્ર આત્મશુદ્ધિમાં છે. ચિત્તના દોનું પ્રક્ષાલન એનું નામજ ધર્મ-સાધના. જૈનદર્શનને એ સપષ્ટ મુદ્રાલેખ છે કે – “નાશા સિતાર न तर्कवादे न च तत्त्ववादे । न पक्षसेवाश्रयणेन मुक्तिः कपायमुक्तिः किल मुक्तिरेव" ।। – દિગમ્બર થઈ જવામાં કે વેતામ્બર થઈ જવામાં મુક્તિ નથી. તકવાદમાં કે તત્વવાદમાં મુક્તિ નથી. પક્ષ-સેવામાં કે મત-પુષ્ટિમાં મુક્તિ નથી. કિન્તુ કષાયથી રાગદ્વેષથી, કેપ-લભ-મદ-માયાથી મુક્ત થવામાં જ મુક્તિ છે.” Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ · આચારાંગ ' આદિ માલિક આગમામાં એ મહાન આત્માની મધુર વાણીનું રસ-પાન આજે પણ મળી શકે છે. મહાવીરના પ્રવચનમાં જેમ તત્ત્વવિચારણાને સ્થાન છે, તેમ ચારિત્રસબન્ધી ઉપદેશને પણ એટલુંજ સ્થાન છે. જૈનદર્શનના મુખ્ય વિષય નવ તત્ત્વો છે: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સવર, અન્ધ, નિજ રા અને મેક્ષ. મુખ્ય તત્ત્વા જીવ, અજીવ એ એમાં બધાં તત્ત્વોનો સમાવેશ થઇ જાય છે. જીવનું મુખ્ય સ્વરૂપ જ્ઞાનશક્તિ છે. જેમાં જ્ઞાનશક્તિ નથી, તે અજીવ, સત્કર્મ તે પુણ્ય. અસત્ય તે પાપ. કમ અધાય. એવાં કામ તે આસ્રવ. કમ અધાતાં અટકે તે સવર. કર્મ ( આત્મા સાથે ) ખધાવાં તે બન્ય. અધાયેલ ક'ને નાશ થવે તે નિર્જરા. તમામ કમ--બન્ધનાથી મુક્તિ તે મેક્ષ આ નવ તત્ત્વોની ટ્રક અને સાદી સમજ. આમાં જીવ, અજીવ દ્વારા ઝૈચ તત્ત્વનું નિરૂપણ છે અને પુણ્ય, પાપ, આસવ આદિથી ચારિત્ર-માગનું, ચારિત્ર એક ગૃહસ્થાશ્રમને અનુકૂલ અને બીન્તુ સન્યાસીને અનુકૂલ એમ બે વિભાગોમાં જૈનદર્શીન બનાવે છે. સન્યાસીને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય, અપરિગ્રહ એ મહાવ્રત છે, ગૃહસ્થાશ્રમીને એ અણુવ્રતા છે. જૈનદર્શનમાં જાતિભેદને સ્થાન નથી. આત્મવિકાસમાં ચઢે તે ઉચ્ચ અને પડે તે નીચ. મહાવીરના લક્ષાવિધિ વ્રતધારી ધમી શ્રાવકોની અન્દર ઉત્કૃષ્ટ ગણાતા દૃશ શ્રાવકામાં કાઇ વાણિયા કે બ્રાહ્મણ ન્હોતો, પણ શે કણબીપટેલ-કુભાર જાતના હતા. અત્યંજો અને ચાંડાલે પણ મહાવીરનાં ચરણાનું શરણ લઇને, મહાવીરના ઉપાસક બનીને પેાતાને આત્મા સાધી ગયા છે. સત્યના પથે ચાલનાર ભાંગી ઉંચ છે, અને અસત્યના માર્ગે ચાલનાર બ્રાહ્મણ નીચ છે એમ મહાવીરનું ધર્મશાસ્ત્ર પાકારે છે. જે વાતને चतुर्वेद દુવૃતઃ સ શૂદ્રાતિતિ ” વગેરે મહાભારતાદિ-વચન પુષ્ટિ આપે છે. 46 જાની કથાઓમાં જોઈએ છીએ કે, પૂર્વે અનેકાનેક જૈન રાજાઓ, જૈન મન્ત્રીઓ અને જૈન સરદારોએ પ્રજાની ભલાઈ માટે, દેશના રક્ષણ માટે મ્હોટાં મ્હોટાં યુદ્ધો ખેડયાં છે અને એમ કરી તેઓએ પોતાની જૈન-વીરતાને ઢીપાવવા સાથે માતૃભૂમિનું હિત સાધ્યું છે. આવા અનેક નરપુંગવાનાં ઉજ્જવળ જૈન જીવન ધમ તેમજ દેશનાં ઇતિહાસ-પૃષ્ઠોને શોભાવી રહ્યાં છે. વીરજ વીરના ભક્ત થઈ શકે. જૈન એટલે સાચેા વીર. પરોપકાર અને સેવા એ એના જીવનમન્ત્રો હોય. એની અહિંસા શુરાતનથી ઝગમગે અને હિંસા તથા આતતાયીઓને સીધાદાર કરી મેલે. ભગવાન્ મહાવીરના દાર્શનિક અને ચારિત્રવિષયક સિદ્ધાન્ત જગત માત્રને ઉપયેગી અને હિતાવહ છે. એ સિદ્ધાન્તા પર લખાયેલ ગ્રન્થસાહિત્ય Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પ્રમાણમાં છે અને જગના સાહિત્ય-સ‘સારમાં જેના વિશિષ્ટ અધ્યયનના પરિણામે યુરોપીય પોતાના પેાતાને અવાજ ફેંકી રહ્યા છે કે- આજે પણ બહુ હેટા મહત્ત્વનું સ્થાન ભોગવે છે; સ્કોલરા આજે હુન્નરો માઇલ છેટેથી "In conclusion let me assert my conviction that Jainism is an original system. quite distinct and independent from all others; and that therefore, it is of gre1t impor'ance for the study of phil sophical though and religious life in ancien: India." અર્થાત્-અન્તમાં મને મારા નિશ્ચય જણાવવા દ્યા કે, જૈન ધર્માં એ મૂળ ધ છે, બીજા સવ દાનાથી તદ્દન ન્તુદો અને સાવ સ્વતન્ત્ર છે. પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે બહુ અગત્યના છે. * Now what would Srnskrit poery be without the large Sanskrit literature of the Jaints! The more I learn to know it the more kiny dir•tiny pises.' અર્થાત્-નાના મહાન સસ્કૃત-સાહિત્યને અલગ પાડવામાં આવે તે સસ્કૃત કવિતાની શી દશા થાય ! આ બાબતમાં જેમ જેમ વધારે જાણવાના અભ્યાસ કરૂ છુ, તેમ તેમ મારા અનન્તયુક્ત આશ્ચમાં વધારો થતો જાય છે. અસ્તુ, છેલ્લે એટલુ જણાવીશ કે, ભગવાન મહાવીરના જીવનસિદ્ધાન્તો મહાન્ વિશાળ અને વ્યાપક છે, મનુષ્યમાત્રને ઉપયેગી છે અને જીવન-વિકાસની સાધન-વિધિમાં તેનું સ્થાન અસાધારણ છે. ( ૩ ) ભગવાન્ મહાવીરના જીવન-વૃત્તનું અવલોકન કરતાં કોઇ પણ વિચારક જોઇ શકશે કે એ મહાપુરુષના આધ્યાત્મિક જીવનમાં તપ, વૈરાગ્ય અને સમભાવની પરાકાષ્ઠા છે. અનેક જગદ્વિખ્યાત મહાપુરુોના જીવન-ગ્રન્થા આજે જગત્ની આગળ મેદ છે. પણ તપ, વૈરાગ્ય અને સમભાવમાં મહાવીર અજોડ છે એમ જગને કોઇ પણુ અભ્યાસી કે વિદ્વાન મનુષ્ય જો ન્યાયની લાઇન પર ઉભા હશે તે કહ્યા વગર નહિં રહે. જે ભય’કર વિષધરની વિષ-જવાલાથી આખું જંગલ ભયભૈરવ બની ગયુ છે અને જ્યાં માણસાના તે શું, પણ બીજા પ્રાણીઓને પણ રસ્તા બંધ થઇ ગયો છે તેવા ઘનધાર ભીષણુ જંગલના રસ્તે થઇ મહાવીર જાણીોઇને પસાર થાય છે. એનું એક જ માત્ર કારણ ! એ બીહામણા સપનું ભલું કરવા માટે. તેના અજ્ઞાન અને ક્રાધાન્ય જીવન પર એ કારુણિકને દયા આવે છે અને એ અજ્ઞાની પ્રાણીના ત્રાસનુ સ્વાગત કરતા એ મહાત્મા એની સન્મુખ ઉપસ્થિત થાય છે. ભુજગની ઉથ વાળા મહાત્મા પર પડે છે અને મહાત્માના શાન્તિ-નાદ ભુજગ પર પડે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આખરે મહાત્માની જીત થાય છે. મહાત્માના શાતિ-રસના પ્રવાહમાં ભુજગને ધ-મળ ધવાય છે. મહાત્મા મહાનું આત્મનાદ તેના આન્તર જીવનને સ્પર્શ કરે છે. ભુજંગનું રુગણ માનસ સ્વસ્થ બને છે. શાન્તિથી શાન્તિ! અને પ્રેમથી પ્રેમ! વિપુલ પ્રેમના પ્રભાવે વૈરીનું વૈર ધોવાઈ જાય છે અને વૈરીને મિત્ર બનાવી શકાય છે. અહિંસાને આ મહાન સિદ્ધાન્ત મહાવીરના જીવનમાં છેલછલ ભર્યો છે અને આજે પણ એને આભાસ જગત જોઈ રહ્યું છે. “સંગમ' દેવ મહાવીરના ઉપર અનહદ મારો ચલાવી રહે છે, બબ અને ખૂબ પ્રહારે વરસાવી ર છે, છતાં તેની ઉપર મહાવીરનું એક રૂંવાડું પણ ક્રોધથી ફડફડતું નથી. ઉલટુ, એ અજ્ઞાનીને માટે એ મહામાના હૃદયમાં દયા છેટે છે. પિતાની પર પડતા માને તે એ મહાત્મા ગણકારતું નથી, પણ જે અજ્ઞાનમાંથી એ દુર્જન ચેષ્ટા વરસી રહી છે તેને માટે તેની ઉપર મહાવીર દયા ખાય છે. એ બીચારાનું શું થશે! ” ની દયાભરી લાગણી મહાવીરની આંખમાં પાણી લાવે છે! હદ થઈ જાય છે શમવૃત્તિની! સમતાની પરાકાષ્ઠા ! ગીતા” ને નાદ છે—“ત્રિાના સાવૃના વિનાશા જ સુતા! પસંસ્થા નાસ્થય x x x”. પણ મહાવીરનો આત્મનાદ એથી ઉચો જાય છે. મહાવીરના આત્મનાદમાં “વિનાશાય કૃતા” ને બદલે ઉતારી સુતા (પાપીઓને નાશ કરવા માટે નહિ, પણ તેમને પણ ઉદ્ધાર કરવા માટે) સંભળાય છે. કેટલે ઉચા આદશ ! કેટલું ઊંચું જીવન ! કેટલે સમભાવ! વિશ્વબધુ જીવન અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે! ઇતિહાસ-પટ પર આ સમભાવ શે જડે તેમ નથી. અહિંસાના ચરમ શિખર પર બિરાજીને મહાવીર જગને આત્મશક્તિના પાઠ સુણાવે છે. એ મહાન જતિના મહાન તપ આગળ જડભાવનાં મેહમય વાદળ વિખરાય છે. પુણ્ય હૃદય તેમના આત્મભાવના પ્રદેશ ઝીલે છે, તેમના ચેતનપ્રેરક બે-રસનાં પાન કરે છે અને આધ્યાત્મિક જીવનના સુન્દર પ્રવાસે ચઢે છે. આજના મહાવીર–ભકતે મહાવીરના આદેશનું કેટલું અનુપાલન કરે છે તે જ્યારે વિચારશે? અહિંસા, સત્ય, સંયમ, પોપકાર, મૈત્રીભાવ અને સમભાવના જે આદર્શે મહાવીરે જગની આગળ પ્રકાશ્યા છે તેની સામે થવામાં, તેથી ઉલટા ચાલવામાં જૈનત્વ હણાઈ તે નથી રહ્યું કે? વિષમભાવ અને સંકુચિત મનોદશા જે આત્માને મહાન રોગ છે, અને જેને નાબૂદ કરવાનું મહાન કાર્યો બજાવવામાં મહાવીરે પિતાનું મહાનું તપ રેડ્યું છે, Page #201 -------------------------------------------------------------------------- ________________ તે જ રોગને પિષવામાં મહાવીરના શાસનના વિરોધી તે નથી થવાતું? અધમ કે વિધર્મી ઉપર પણ વૈરભાવ ન કરવાનું મહાવીરનું ફરમાન જે જગત્મસિદ્ધ છે, તેથી ઉધું વાતાવરણ ચલાવવામાં જૈનશાસનના વિઘાતક તે નથી બનતા? આ બધું ઠંડે પેટે વિચારવાનું છે. મહાવીરનું શાસન એ વીતરાગ શાસન છે. તેની વિશાળતા એટલી અસાધારણ છે કે તેમાં સમગ્ર વિશ્વને સ્થાન છે. પણ આજે આપણી સંકુચિત વૃત્તિ એટલી પથરાયેલી છે કે તેમાં સગા ભાઈને પણ સમાસ થતું નથી ! મૂળ આદશ પર ઘેર પડદો પડે છે અને ધન, વૈભવ અને અધિકારની જેમ ધર્મ પર પણ મદ વ્યાપી ગયે છે! આ ઘોર દુર્ગતિના પરિણામે પિતાની મનગઢત કપેલી “લાઈનરી ” થી જે બહાર હોય તેને આપણે અધમી કે વિશ્વમાં જાહેર કરીએ છીએ અને એની તરફ વિકરાળ દૃષ્ટિથી જોઈએ છીએ. કેટલે ઉન્માદ ! “આશામ્બર હોય કે તાર હેય, વૈષ્ણવ હોય કે બદ્ધ, હોય, કેઈ સમ્પ્રદાયને હય, પણ સમભાવભાવિત હોય તે નિશ્ચય મેક્ષને પામે” એમ જે દશનને ઉદાર નાદ આખા જગને પિતાની તરફ આહ્વાન કરે છે અને શુદ્ધ આત્મભાવના મહાન વિકાસ પર જેનું આ જન છે તે દર્શન કઈ વાડા માં ભરાઈ રહેલું કેમ માની શકાય? રત્ન પર ગમે તે કપરું કે આવરણ લપેટાયું હોય પણ તે રન જ છે. તેમ બાહ્ય આકારપ્રકાર ભિન્ન છતાં ઉચ્ચ આન્તર જીવન જૈનત્વ જ છે. એથી વિપરીત, જે ‘માટી છે તેના ઉપરનું આવરણ કે ઉપને આકાર દેખાવ ગમે તે સારો હોય પણ તે માટી જ છે. બીજાને માટે બીજાના આન્તરિક જીવન સમ્બન્ધ મત આપવાની કે અભિપ્રાય બાંધવાની પંચાયતમાં પડવું નિરર્થક છે, અસાર છે, એ ઉદ્ધત વર્તન છે. આત્માથી હાય, મહાવીરના શાસનને ઉપાસક હોય તે તેમાં ન પડે. તે તે પિતાના આન્તર જીવનના ગેની ચિકિત્સામાં મંડે રહે, તે તે સમભાવને પિષી જીવનની શુદ્ધિ કરવામાં જ પડેલે હાય. બીજે મિથ્યાત્વી છે કે સમકિની, ધમી છે કે અધમ, આસ્તિક છે કે નાસ્તિક એની ભાંજગડ એને શાની હાય ! અને એવી બાબત, પારખી પણ કેણ શકે? એવી મૂઢ જંજાળમાં પડી માણસ પિતાના આત્મહિતને નાશ કરે છે. “ જાનૈયા જમી ગયા અને વરરાજા રહી ગયા” જેવું થાય છે. એ પ્રમત્ત અને અજ્ઞાન આચરણ છે. મહાવીર ભગવાનની જન્મતિથિએ એ મહાન પ્રભુના સ્મરણત્સવ (Commemoration) ની પવિત્ર આનન્દલહરીમાં એવી પામર અને સંકુચિત વૃત્તિઓ, એવી મલિનતા અને દુર્બળતાની બદીઓ જોઈ નાંખી ભગવદાદિષ્ટ શમભાવ અને સમભાવના મહાન જીવન-સૂત્રને અનુસરવા તૈયારી કરીએ. એજ એ મહાપ્રભુની સાચી જયંતિ છે. (“જૈન” પત્રમાં પ્રકાશિત) Page #202 -------------------------------------------------------------------------- ________________ - પર્યુષણા અને વ્યાખ્યાતા ન્યાયવિશારદ-ન્યાયતીર્થ શ્રીન્યાયવિજયજી મહારાજ પર્યુષણાના દિવસે એ જેનેના પવિત્રમાં પવિત્ર દિવસો છે. એ દિવસમાં આત્મશુદ્ધિ કરવાનું ફરમાન છે. બારે બારે મહીને એ સ્વગીય ગંગા આપણી વચ્ચે આવી ઉતરે છે. એમાં સ્નાન કરી આત્મશુદ્ધિ મેળવવાની છે. એ ન કરાય તે એ “ગંગાનું અપમાન થાય. વરસે વરસે એ “પર્વ-દેવ’ આપણું સામે આવીને ખડે થાય છે; અને, પરમાત્માનું આદર્શ જીવન શ્રવણ કરીને અને ધાર્મિક ક્રિયામાં પ્રવેશ કરીને આત્મમલનું પ્રક્ષાલન કરવાને દિવ્ય સંદેશ આપણને સુણાવી જાય છે. એ સદેશને આજ લગી આપણે કેટલે ઝીલ્ય છે એને વિચાર કરી આવે છે વારૂ ! આપણા વિચાર–પ્રદેશ અને વર્તનવ્યવહારમાં આટ આટલાં પયુંષણની કંઈ પણ દીપ્તિ પ્રવેશવા પામી છે કે ? દિવસે દિવસે ઉજજવળ થવાને બદલે વધુ કાળા તે નથી થતા જતા ને? એક ઇંચ આગળ વધવાને બદલે પચાશ હાથ પાછળ તે નથી ખસતા જતા ને? આટ આટલાં પર્યુષણે વીતાવવા છતાં આપણું અધઃપતન ન અટકે એ શું? કઈ વિચાર આવે છે ? સમજી રાખે કે પર્યુષણ પર્વનું મુખ્ય આરાધન હૃદયશુદ્ધિ સંપાદન કરવામાં છે. એ વગર કેરી ધૂમધામથી તે કેને દહાડે વળે છે! ગાડરીયાપ્રવાહે તે અનેક પયુંષણે વીતાવ્યાં, Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ પણ હવે સમજીએએ જાગૃત થઇ વિધિપુરસર પર્યુષણ ઉજવવા જોઇએ. વિધિ તમને શું બતાવુ ? તમે સ્વયં સમજી શકે છે કે, આજે જૈન સમાજનુ' બાહ્ય અને આન્તર સ્વરૂપ કેવી વિકૃત દશામાં આવી ગયુ છે. પુજા-પ્રભાવના અને સામાયિક--પ્રતિક્રમણેા કરવા છતાંય વેર-ઝેરની અને ઝઘડાની લ્હાય ડ‘ડી ન પડે અને સામિવચ્છળ કરવા છતાં કેમની ભૂખ ન ભાંગે તેા પછી તેની કિમ્મત કેટલી ? આ બધું બીજી કામે તે આજે સગઠન કરી અનુકૂળ સાધનાનો ઉન્નતિ સાધતી જાય છે, ત્યારે આજે જૅન કેમ એવી દિવસે દિવસે પતન થઇ રહ્યું છે. કેટલી દિલગીરીની વાત ! ‘ પર્યુષણ શબ્દનો અર્થ ધ્યાનમાં લઇએ. ‘ પર્યુષણા એટલે આત્માના શુદ્ધ ભાવમાં વિહરવું. એ દિવસોમાં કાઇની સાથે કલહ કકાસ ન કરીએ. કાઇનુ બુરૂ ન ચિન્તવીએ. કોઇ પર દ્વેષ કે રોષ ન કરીએ. કાઇ ગાળા આપે તેા શાન્તિ રાખીએ. ઉપશમવું અને ઉપશમાવવું, અને ખમાવવું એ જિનશાસનને સાર છે. જે ઉપશમે છે, ખમે-બમાવે છે ન આરાધક છે. ૐ તેમ નથી કરતું તે વિરાધક છે. એમ શ્રીભગવાન્ ફરમાવે છે. ખમવુ k એ દિવસોમાં મનસા, વચસા, કર્માંણા અહિંસક બનવાનો વિશેષ અભ્યાસ કરીએ. પેાતે અહિંસક ન થાય, ત્યાં સુધી બીજાને કેવી રીતે અહિંસક બનાવી શકાય ! વિચારમાત્રમાંથી જ્યારે હિંસા નિક ત્યારે ખરી અહિંસક દશા પ્રાપ્ત થાય. ય. પેટે વિચારવાનુ છે. લાભ લઇ પોતાની કમનસીમ છે, કે જેનુ એ દિવસમાં હવાઇ વગેરેના ભડ્ડી-તાવડા બંધ રખાવાય. તો પછી સાહમિવચ્છળનાં જમણા માટે ભઠ્ઠી--તાવડા મ’ડાયજ કેમ ? એ દિવસોમાં આરમ્ભ-સમારમ્ભ અને તેટલા કમ કરી દેવાના હાય. તપસ્યા પણ ગળ પ્રમાણે કરીએ. ગજા--ઉપરવટ તપસ્યા કી '' વાહ વાહુ કરાવવામાંએ તપસ્યાનું ફળ વાહ વાહ ' માંજ પૂરૂ થઇ જાય છે. ઉપરાંત, દુર્ધ્યાનથી પાપનાં ખાતાં બધાય એ ને ખાં. આળોટીઆળેટીને કે રખડી-ભટકીને દિવસ પૂરા કરવા અથવા ગામગપાટા હાંકીને કે રમત-ગમત ખેલીને વખત ગાળવે એ તપસ્યા ન કહેવાય, એ ઉપવાસ ન કહેવાય. જેમાં વિષયે, કષાયે અને આહારને યાગ કરાય તેને ઉપવાસ કહેવામાં આવ્યો છે. દેખાદેખી, માન--પૂજાના મેહે તપસ્યા ઘણી થાય છે. લીટે ટ્વીટે ટેવાઈ ગયેલી અજ્ઞાનદશ પણ તપસ્યા કરાવે છે. આવી તપસ્યા કેવળ લઘનરૂપ હોય છે. એમાં શુદ્ધિનુ તત્ત્વ ભાગ્યેજ હાય. 3 26 Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨ હુવે ‘ સાહમિયવચ્છલ વિષે વિચારે દર્શાવુ‘ સાહમિય એટલે સામિક. એક રીતે જૈનપરમ્પરાવાળા સાધમિક છે, બીજી રીતે મનુષ્યમાત્ર સામિક છે અને ત્રીજી રીતે પ્રાણીમાત્ર સાધમિક છે. જેમના ધર્મ સમાન તે સામિક, અહિંસા, સત્યને ધમ મનુષ્યમાત્રને સમ્મત છે. એટલે એ દૃષ્ટિએ મનુષ્ય માત્ર સાધમિક છે. આત્માને સચ્ચિદાનન્દ ધમાઁ પ્રાણીમાત્રમાં સ્વરૂપતઃ મેાબૂદ છે. એટલે · નિગેાદ સુધ્ધાં જીવે! સાધર્મિક છે. ‘વાત્સલ્ય’ એટલે તેમનુ ભલુ કરવાની ઉજ્જવળ લાગણી. વસ્તુતઃ સાહમિવચ્છળ કરવાની કઇ એક પ્રણાલી નથી. જે રીતે સમાજને લાભ પહોંચે અને શાસનની ઉન્નતિ થાય તેવુ સાહમિવચ્છલ કરવાની જરૂર છે. પન્નુસણુ સાથે જમણવારને મેળજ બેસતા નથી. તપસ્યા સાથે જમણવારોની કઇ સ`ગતિજ થતી નથી. ગરીનું દારિદ્રય-દુઃખ એક કે એ વખતના જમણુથી નહિ ફીટે, પણ તેમને સહાયતા આપવાનું શ્રીજી રીતે બની શકે છે. મિષ્ટાન્ન ઝાપટવાથીજ ઉપવાસ સારા થાય એ માન્યતા ભૂલભરેલી છે. સાદો ખોરાક લેવા એ પણ એક તપશ્ચરણ છે. વળી, આજના જમણવારમાં કેટલી બધી હાડમારી, રસાકસી અને અન્ધાધુધી ચાલે છે! મલિનતા, ગન્તકી અને એડવાડની તે ત્યાં વાતજ કરવાની શી હાય ! એટલે બધા એઠવાડ પથરાય અને ગટરમાં પધરાવાય કે જેમાં અસખ્ય કીડાઓ ખદબદતા હોય ! અનન્ત જીવાની ચોખ્ખી હ્રાણુ ! આવા જમણવારને ધાર્મિક જમણવાર કાણુ કહે ! આવા “ સાહમિવચ્છલ થી શું પુણ્ય ! શુ` લાભ ! આવાં જમણા પાછળ હિન્દુસ્તાનના જૈનેના વચ્ચે વરસે લાખા રૂપીયા વેડફાય છે એ ઓછા દુઃખની વાત નથી. ખરૂ' સાદ્ધમિવચ્છલ ઉદ્યોગમન્દિર, વિદ્યાલયા, બ્રહ્મચર્યાશ્રમો, ઔષધાલયા, સહાયક-ફડા, વિનિતામન્દિરા જેવી સસ્થાએ સારા પ્રમાણમાં ખોલીને સમાજને ઉત્કૃષ્ટ વધારવામાં અને જૈનદર્શનના સિદ્ધાન્તોને જગત્ની સામે વિકસ્વર કરવામાં સમાયું છે. આવાં ક્ષેત્રમાં સમાજના ધનરાશિ જ્યારે ઉચિત પ્રમાણમાં વહેશે, ત્યારેજ જૈનશાસનના ઉદ્દાત થશે. Page #205 -------------------------------------------------------------------------- ________________ સમયધર્મ ** વ્યાખ્યાતા ન્યાયવિશારદ– ન્યાયતીર્થ શ્રીન્યાયવિજયજી મહારાજ 30]~~~ સમય ' શબ્દના અર્થ કાળ, વખત, ટાઈમ થાય છે, એ સહુ કોઇને માલૂમ છે. પણ એના બીજો અર્થ આગમ, પ્રવચન કે શાસન પણ થાય છે. આગમ ’ શબ્દ આગમ અર્થમાં જેટલે પ્રચલિત છે, તેટલાજ, ‘ સમય ’ શબ્દ પણ આગમ અ ́માં પ્રચલિત છે. ‘આગમસાર,’ પ્રવચનસાર' ની જેમ · સમયસાર ' નામથી અકિત ગ્રન્થા પણ પ્રખ્યાત છે. ય વીઅરાય ' સૂત્રમાં वीयराय ! तुह समये " મૂકાયલે છે. તેને અ આગમ " वारिज्जइ जइवि नियाण बंधणं એ પાઠમાં છેલ્લે સમય” શબ્દ હું પ્રવચન થાય છે. ત્યાં આપણે એમ કહેવા માંગીએ છીએ કે, હું હીતરાગ ! તારા આગમમાં નિયાણુ માંધવાનુ. જો કે વજ્જુ છે, "" " तहवि मम हुज्ज सेवा भवे भवे तुम्ह चलणाणं ~~ તે પણ તારાં ચરણેાની સેવા મને ભવે ભવ હા ! ' આમ ‘સમય ' શબ્દ આગમ અર્થમાં સમજાય તે સમયધમ, શબ્દથી આગમધમાં સહેજે સમજી શકાય તેમ છે. એટલે આગમધમ ક શબ્દ જેટલે જિનેન્દ્રશાસન ' અર્થમાં માનનીય છૅ, વેટલેાજ, ‘ સમયધમ’ શબ્દ પણ તે અર્થાંમાં માનનીય છે, એ સુનને સમજવુ દુર્ઘટ નથી. અને એવ આગમધમાં, વીતરાગધમ, આતધમ, જૈનધમ, સમયધમ આ બધા પર્યાય શબ્દો છે એ ખુલ્લુ થાય છે. હવે બીજી રીતે, ‘ સમય ' શબ્દને અથ કાળ, સખત, સમય કરીએ અને એથી, ‘સમય-ધર્માં” નો અર્થ સમયને-વખતને-ક્રાળને અનુકૂળ મેગ્ય આચરણ, વૃત્તન કે કત્તવ્ય એમ કરીએ તો પણ કઇ વાંધો નથી. અને Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ એ અથ આગમધમ',• પ્રવચનધમ' જેવા શબ્દોમાં પણ નિવૃઢરહેલે છે. કેમકે ‘· આગમધમ શબ્દના ખરા અથ એજ છે કે આગમાકત દ્રવ્યક્ષેત્રકાલભાવનયાનુસારી અનેકાન્તવૃષ્ટિપૂત જે ધર્મ તે આગમધ, આ વસ્તુ જે સમજી જવાય તે, સમય-પરિસ્થિતિને અનુકૂળ ચેગ્ય કન્તવ્ય એ અર્થમાં વપરાતા સમયધમ શબ્દ પણ એટલેજ આદરણીય અને પૂજનીય છે. એ સમજવામાં કાંઇ કસર ન રહે. જરા દીર્ઘ દૃષ્ટિએ વિચાર કરીએ કે નિશ્ચયધમ જે સમ્યગ્ દન, જ્ઞાન, ચારિત્ર છે તે ત્રણે કાળમાં હમેશાં સત્ર પૂર્ણ સ્થિર છે. એમાં કોઇ કાળે કઇ પણ ફરક આવે. એ, મેક્ષનુ અનન્તર, અસાધારણ અને પરમાર્થક કારણ છે. એટલે એમાં કદી જરા પણ ફેર ન પડે. એ રત્નત્રયરૂપ પૂર્ણ વિકાસ કર્યાં વગર કોઇ મુક્તિ પામ્યોજ નથી, પામતે નહિં અને ગેરેંજ પામી શકે પણ નહિ. એ ચાક્કસ છે. ધમ અર્થાત્ ધર્મના બાહ્ય વ્યવહાર સદા એકરૂપે વિત્ત નગામી છે. કાળું કાળે બદલાતાજ રહે. એમાં ઇંજ નહિ. આત્મજીવનને નથી, પામશે પણ વ્યવહાર ચાસ ન હાય. અ કેઇએ શકા રાખવાનું + વરઘોડા, ઉજમણાં, જમણવાર, પ્રભાવનો વગેરે વગેરે સમય પરિસ્થિતિ પ્રમાણે અનેક નવાં નવાં યાવધિત, પરિષ્કૃત આયેાજના ઘડાય છે. એક ધ સસ્થાના હાડમાન્ડ જોઇ બીજીને પણ, લેાકેાને પેાતાની તરફ વાળવા સારુ તેવા હાડમાંડ ઉભા કરવાનું મન થાય . અને એમ જાણ્યે-અજાણ્યે એકની સંસ્કૃતિ કે રીતભાત બીજામાં પેસી જાય છે. અને કદી કદી તે વિકૃત રૂપની સાથે એવી ઘુસી જાય છે કે પોતાના ઐાલિક સિદ્ધાન્તને કેટલી ખાધાકારક અને છે એ પણ નથી જોવાતુ. અને રૂઢ થયા પછી કેટલીક વખતે એનું દૂષિતપણુ સમજવા છતાંએ એ પોષાતી રહે છે. જગના પિરવર્તનની આ પ્રકારની ઘટમાળ સમજવા જેવી છે. પરિવર્તનશીલ જગત્ છે. એમાંથી દેશ કે સમાજ ન છ્હે, તેમ ધર્મો પણ ન .. જૈન ધર્મ'ની રીતભાતમાં પણ સમયે સમયે અનેક પરિવત્ત'ને થતાં રહ્યાં છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં સમયબળે જૈમ ક્રાન્તિનુ પૂર ધસી આવે છે તેમ ધામિક પ્રકરણમાં પણ અને છે. સનાતન સમયથી વાર્ષિક પર્વ તરીકે ચાલી આવતી પાંચમને છોડવી પડે અને તેનું સ્થાન ચેાથ લ્યે એ શુ બતાવે છે? ચારિત્રના અંગભૂત ‘ પ્રતિક્રમણ ’જેવી આવશ્યક ક્રિયામાં આમ પલટે થાય એ શું સૂચવે છે! ચાતુર્માસિક પ્રતિક્રમણ પૂનમ પરથી ઉતરી ચદશ પર આવી બેસે એ શું હશે ? Page #207 -------------------------------------------------------------------------- ________________ કઈ સમજાય છે? “કલ્પસૂત્ર' અગાઉ એક વખતે ગૃહસ્થ આગળ હેતું વંચાતું. પણ મહાવીર દેવના અવસાન પછી દશમા સૈકામાં ગૃહસ્થ સમક્ષ વંચાવું શરૂ થયું. આ ફેરફાર નહિં? અહીં એ પણ ખુલ્લું થઈ જાય છે કે, ગૃહસ્થ સમક્ષ જ્યારે કપસૂત્ર નહોતું વંચાતું, ત્યારે સ્વપ્નાં ઉતારવાની અને ‘ઘેડિયાપાલણા વગેરેની પ્રથા પણ હતી જ નહિ. એવી એવી પ્રથાઓ અનેક પાછળથી ઘુસી છે. લોકોએ તે તે પ્રકારની પિતાની મનોદશાથી એવી અનેક બાબતે ધાર્મિક પ્રકરણમાં દાખલ કરી દીધી છે. કલ્પસૂત્ર ઉપર ટીકા નહિ બનેલી ત્યાં સુધી ફક્ત મૂળ કલ્પસૂત્ર વંચાતું. આજે પણ સાંવત્સરિક દિવસે મૂળ કસૂત્ર વંચાય જ છે. પણ તેના આગળના દિવસોમાં કલ્પસૂત્ર સાથે ટીકા પણ થાય છે. અને તે કઈ એને નિયમ નથી. જુદે જુદે સ્થળે જુદી જુદી ટીકાઓ વંચાય છે. આ ફેરફાર કેમ? કપસૂત્રને અંગે ઘેડિયાપાલણું અને તેમાં નાળિયેરની પધરામણી, સ્વપ્નાં ઉતારવાં, માળા ચઢાવવી, તે બધાનાં ઘી બોલવા, જન્મ વખતે નાળિયેર વધેરવું વગેરે વગેરે અનેક પ્રથાઓ તે તે ટાઈમે પાછળથી ઉભી કરવામાં આવી છે. ઘેડિયાપાલણામાં નાળિયેર મૂકીને તેને “મહાવીર ભગવાન મનાવવાની મૂખાઇ તે હજુ પણ જૈનેમાં ખુલે આમ દેખાવ દે છે. એ ફારસ જેટલું ઉપહસનીય છે, તેટલું જ શોચનીય છે. વીતરાગ દેવની જન્મકથામાં વ્યાખ્યાતાના મુખથી ભગવાનને જન્મ થયાના શબ્દો નિકળતાં હજારે માણસે ઉપાશ્રયમાં પંચમહાવ્રતધારી મુનિની સમક્ષ ધડાધડ નાળિયેર ફેડે છે. આવી ખાંઈભરેલી રીત પણ જૈનોમાં હોંશે હોંસે પોષાય છે. સ્વપ્નાં ઉતરવાં અને તેની પર અનેકાનેક માળા ચઢાવવાના દેખાવ જે છેડા સમયથી સમાજમાં પેડા છે તેની પાછળ પૈસાની ઉપજ વધારવાની વશ્યવૃત્તિ ચેખી ઉઘાડી પડે છે. છતાં તેને પણ અજ્ઞાન ભેજા શાસ્ત્રીય સમજી રહ્યાં છે. આ રૂઢિપૂજા ! ભગવાનની આરતી–પૂજા વગેરેની બેલીઓ બેલવાની પ્રથા પણ લોકોએજ ઉભી કરેલી છે. પૂજકોમાં કલહ-કંકાસ ન થાય અને સાથેજ સાથે ઉપજ પણ થાય એવા ઈરાદે ઉભા કરાયેલી એવી પ્રથાઓને શાસ્ત્રીય સમજવામાં, અને તેમાં ફેરફારને અવકાશ ન હોવાનું પ્રબોધવામાં, તેને અપરિવત્તનીય મનાવવામાં ચોખ્ખું મતિબંધ ઉઘાડું પડે છે. સમયબળે ઉભી થયેલ નવીન રીતે માં જે અને હિતાવહ હોય તેને અનુસરવામાં કેઇનેજ વધે ન હોય. પણ જે, સમાજ અને ધર્મનું અહિત કરનારી હોય અને જે અજ્ઞાનમૂળ, નિરર્થક તથા હાનિકારક હોય તેને પણ નિભાવી રાખવા માટે પિતાની દરેક શક્તિનો ઉપયોગ કરવા લાગી જવું એ ખરેખર દયામણી સ્થિતિ ગણાય. Page #208 -------------------------------------------------------------------------- ________________ વળી, પ્રતિક્રમણની ક્રિયા જુઓ ! તેમાં સમયે સમયે કેટલે ન ઉમેરે થતે રૉ છે! હેમચન્દ્રનું “સલાહંતુ તેમના પહેલાં પાક્ષિકદિ પ્રતિક્રમણમાં નહોતું. તેમનાથી કે તેમના પછી તે દાખલ થયું. “સંસારદાવાનલ' હરિભદ્રસૂરિ પહેલાં નહોતું. ‘સંતિકર” મુનિસુન્દરસૂરિ પહેલાં હતું. ન્હાની “શાન્તિ” “માનદેવ પહેલાં નહોતી. મહેટી શાન્તિ ” શાન્તિસૂરિ પહેલાં નહેતી. આમ “સ્નાતસ્યાપ્રતિમય’ વગેરે પણ તેમના કર્તા “બાલચન્દ્ર' વગેરે પહેલાં હતાં, જે પછીથી પ્રતિક્રમણમાં દાખલ થયાં. આ વસ્તુ સમજાય તે ક્રિયાની વિધિ, જે જુદા જુદા ગચ્છની જુદી જુદી છે તે માટે તકરાર થાય જ નહીં. બધા પિતાપિતાની ક્રિયા સમભાવથી કરે અને સમ્પથી રહે અને આત્મકલ્યાણ સાધે. આજે ‘છઠું ભત્ત”, “અઠુ ભત્ત’ વગેરે તપસ્યાનાં પચ્ચકખાણ અપાય છે તેમાં શું તે પચ્ચકખાણ પ્રમાણે વર્તાય છે? છ ટંકનું ભોજન ત્યજાય ત્યારે “છડુ” કહેવાય. એટલે ચાર ટકનાં ભેજનના ત્યાગ રૂપે બે ઉપવાસ કરાય અને એની આગળ-પાછળ એક ટંકના ભેજનના ત્યાગ રૂપ (એક વખત ભેજન લેવા રૂ૫) એકાસણું” કરાય ત્યારે “છઠ્ઠ” થાય. એ પ્રમાણે આઠ ટકનાં ભજનનો ત્યાગ કરાય ત્યારે અરૃમ” થાય. એટલે છ ટકનાં ભજનના ત્યાગ રૂપ ત્રણ ઉપવાસ કરાય અને એની આગળ-પાછળ એક ટેકના ભેજનના ત્યાગ રૂપ “એકાસણું કરાય ત્યારે અમ” થાય. આ રીત છે. પણ આજે, એ પચ્ચકખાણના નિયમ પ્રમાણે આગળ-પાછળ એકાસણાં જે કરવાં જોઈએ તે વગર એ પચ્ચકખાણ ચલાવાય છે. કિયાકાંડમાં, વિધિ-વિધાનમાં અને વ્યવહારમાં સમયે સમયે કેટલા ફેરફાર થતા રહ્યા છે એને હિસાબ લગાવવા હું અહીં બેઠો નથી. આ તે એક દિશા માત્ર છે. પણ આ ઉપરથી વિચારકની દૃષ્ટિ વિશાળ બની શકે છે. શિયાભેદ કે વિધિભેદમાં કંઈ વજૂદ નથી એ જે સમજાય તે “વાડાબન્દીની દિવાલે ટતાં વાર ન લાગે. અને અવાન્તર ફિરકાઓની તે કોણ કહે, પણ શ્વેતામ્બરે અને દિગમ્બરે, જેઓ ઘણા કાળથી રીસાઈ જુદા બડા છે, તેમાં પણ પરસ્પર મેળ સધાય. એને માટે સમયધર્મનું અનેકાન્તશાસ્ત્ર સમજવું જોઈએ, જે જગતને સમન્વય-દષ્ટિનો પાઠ શિખવે છે, જે જૈન જીવનની વસ્તુતઃ પ્રાણુશક્તિ છે, જેમાંથી જગભરની સાથે સમભાવ, મિત્રીભાવને મહાન આત્મપ્રકાશ પ્રકટ થાય છે. થતામ્બર સાધુ એટલે શ્વેતવસ્ત્રધારી. છતાં શ્વેત વસ્ત્રને બદલે રંગીન વસ્ત્રની પ્રથા ઉભી થઈ તે કેમ? “શ્વેતામ્બર' નામના મૂળ લક્ષણમાં આમ ફેરફાર થાય અને મૂળ નામ તે એનું એજ ચાલુ રહે એ કેવું પરિવત્તન! સમયબળે કે પલટે ખવરાવ્યા ? પાંચમા આરાના આટલા Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ સૈકા કે જે સૈકાઓમાં મહાન પ્રભાવશાલી આચાર્યો વિદ્યમાન હતા, તે વીત્યા પછી હમણાં અઢારમા સકામાંજ આ નવી ઘટના બની, તે એ વખતે પરિસ્થિતિમાં કેટલું જોર પકડયું હશે! એ વસ્તુ અત્યારે જે કે સુપરિચિત થઈ જવાથી નજીવી લાગે, પણ એ નવી પરિસ્થિતિ ઉપજાવતાં તે વખતે ક્રાન્તિને વેગ કેટલે ઉલટ્યો હશે એની કલ્પના વિચારકને જ આવી શકે. ‘ઉત્તરાધ્યયન” ના ૨૩ મા અધ્યયનમાં કેશિૌતમને સંવાદ ચાલ્યો છે. ત્યાં તેમના એક-બીજાના સાધુઓ એક-બીજાની આચાર-નિયમાદિની ભિન્નતા જોઈ શકિત થાય છે. પછી સમાધાન માટે એ બન્ને મહાત્માઓ ભેગા થઈ જ્ઞાન-ચર્ચા કરે છે. કેશી પૂછે છેઃ પાર્શ્વનાથે ચાર મહાવ્રતને માગ બતાવ્યા અને વર્ષમાને પાંચ મહાવ્રતને બતાવ્યું એનું શું કારણ? આમ જુદા જુદા માગ સર્વજ્ઞના શાસનમાં કેમ? વળી, વર્ધમાને “અલક” ધમં બતાવ્યા અને પાર્શ્વનાથે વઝ-પરિધાનની મોકળી અનુજ્ઞા આપી. એમ જુદુ પ્રવચન કેમ કરાયું હશે? અહંનના શાસનમાં આમ જુદા રસ્તા કેમ ? કેશીના આ પ્રકને પર ગૌતમ વદે છે. શાસ્ત્રના અક્ષરોથી નિર્ણય ન થઈ શકે. પણ પ્રજ્ઞાથી વસ્તુસ્થિતિ સમજવી જોઈએ. જે સમયમાં જે જેવા વાય છે તે પ્રમાણે ધર્મનાં આચાર-વિધાન નિરૂપાય છે. અભદેવ અને મહાવીરના જમાનાના છ ક્રમશઃ જુ-જડ અને વક-જડ પ્રાયઃ હાય છે. એટલા માટે તે સમયને અનુલક્ષીને ધમને વ્રત-નિયમો અને વેષાદિ વ્યવહાર તેવા પ્રકારના ઘડવા પડે છે. તે સમયના જેની તેવી સ્થિતિ હાઇ, મહાવ્રતના નિયમે તેમને માટે પાંચ રખાવા એગ્ય ગણાય છે અને તેમનું અભ્યાસ-વિધાન કડક રાખવાની જરૂર હોઈ તેમને માટે વેષાદિમાં અલક” પણાનું બંધારણ રાખવામાં આવે છે. વચ્ચેના સમયના અહંનેના જ પ્રાયઃ અપેક્ષાકૃત ઉચ્ચ દષ્ટિના હોઈ તેમનું ધમ-બંધારણું પહેલા-છેડલા અર્ડનના સમય જેવું ઘડવાની જરૂર નથી રહેતી. તેમની પ્રજ્ઞાશક્તિ અને મને ભાવના વિશિષ્ટ હોઈ ચાર મહાવ્રતની પરિભાષા તેમને માટે પુરતી ગણાય છે, અને વેષાદિ પર નિયમન મૂકવાની આવશ્યકતા રહેતી નથી. આ ઉપરથી શું સમજાય છે? જે દદી હોય તેવો તેને સારુ ઔષધ-પ્રયોગ રાખવામાં આવે છે. જે સમયના જીવો જેવા “દદ,” તેવા પ્રમાણમાં તે સમયમાં ધર્માચરણનાં બંધારણ ઘડાય છે. ધર્મના બાહ્ય વ્યવહારમાં બેટી જકક પકડવી એ અજ્ઞાનદશા છે. સમય પરત્વે ધમસંસ્થામાં પણ સંસ્કરણ થયાજ કરે છે એ વાત કેશી-ૌતમના સંવાદમાં સાફ કહેવામાં આવી છે. તે અધ્યયનની ૩૩ મી ગાથામાં ટીકાકાર પણ સાફ જણાવે છે કે, ધમને મૂળ માગ જ્ઞાન-દર્શન ચારિત્ર એજ છે. For Private & Personal use only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ "तत्त्वतो लिंगस्य आकंचित्करत्वात् न तद्भेदो विदुषां विप्रत्ययहेतु: " અર્થાત્ ખરી રીતે લિગ, વેષ અકિંચિત્કર છે. એમાં કંઈ વજૂદ નથી. એ ચાહે ભિન્ન-ભિન્ન હોય એથી કંઈ એક્ષસાધનમાં વધે આવતું નથી. શું કહ્યું? લિંગ' પર જોર આપનાર અને ક્રિયાદ પર અસહિષ્ણુતા દાખવનાર, મૂળ માગને ભૂલી જાય છે એ વાત ઉપરના વચન પરથી સ્પષ્ટ થાય છે. કેશી-ગૌતમના આ સંવાદમાં સમય-ધર્માનુજ ચિત્ર દેરાયલું નજરે પડે છે. પછી સમયધર્મ તરફ રોષ કેમ? કપભાળે તે ચોખ્ખું કહે છે કે - " असढेण समाइण्णं जं कत्थइ केणई असावज । न निवारियमन्नेहिं बहुजणमयमेयमायरिअं" ॥ પછી સમયના સંગે જોઇ શાસનહિતની દષ્ટિએ, સમાજ અને ધમને લાભ પહોંચે તે રીતે સામયિક સંસ્કરણ સમાજ કે સંઘ ઘડે તે એમાં આપત્તિ કેમ લાવવી જોઈએ? દેશ, કાળને અનુસરી સાંસારિક તેમજ ધાર્મિક બાબતમાં ફેરફાર થતા આવ્યા છે, થયા કરે છે અને ગ્ય આકારમાં થવા જ જોઈએ. તેમ થાય તે જ સમપ્રદાય કે સમાજ જીવિત રહી શકે નહિ તે ખાચિયામાં પડી રહેલ પાણીની જેમ ગધાઈ ઉઠે. કહેવાઈ જાય. સમયાનુકૂલ યોગ્ય પરિવ7ન કે સંસ્કરણ સમાજ કે સમ્પ્રદાયને જીવિત રાખવા કે પ્રગતિશીલ બનાવવા માટે બહુ જરૂરી છે. સ્યાદ્વાદ” સિદ્ધાન્તમાં પણ, ભિન્ન ભિન્ન દૃષ્ટિબિન્દુ પર સંગત થતાં પરિવર્તાનને યથાગ સત્કારવાની જ પ્રરૂપણા છે. એકાન્તને “ગ્રહ નભે તે જૈનેતર માનસમાં જૈન જીવનમાં તે તે હેયજ શેને! યોગ્ય સુધારા કાઈના ઘરને માટે કે વ્યક્તિગત નથી, પણ સમાજના કલ્યાણ માટે મૂકાય છે. પછી એની સામે વિકરાળ દૃષ્ટિ કરી વિરોધપૂર્ણ વાતાવરણ ઉડાવવું એ જૈનેચિત આચરણ કેમ ગણાય? જ્યાં દષ્ટિબિન્દુ ઉજવળ છે, ત્યાં પછી કેવળ મદને વશ થઈ, બીજાના વિચારને વખોડી કાઢવા અને સુધારાના રસ્તાને કંટકમય કરી મૂકે એ શિખાચરણ કેમ કહેવાય? સંસ્કારી વિચારે બહાર આવતાં તેના પર સમાજને યોગ્ય વિચાર કરવાની તક આપવી જોઈએ. તે પણ શાન્ત મગજે તેના પર વિવિધ દૃષ્ટિબિન્દુથી અને ઉદાર વૃત્તિથી વિચાર કરે જોઈએ. અને સભ્યતાથી તે પ્રશ્નને છણ -છણાવા દેવો જોઈએ. આમ, સહુથી પહેલાં, કોઈ પણ પ્રશ્ન પર મીમાંસા કેમ કરવી એટલું પણ હાલ સમાજના ગુરુએ સમજે તે સારૂં. Page #211 -------------------------------------------------------------------------- ________________ *********** *********** છે લીલવણી-સુકવણી વિષે. * * * ****** વ્યાખ્યાતા ન્યાયવિશારદ-ન્યાયતીર્થ શ્રીન્યાયવિજ્યજી મહારાજ અહિંસાને અભ્યાસી દયાની ન્હાનીસૂની વાતને પણ બનતાં લગી જતી ન કરે. તેના મનમન્દિરની અન્દર અહિંસાની ભાવનાને ઉપગ સદા જાગરૂક હેઈ, સામાન્ય અને મામૂલી આચરણમાં પણ-ખાવાપીવાની બાબતમાં પણ તેનું પ્રવત્તન દયાષ્ટિ-પૂત જ હોય. કન્દમૂળ કે લીલેતરીના ત્યાગ વિષેનો ઉપદેશ જેમાં સામાન્ય રીતે ઠીક પરિણમે ગણાય. વાત માત્ર એટલીજ વિચારવાની હોય કે, પ્રવૃત્તિમાત્રમાં વિવેકના અધ્યક્ષપણાની બહુ જરૂર છે. વિવેકની ગેરહાજરીમાં ઘણી વખત ધમ્ય ગણાતું કાર્ય પણ વિપર્યાસ્ત દશાને પામી જાય છે. ઉદાહરણાર્થ, પ્રભુભક્તિમાં દીપ-ધૂપ-પુષ્પાદિ ઉપચારને અને જે વિવેકની ખામી હોય તો તે ભક્તિરૂપ ગણાતું કાર્ય પણ કર્મબન્ધરૂપ થઈ પડે. પ્રભુસમક્ષ ખુલ્લા રાખેલ દીવા જીવહિંસાના માર્ગે કર્મબન્ધનનાં કારણ થાય. વિવેક વગર ફૂલેના ઢગના ઢગ ચઢાવવામાં અને સમય ઘાંચી લેની માળા બનાવવામાં પ્રભુભક્તિ થવાને બદલે પ્રભુભક્તિનું ભજન થાય. પ્રભુભક્તિમાં પણ જેમ જયણને ઉપગ રાખવાનું ખાસ ફરમાન છે, તેમ દરેક કાર્યમાં વિવેકવિભૂષિત ઉપગ રાખવાની જરૂર છે. અને તે જ કલ્યાણલાભ થાય. વિચાર કરતાં જણાય છે કે લીલોતરીના ત્યાગમાં બે ઉદ્દેશ રહેલા છે. એક અહિંસા-રસને પિષવાને અને બીજે રસેન્દ્રિય પર કાબૂ મેળવવાને. આત્મકલ્યાણ સાધવામાં આ ઉદ્દેશ અગત્યનાં સાધન છે. પરંતુ જ્યારે Page #212 -------------------------------------------------------------------------- ________________ લીલેતરીને સુકવી ભરી રાખવામાં આવે છે ત્યારે એ ઉદ્દેશ પર પડદે પડી જાય છે. તિથિએ કે વગર તિથિએ લીલોતરી ખરીદી લાવી, તેના કકડા કરી સુકવણી કરાય અને પછી તિથિએ લીલોતરીને બદલે તેને આરેગીને દયાધામના પુણ્યલાભ તરફ હાથ પસારવામાં આવે તે એ ચાખું ભેળપણ નહિ તે બીજું શું ગણાય ? ગૃહસ્થના ઘરમાં મહેમાન-પરણુ ખાતર કે પિતાને સારુ જેમ બીજી અનેક ચીજો વસાવવાની જરૂર પડે છે, તેમ સુકવણી પણ રાખવી પડે તે એ સમજી શકાય તેવી બીના છે. પણ સવાલ માત્ર એટલેજ છે કે એમ કરી લીલેતરીને બદલે તેને વાપરવામાં કઈ પુણ્ય લાભને અવકાશ છે કે કેમ? સુકવણી બનાવી તિથિએ ખાનાર પિતાની આન્તર દશા તપાસે તે તેને જણાયા વગર ન રહે કે લીલેતરીને રસ તેને એટલે દાઢે વળગે છે કે તિથિએ પણ તે રસને અમુક ફેરફાર સાથે આરોગવામાં તેનું મન લેભાયેલું રહે છે. આજ રસવૃત્તિનું એ પરિણામ છે કે તે ભવિષ્યને માટે એકી સાથે મણ-અધમણ કે એથી વધતી-ઓછી લીલેરી સુકવી નાંખી સુકવણ બનાવે છે. આમ સુકવણી કરવામાં દયાપરિણામ કે રસવૃત્તિનિગ્રહ કયાં સમાય છે એ કઈ બતાવી આપશે કે? લીલવણ ખાનાર અને લીલવણીને સુકવી ખાનાર માણસમાં શું તફાવત છે કે એક, બીજાના કરતાં દયાની દષ્ટિએ કે પુણ્યની દૃષ્ટિએ સારે ગણાય. વનસ્પતિની વિરાધના કરવામાં એ બન્ને સરખા છે. તિથિએ લીલવણ ખાનાર જેટલા વનસ્પતિવિરાધક છે, તેટલેજ વિરાધક, લીલવણીની સુકવણી કરી મેલીને તિથિએ તે આરેગનાર માણસ પણ છે. તિથિએ ઘરમકાન અને રસોઈ–પાણી વગેરેના આરંભ-સમારંભે ચાલુ રહે, તિથિએ વનસ્પતિ સમારવામાં, સુકવવામાં આવે અને તિથિએ લીલું-સુકું બન્નેને રાંધવામાં અગ્નિકાયાદિને સરખે આરંભ થાય તે માટે કાન ન ચમકે, અને એક માત્ર ભાણામાં પડે ત્યારેજ સુકવણું કરતાં લીલવણી તરફ દેષ-દષ્ટિ ઝબકી ઉઠે એ કે નવાઈ જેવું આ એક રૂઢ પડી ગયેલા સંસ્કારજ તે ! ઘર-મકાન વગેરે સંબંધી સતત ચાલુ રહેતી ઢગલાબંધ સવંકાયવિરાધક આરંભ-સમારંભની પ્રવૃત્તિઓમાં કેવળ શાક સમારવાની સ્વલ્પ પ્રવૃત્તિ, જે કયાંય ગરકાવ થઈ જાય છે તેને અઘટિત હેટું રૂપ આપી લાટબન્ધ વનસ્પતિને એકી સાથે વિરાધવાની, સુકવવાની અને ભરી રાખવાની પ્રથાને દયાપષક તરીકે પિષવી એ જબરે બુદ્ધિભ્રમ છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ મારી નમ્ર બુદ્ધિ તે એમ કહે છે કે, લીલેતરીને સમારી, સુકવી, ભરી રાખીને જીવ-જંતુઓનું અધિકરણ-શર” બનાવનાર, અતએ તેની પાછળ મોહ-મૂછને પોષનાર અને પછી તિથિએ લીલોતરીને બદલે તેને ઉપયોગ કરવામાં ઔચિત્ય માનનારના કરતાં તિથિએ ખપ પુરતી તાજી લીલોતરી લાવીને ઉપયોગ કરનાર એાછો દોષી છે. વ્યવહારૂ દષ્ટિએ જોઈ શકાય છે કે એક લીલોતરી–ભક્ષક રેજ પાશેર લીલેરી બજારમાંથી લાવી આરોગે છે, અને બીજે, જે સુકવણી–પ્રિય છે, તેને પણ રેજ તેટલીજ (પાશેર) સુકવણીનો દરકાર પડે છે. હવે, આ રીતે એક મહીનામાં એ બન્નેમાં લીલેતરીને વધારે વિરાધક કોણ સિદ્ધ થાય? લલેટરીભક્ષકથી મહીનામાં શા શેરની વિરાધના થશે, જ્યારે સુકવણુંભક્ષકથી તેથી પ્રાયે ત્રણ-ચાર ગણી લીલેતરોની વિરાધના થશે ત્યારે તેના મોઢામાં બા શેર પડશે. કેમ, નહિ વારૂ! ત્યારે વધુ વિરાધક કોણ? સુકવણી–ભક્ષકજ કે ! સમાજની મનોદશા તે આજે એવી બની ગયેલી જોવાય છે કે, વેપાર-ધન્ધામાં હડહડતાં જુઠાણાં હાંકનાર તરફ પ્રાયે એટલી ઘણા નહિ છૂટે, કે જેટલી તિથિએ લીલેવરી કે બટાટા-ડુંગરી ખાનાર તરફ છુટશે. ધર્મગુરુઓની નજર પણ ઘણે ભાગે લીલેવરી કે કન્દમૂળ છેડાવવા તરફ પહેલી જાય છે. જેટલી કાળજી લોકોને કન્દમૂળ વગેરે છોડાવવા તરફ તેઓ ધરાવે છે તેટલી જે સત્ય-સદાચારના પ્રચાર ભણી ધરાવવા માંડે તે જન-સમાજ પર તેમને કેવો મટે ઉપકાર ઉતરે ! મારી સમજણ પ્રમાણે, કન્દમૂળ ખાનાર માણસ પણ જે પ્રામાણિક અને સદાચારી છે તે તેનું સ્થાન તે માણસથી ઘણું ઉચું છે કે જે એક બાજુ કન્દમૂળને ત્યાગ કરવા છતાં બીજી બાજુ અપ્રામાણિક અને જૂઠા વ્યવહાર ચલાવવામાં ર-પચ્ચે રહે છે. હારા આ ઉગારે પરથી વાંચનાર કેઈ એમ ન સમજી યે કે, લીલેરી કે કન્દમૂળ તરફ હું નમતું કે ઢીલું મૂકી રહ્યો છું. નહિ, એટલે સંયમ કેળવાય, જેટલો ત્યાગ સેવાય તેટલું વિશેષ કલ્યાણ છે એ ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે. એમાં કોને મતભેદ હોય. માત્ર હારા મન્તવ્યની વિશિષ્ટતા એટલી જ છે કે, તેના (લીલેતારી-કન્દમૂળના) ત્યાગને પ્રકાશ સત્ય-સદાચારના સૂર્ય સરખા પ્રકાશ આગળ ખઘેાત સરખે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાકાંડના ઝઘડા શાને? વ્યાખ્યાતા ન્યાયવિાદ-ન્યાયતીર્થ શ્રીન્યાયવિજયજી મહારાજ (૧) સમાજ અને શાસનની ઉન્નતિ માટે તમામ ગચ્છવાળાઓએ ક્રિયાકાંડના ઝઘડાઓ મેલી દઈ એકસંપી કરવાની સખ્ત જરૂર છે. એ ! ગચ્છવાસીઓ! જરા સમજી જાઓ કે, તમારી અન્દર અન્દરની લડાઈમાં પરમાત્મા મહાવીરના શાસનની કેટલી દુર્ગતિ થઈ રહી છે. પ્રભુના શાસન પ્રત્યે તમને જે સાચો રાગ હોય, તે જિનેન્દ્ર ભગવાનના શાસનની વિજય-પતાકા ફરકતી જેવાને તમારા અન્તઃકરણ ઉસુક હોય તે કિયાદને દુહ મૂકી દઈ બધાય એક પ્રેમની રસ્સીમાં બદ્ધ થઈ જાઓ. પિતાપિતાને રૂચે તે ક્રિયા કરે, પણ બીજાઓની ક્રિયાઓને વગેરે ના. ક્રિયાભેદને વધારે પડતું મહત્વ આપી, ખેંચતાણ કરવી અને વિરોધ વધારવો એ અવ્વલ દરજજાની બેવકૂફી સિવાય બીજું કશું નથી. કેરી ક્રિયા મોક્ષે નથી લઈ જનારી, પણ કિયાગત પ્રશમભાવ જ મોક્ષનું ઉપાદાન છે. જરા ધ્યાન આપે ! એક જ સાધ્યને પહોંચી વળવા માટે શું એક જ સાધન હોય છે કે એક જ સાધ્ય જુદા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ જુદા સાધન દ્વારા નથી પ્રાપ્ત થઈ શકતું કે? કિયા તે એક બાદા અંગ છે. તેમાં એકરૂપતા કદી હોઈ શકે જ નહિ. જરા ઉંડા ઉતરી વિચાર કરતાં સ્પષ્ટ માલુમ પડશે કે, ક્રિયામાર્ગ હંમેશાં વિવિધતાવાળો જ હોય છે. અને એ દરેક માગે મુમુક્ષુ જો પિતાના આન્તર જીવનને કેળવી જાણે તે આત્મકલ્યાણના શિખર પર પહોંચી શકે છે. કેઈ ગયા છે એ ભાંજગડમાં ઉતરવું ન જોઈએ કે કયે કિયામાગ શ્રેષ્ઠ છે અને કયે નિકૃષ્ટ છે. ક્રિયાઓ તે બધીય સારી છે, જે એમાં પિતાને આત્મા પાસે હોય . અન્યથા શુષ્ક ક્રિયાથી તે કેઇનું પણ કલ્યાણ થયું નથી. મોક્ષને ઇજારો અમુક ગચ્છ કે ફિરકાને જ મળે છે એ માન્યતા ભૂલભરેલી છે. કિયા જેવી બાબત માટે ઝઘડા કરવા એ તે મને બહુજ મૂર્ખાઇભરેલું લાગે છે. ક્રિયાભિન્નતાએ ભિન્નતા ગણાવી જ ન જોઈએ. ફિયા-ભિન્નતાથી ભિન્નતા આવવી જ ન જોઈએ. એક ઘરની અન્દરના માણસે ખાવાની ચીજો ભિન્ન ભિન્ન ગ્રહણ કરવા છતાં તે બધામાં એકીભાવ બન્યો રહે છે, તેમ ક્રિયાની ભિન્નભિન્ન રીતે ગ્રહણ કરવા છતાં બધા વર્ગોમાં એકીભાવ અને રહેવું જોઈએ. તમે જુઓ કે, કઈ ધાતુના વાસણમાં ખાય છે તે કઈ માટીના ભાજનમાં, કઈ કાચની કેબીમાં ખાય છે તે કોઈ પત્રાવળીમાં, કઈ કાષ્ઠના પાત્રમાં ખાય છે તે કઈ તુંબડામાં, અને કોઈ તે વળી એ બધામાંના કેઈને ઉપગ ન કરતાં પોતાના હાથ પર જ લઈને ખાય છે. આમ જુદા જુદા ઉપકરણથી અને જુદુ જુદુ ખાણું લેવામાં કોઈ તકરાર લેતું નથી અને એ રીતે એ દરેકનું ક્ષુધાશાન્તિનું કામ સધાય છે, તેમ ક્રિયાભેદને અગે કે તત્સમ્બન્ધી ઉપકરણભેદને અંગે તકરાર કરવાની ન હેય. જુદી જુદી ક્રિયાથી કે જુદા જુદા ઉપકરણથી પણ અન્તરાત્મા જે સાવધ હેય તે આત્મભાવની પુષ્ટિનું કામ સધાય. અને જે અન્તઃકરણ સુષુપ્ત હોય તે કઈ પણ ક્રિયા કે ઉપકરણ વ્યર્થ જાય. જુદા જુદા વર્ગોની જે જે જુદી જુદી ક્રિયા-પદ્ધતિઓ છે તે પૈકી એક પણ “ક્રિયા ” વગર જ્યારે અનેક મોક્ષને પામ્યા છે તે પછી તેને માટે આટલે આગ્રહ કેમ? કિયા કરતાં સમતા મોટી છે. કિયારહિત પણ સમતા કલ્યાણકારક થાય, પણ સમતાવિહીન યિા તે વિફળ છે. કઈ પણ ક્રિયામાગે જ સમતામાં રમણ હોય તે લાભ છે, અન્યથા સ્વસમ્પ્રદાયની માનેલી ક્રિયાનું સમ્પણ અનુષ્ઠાન પણ કષાયયુક્ત હોય તે વિફળ છે. કિયાને મુદ્દે માત્ર એટલે જ છે કે તેમાં પરમાત્માનું સ્મરણ હોય અને પવિત્ર પ્રાર્થના હોય; આત્મચિન્તન હોય અને પોતાનાં દુષ્કૃત્યની ગહ યા આલેચના હોય; ઉચ્ચ વિચારે હોય અને નિર્મળ આચરણ હોય. આ મુદ્દા બરાબર હોય તે, ગમે તે પ્રકારનીગમે તેવી વિધિવાળી–ગમે તેવી જનાવાળી પણ ક્રિયા શ્રેયસકર છે, એમાં કેઈએ જરા પણ શંકા લાવવા જેવું નથી. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જે સમયે દુનિયાના ધનેતા નવા નવા વાડા આંધવામાં અને પાતપાતાના વાડાઓને પોષવામાં મશગૂલ હતા, ત્યારે ભગવાન્ મહાવીરે વાડાખંદીને તેાડવામાં પેાતાની મહાન શક્તિ લગાવી હતી. મહાવીરે જગ સામ્યવાદને પાઠ શિખવતાં ચાખ્ખુ` સમજાવ્યુ છે કે, મેાક્ષ કાઇ “ વાડા”માં નથી. શ્વેતામ્બર ' થઈ જાય કે · દિગમ્બર ’ થઇ જાય, એથી કંઇ મેાક્ષ નથી. શાસ્ત્રાનાં શાસ્ત્રો પી જાય અને મતપુષ્ટિમાં પેાતાને સઘળે તકવાદ ખપાવી દે એથીયે મોક્ષ નથી. નગ્ન થયેથી મેક્ષ નથી, તેમ કપડાં પહેયે થી મેક્ષ નથી. સફેદ વસ્ત્રમાં મેક્ષ નથી, તેમ ર‘ગીન વેષમાં મેાક્ષ નથી. જૈન સૃષ્ટિનો આ અવાજ શું બતાવે છે? નથી મેક્ષ “ ચેાથ ”માં કે નથી પાંચમ 'માં. ત્યારે મેક્ષ શેમાં છે? સકળ આના જવાબ ભગવાનું આગમ બહુ સરસ આપે છે. ભગવાન્ના આગમેના એકજ સાર છે કે કષાયાથી મુક્તિ મેળવવામાંજ મુક્તિ છે. આ એકજ મેાક્ષની વાટ છે. ક્રિયાઓ આને સારુજ છે. જે ક્રિયાથી કષાયડુનનનું કામ સધાય તે ક્રિયા માટી, અને જેનાથી તે ન સધાય તે ખેાટી. જે જે ધામિક ક્રિયાએ યોજાયલી છે તે બધી મનના રાગેા દર કરવા માટે છે. સામાયિક કે પ્રતિક્રમણુ શા માટે કરવાનાં છે? મનના વિકારો દૂર કરવા માટે. દેવદશને શા માટે જઈએ છીએ ? મનને મેલ ધોવા સારુ. આ ઉદ્દેશ સમજી જઇએ તે મહાવીરનુ· પ્રવચન સમજાયું ગણાય. કોઇ પણ ક્રિયા પર મુકિતની “ મહાર છાપ ” નથી લાગી. ક્રિયામાં માનસિક ક્રિયાનુજ પ્રાધાન્ય છે. શારીરિક ક્રિયા તા એક ખેાખુ છે. એમાં જીવરૂપે તે માનસિક ક્રિયાજ છે. માનસિક ક્રિયાની શુભાશુભતામાંજ ક્રિયાનું શુભાશુભપણું છે. આ બાબત સર્મજી જવાય તે ગચ્છ અને ફ્રિકાના ક્રિયાવાદસ બધી ઝઘડાએ આપોઆપ ઠંડા પડી જાય, એમાં મુલ શક નથી. ચાહે તે ક્રિયા કરતાં જે માનસિક ક્રિયા ઉજવળ છે તે તે ક્રિયા જરૂર કલ્યાણકારક છે. અન્યથા તે ક્રિયા દેખાવમાં ભલે ‘ ધર્માનુષ્ઠાન ’ ગણાય પણ તેથી આત્માને કશે। લાભ નથી. મુક્તિસાધનનું માપ આન્તરિક ક્રિયાની ઉજ્જવલતા પરજ અકાય છે. આન્તરિક જીવન પ્રમત્ત, સુષુપ્ત કે કલુષિત હોય તે માણસ ‘· સામાયિક ’ માં બેઠાં-બેઠાં પણ નરકે જાય. ‘ પ્રસન્નચન્દ્ર ’નુ ઉદાહરણ સ્પષ્ટ છે. તેનુ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ “સામાયિક ” તેને નરકમાં ધકેલવા તૈયાર થઈ ગયું હતું ! “કરટ” અને ધર” જેવા મુનિએ નરકે ગયા છે ! ક્રિયામાગ તે પ્રારંભિક માગ છે, શરૂઆતની ભૂમિકા છે. એમાંથી વિકાસ મેળવી આગળ જ્ઞાનયેગમાં જવાનું છે. ક્રિયામાગમાંથી જ્ઞાનયોગમાં ગયા સિવાય મોક્ષ છેજ નહિ. અપ્રમત્ત દશામાં આવતાં ક્રિયામાગે છૂટી જ જાય. આ ઉપરથી યિામાર્ગનું સ્થાન કેટલું અને કયાં સુધી છે એ શાસ્ત્રાભ્યાસીને સમજવું અધરૂં નથી. ક્રિયાનું સ્થાન એક માત્ર ચિત્તશુદ્ધિના પ્રાથમિક સાધન તરીકે છે. પછી ક્રિયાદને કારણે નોખા નોખા વાડા કેમ હોવા જોઈએ? ગેચ્છા, સંઘાડાઓ અને ફિરકાઓની તકરાર કેમ હોવી જોઈએ? આ વસ્તુ ધ્યાન પર લેતાં મૂતિવાદ અને પૂજાવિધિના ઝગડા પણ દૂર થઈ જાય. શ્રી મહાવીરના પ્રવચનનું મધ્યબિન્દુ સામ્ય છે. ક્રિયામાગ એને કેળવવા સારુ છે. જે રીતે તે પમાય તે ધર્મ અને જે રસ્તે તેથી ઉલટું પરિણમે તે અધમ, સામાયિક, પ્રતિક્રમણ, પિષધ, દેવપૂજા અને એ છે એ બધું એવું છે કે એમાંથી સ્વગ પણ પમાય અને નરક પણ પમાય મોક્ષ પણ સધાય અને સંસાર પણ વધે. સાધનને સાધન સમજી તેનો ઉપયોગ કરતાં આવડે તે લાભ થાય. નહિ તે જોઈ જ રહ્યા છીએ કે “સાધન તે બાપન થયાં !” સીધી રીતમાં સમતા છે અને એને ઉલટાવતાં તામસ! = = શ્રાવકેની આશાતનો:-- जिनशासनभक्ता गृहस्थाः श्रापका उच्यन्ते । आशातना तु-- " लद्धण माणुसत्तं नाऊण वि जिणमयं न जे विरई । પરિવતિ દે તે ધv[ યુતિ છો ? ” | सावगसुत्तासायणमंत्थुत्तरं कम्मपरिणइवसाओ। जइवि पवज्जति न तं तहावि धण्णत्ति मग्गठिया" ॥ (હારિભદ્ર આવશ્યકવૃત્તિ ઉ૦ પાને ૭૨૯) અથાત – જિનશાસનભક્ત ગૃહસ્થ શ્રાવક કહેવાય છે. તેમની આશાતના આ પ્રકારે મનુષ્યપણું પામી અને જિનમત જાણીને પણ જેઓ વિરતિ પ્રાપ્ત કરતા નથી તેઓ કેમ ધન્ય ગણાય? આમ કહેવું તે શ્રાવકની આશાતના છે. કમપરિણતિવશાત્ યદ્યપિ વિરતિ ન પ્રાપ્ત કરે તે પણ તેઓ માગ ઉપર હોવાથી ધન્ય છે. = છે Page #218 -------------------------------------------------------------------------- ________________ હું જગનો મૂળ ધર્મ છું લેખક ન્યાયવાદ-ન્યાયતીર્થ શ્રી. ન્યાયવિજયજી મહારાજ જગને દરેક માનવી, દરેક પ્રાણી સુખ–શાન્તિ ચાહે છે. સુખશાતિની ઉત્કૃષ્ટ ભાવનામાંથીજ ધર્મભાવનાનું પ્રકાશન થાય છે. દુનિયાના સર્વ ધર્મો સુખ-શાંતિ માટે પિતાનું અસ્તિત્વ બતાવી રહ્ના છે. દરેક ધમ તેની ઉપાસના કરવામાં સુખ-શાન્તિને લાભ થવાનું બતાવે છે. આમ છતાં, આપણે જોઈએ છીએ કે, ધર્મના ઝઘડાઓએ દુનિયાનું વાતાવરણ બહુ ઓછી મૂકયું છે. વિચાર કરવાની બાબત છે કે, સુખ-શાન્તિના ઉદેશે નિકળેલા ધમ-પથથી દુનિયાની સુખ-શાન્તિમાં વધારે થે જોઈએ કે જનતામાં અશાન્ત વાતાવરણ ફેલાવું જોઈએ? એક સંસ્થાને જે ઉદ્દેશ હોય, તે એક સંસ્થાથી જેટલું સધાય, તેના કરતાં તે ઉદ્દેશવાળી અનેક સંસ્થાએથી તે વધારે સધાય એ ખુલ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, સુખશાતિને પ્રચાર કરવા નિકળેલા ધર્મના આટ આટલા પંથેથી સુખ-શાતિને બદલે આટલી અશાતિ કેમ? શાતિ-પ્રચારને બદલે આટલે અશાતિ-પ્રચાર કેમ? ઉ તપાસતાં જોઈ શકાશે કે, સુખ-શાન્તિની પવિત્ર ભાવનાને બદલે ધમ-પંથનો પાછળ મજહબી મામલાનું વાતાવરણ વધારે ફેલાયેલું હોય છે. એનુજ એ પરિણામ આવે છે કે, સુખ-શાન્તિને સારો પ્રચાર કરવાનું એક બાજુ રહી જાય છે અને મુખ્યત્વેન મજહબી મહિમા વધારવાને રસ લેવામાં પડી જવાય છે. જે ધર્મોને કેવળ પિતાને સામ્પ્રદાયિક મહિમા વધારવાની જ પડી હોય તે ધર્મોથી જગને ખરી સુખ-શાતિ સાંપડવી અશકય છે. આવી મનેદશાવાળા ધર્મો કે સમ્પ્રદાય જેટલા વધારે સંખ્યામાં હેય તેટલી વધારે, દુનિયાને શાન્તિ નહિ, પણ અશાનિ સાંપડે. એ હવે વાંચનારને સમજવું અઘરૂ નહિ પડે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ લેકામાં વાસ્તવિક જ્ઞાન-શિક્ષણ બહુ ઓછું છે. અને ધર્મના “અેકેદારો” ભેળી પ્રજાની અજ્ઞાન દશાનેા લાભ લઇ, પેાતાની જોહુકમી સત્તાના વૈભવને ભોગવટા સાચવી રાખવા તે ભેાળાઓને પેાતાના સમ્પ્રદાયના ‘સાંકડા એરડામાંજ ’ પૂરી રાખવાના પ્રયત્ન સેવી રહ્યા હોય છે. જગતમાં સુધારા જેમ પડિતે એ કર્યાં છે, તેમ ખગાડા પણ પિતાએ કર્યાં છે. થોડી-ઘણી પડિતાઇના બળ પર પોતાના “ વાડાના ’” માંણુસેને આંજી-ભેળવી મ્હેકાવીને તેમને તેમાં ને તેમાંજ ગાંધી રાખવાની તેમની મનેાદશા હોય છે. એટલે આવા “ પડિતા ” યા ધર્મના ઠેકેદારો ” થી પ્રજાના આધ્યાત્મિક વિકાસનાં દ્વાર મધ થઇ જાય છે. ધર્માંના “ૐકેદારોની ” આવી સકુચિત વૃત્તિઓ, સ્થિતિચુસ્ત મનોદશા અને સ્વાર્થપૂર્ણ વાસનાએ જ ધર્મ-જગમાં અખેડા વધારી મૂકે છે અને પ્રજામાં અશાન્તિને ઉકળાટ ફેલાવે છે. આના પરિણામે એ બને છે કે, ભાવનાવાદી વગ ઉશ્કેરાઇ જાય છે, તેમને ધર્માંસંસ્થા તરફ્ ચીઢ ચઢે છે અને તેમનાં ઉકળી ગયેલાં માનસ ધમને” જ દુનિયાની અશાન્તિ અને દુર્ગાંતિનું મૂળ સમજવા લાગે છે. રૂસમાં લેનિને કહ્યું હતું કે, “ ધમ લોકોને માટે અફીણ સમાન છે. ધમ'' દ્વારા મનુષ્ય-સમાજ પર ાર આધ્યાત્મિક અત્યાચાર તથા અતિશય અનિષ્ટ થાય છે.” હિન્દુઓનું રાજ્ય હતું ત્યારે એક વખતે તેમણે ધર્માંના ઝનૂની નશામાં આહ્વો પર ત્રાસ વર્તાવવામાં મજા ભેગવી હતી. આર’ગઝેબ' ના ધઝનૂને ગુરૂ ગોવિન્દ્રસિહના બે સુકુમાર માળકને જીવતાજ દીવાલમાં ચણી દીધા હતા. સને ૧૫૫૫ માં ઇંગ્લેન્ડની શાસિકા 4 મેરિ’ જે ઇસાઈ ધના પુરાણા ઉસૂલેને માનવાવાળી કેથલિક હતી, તેણીએ ધ ઝનુનના ઘેર આવેશમાં પરિવતનવાદી પ્રેગ્રેટેસ્ટેન્ટોને ધર્મદ્રોહી સમજી લુથર, રેજસ', ફેરાર, ક્રેનમર, લૈટિમર તથા રિડલે વગેરે મુખ્ય મુખ્ય પ્રેઝેસ્ટેન્ટ નેતાઓને ધગધગતી આગમાં હામાવી દીધા હતા. આ તે એક દિશામાત્ર છે. ધર્માંના ઝનૂની નશાએ દુનિયામાં જે કાળો કેર વર્તાવ્યેા છે, જે ભયકર અત્યાચાર ચલાવ્યા છે તેનું જ્યારે જ્યારે સ્મરણ થઈ આવે છે, ત્યારે હૃદયની વેદના ફરી ફરી જાગૃત થાય છે. આવી અનૂની નશાખાર અસર જે કોઇ ધર્માંમાં થોડી ઘણી ઘુસવા પામે તે “ધ” પવિત્ર રહેતા નથી અને જગને લાભકારક નિવડતે નથી. આવી ઝનૂની ઝઘડાખોરીના કારણે લેાકેાને ધર્મ” પર તિરસ્કાર છુટે છે અને આપણે સગી આંખે જોઇ રહ્યા છીએ તેમ મનુષ્યેાનાં હૃદય ધમ પરથી ખસતાં જાય છે-ખસી રહ્યાં છે. ત્યારે ધર્મ એ વાસ્તવમાં શી વસ્તુ છે? એ પ્રશ્ન સ્હેજે ઉભે થાય છે. અને એના ખુલાસા પર જ ધમની ઉપયેાગિતાના ખુલાસા અવલખિત છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ખરી રીતે ધમ એ હૃદયની અથવા જીવનની વસ્તુ છે. કોઈ પણ માણસને એક ધમમાંથી બીજા ધર્મમાં ફેરવે એ એક વાત છે અને એના જ ધમમાં એને રહેવા દઈ એને ધમનાં શુદ્ધ તને અનુગામી બનાવે એ એક વાત છે. કઈ પણ માણસ પિતાના ધમમાં રહી બુરાઈ અને પાપને છેડે અને સદાચારના પંથે ચાલે તે જરૂર પિતાનું આત્મકલ્યાણ સાધી શકે છે. સામ્પ્રદાયિક મેહને વશ થઈ, બીજાઓને પોતપોતાના સમ્પ્રદાયના ઝઓ પહેરાવવાનું જયારે વધી પડે છે ત્યારે જગતના શાન્તિમય જીવન પર અશાન્તિનાં વાદળ ઘેરાવા માંડે છે. સાચી વાત તે એ સમજવાની છે કે, સમ્પ્રદાયના ઝખ પહેરાવ્યા વગર કોઈને સાચા પુણ્ય પથ પર શું નથી લાવી શકાતે ? દાખલા તરીકે, કઈ પારસી કે મુસલમાન ભાઈ પોતાના મજહબમાં રહીને માં પાહારાદિ બદીઓને છેડે અને અહિંસા, સત્ય, સંયમ, પરોપકાર અને સેવાભાવના પવિત્ર પંથે ચાલે છે તે પિતાનું આત્મકલ્યાણ શું ન સાધી શકે? જરૂર સાધી શકે. આત્માની સગતિ અને ઉન્નતિ આત્મજીવનને પવિત્ર બનાવવામાં છે. એટલી એક મુદ્દાની વાત બરાબર સમજી જવાય તે મજહબી મામલાના બખેડાઓ ઉભા થવા ન પામે, એ નકકી વાત છે. પ્રજાકીય શાન્તિને ભંગ કરવામાં ધાર્મિક સંકુચિતતાને આવેશ બહુ જબરદસ્ત ભાગ લે છે એ વાત જેટલી ખુન્ની છે તેટલી જ ખેદજનક પણ છે. એ વાત જ્યારે જયારે યાદ આવે છે ત્યારે હદય દ્રવે છે. ધર્મના મૂળ સિદ્ધાને આત્મજીવન સાથે સંબંધ ધરાવે છે એટલે ધર્મને મળ મગ દુનિયાભરને સારુ એક જ છે એ વસ્તુ સમજી જવાય તે જગતુભરમાં મૈત્રી ફેલાય અને જીવનમાં શાન્તિ પથરાય એમાં શક નથી. સત્ય એ ધર્મ છે, ધમ એ પ્રકાશ છે અને પ્રકાશ એ સુખ છે; અસત્ય એ અધમ છે, અધમ એ અધિકાર છે અને અન્ધકાર એ દુઃખ છે. આત્મજીવન સાથે સંબંધ ધરાવનારા અને આત્મજીવનને પવિત્ર બનાવનારા મૂળ સિદ્ધાન્ત અહિંસા, સત્ય, સંયમ, ત્યાગ અને સેવાભાવ છે. આ મૂળ ધર્મ છે. ધર્મને આ મૂળ માગે છે. આ વિશ્વધર્મ (Universal truth ) છે. જગતને કઈ પણ માનવી આ મહાનું પથ પર ચાલી પિતાના જીવનનો વિકાસ કરી શકે છે. એ પવિત્ર સિદ્ધાન્ત જીવનના આન્તર પ્રદેશમાં જેમ જેમ ખિલે છે તેમ તેમ આત્માને વધારે વિકાસ થાય છે. આત્મજીવનને આ અભ્યાસ જયારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે પરમ મંગલમય, પરમ શાતિમય, પરમ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે. અ નું નામ પરમાત્મજીવન. મુંબઈ સમાચાર” દીપોત્સવી અંક તા. ૯-૧૧-૩૧. Page #221 -------------------------------------------------------------------------- ________________ ‘રાષ્ટ્રધ્વજ અચળ રાખો! કાંગ્રેસ–હાઉસમાં મુનિ શ્રીન્યાયવિજયજીના ઉપદેશ. મહાવીરવિદ્યાલયમાં વ્યાખ્યાન માટે નિમન્ત્રણાત્મક પત્રા. તા. ૨૮-૧૧-૩૧ પૂજ્ય ન્યાયવિશારદ ન્યાયવિજયજીની સેવામાં, હુમણાં શ્રીયુત નરીમાનના મારા પર ટેલીફ઼ાન હતા. તેઓ જણાવે છે કે કાલે સવારે ૮ વાગે ( સ્ટા. ) અડાવન્દનની ક્રિયા કોંગ્રેસ-હાઉસમાં છે તા આપે વખતસર ત્યાં આવી પહોંચવુ.... અને તે વખતે પાંચેક મિનિટ ભાષણ કરવું. આપની ગોઠવણુ પ્રમાણે પ્રથમ કેાંગ્રેસ-હાસ્પીટલમાં જવાનુ હશે એમ તેએ જણાવે છે, તે ખાખત ખર ઉપર મુલતવી રાખવા તેઓ કહે છે. મા.મુબઇ. ભાષણ મહાવીરવિદ્યાલયમાં સવારે ૯ વાગે રાખેલ છે. તેમાં પણ તેઓ વિગેરે નેતાઓ જરૂર આવશે. વળી કેટલાંક છાપાએ ઝડાવન્દન વખતે વહેચવાની ગોઠવણ પણ કરી છે. તેની એક નકલ આપશ્રીની જાણ માટે આ સાથે મોકલી છે. પૂરતી જાહેરાત કાલ સવાર સુધીમાં થઇ જશે. લી. સેવક, મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ મંત્રી :~ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તા. ૨૮-૧૧-૧૯૩૧. પૂજ્ય મહારાજ શ્રીન્યાયવિજયજી મહારાજની સેવામાં, વિનતિ સાથ જણાવવાનું કે આજે શ્રી. નરીમાન ટેલીફોન હતો કે આપશ્રી સવારના બરાબર ૮ આઠ વાગ્યે (ટા. ટ.) કેંગ્રેસ-હાઉસમાં પહોંચી શકે. અને તે રીતે ત્યાં દવજવંદનની ક્રિયા પ્રસંગે આપની હાજરીથી તેઓને સોને બહુ આનન્દ થશે. અને એ પ્રસંગે આ૫ હિન્દીમાં અથવા ગુજરાતીમાં થોડું વ્યાખ્યાન આપશે એમ પણ તેમના તરફથી વિનંતિ કરવામાં આવી છે. આપશ્રી સવારમાં કોંગ્રેસ-હોસ્પીટલમાં જવાનું નહિ રાખતાં બપોરના કઈ પણ વખતે રાખશે અને સવારના બરાબર આઠ વાગ્યે કાંગ્રેસ-હાઉસમાં આપ આવી જશે એમ તેઓએ મને જણાવ્યું છે. હું આજે આપની પાસે હમણાં જરૂર આવી જાત. પરતુ હમણાં શ્રી. નરીમાન અહીં આવવાના છે. અને અમારે કેટલેક સ્થળે જવાનું છે. તેથી આવી શક્યું નથી તેની ક્ષમા ચાહું છું. લી. વીરચંદ પાનાચંદ. રાષ્ટ્રધ્વજવંદન. દર માસના છેલા રવિવારને દિવસે રાષ્ટ્રધ્વજ-વન્દનની ક્રિયા થતી હેઈ, તા. ૨૯-૧૧-૩૧ ના રવિવારે સવારે સાડા છ વાગે પ્રભાતફેરી-સંઘના આશ્રય નીચે એક સરઘસ વડગાદી-માંડવીથી નિકળી પ્રીન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી રેડ, દાદીશેઠ, અગીઆર લેન, ગીરગામ રેડ અને પ્રાર્થનાસમાજ થઈ કે ગ્રેસ-હાઉસ ખાતે ગયું હતું. કોંગ્રેસ-હાઉસમાં બરાબર આઠ વાગતાં વન્દમાતરમનું ગીત સ્વયંસેવિકા એ ગાયા બાદ વીર નરીમાને રાષ્ટ્રીય ધ્વજ ફરકતે કર્યો હતે. એ ક્રિયા કરતાં વીર નરીમાને જણાવ્યું કે માસિક રાષ્ટ્રધ્વજવન્દનને પ્રસંગ ગમ્ભીર, પવિત્ર અને અગત્યનું છે. પણ આજે તે આપણે ખાસ ભાગ્યશાળી ગણાઈએ. કેમકે અનેક નેતાઓએ તે અનેક પ્રસંગે આ ક્રિયામાં ભાગ લીધો હશે, પરંતુ મુનિ મહારાજ ન્યાયવિજયજી જેવા મહાન ફિલસુફ અને પ્રખ્યાત વિદ્વાન ધર્મગુરૂ આજે આપણી સાથે આવી ઉભા છે. તેમણે શહેરીઓને આભારી કર્યા છે. કારણ કે તેમણે પિતાનાં શુભ પગલાંથી આજે કોંગ્રેસહાઉસને પાવન કર્યું છે. અને આપણા રાષ્ટ્રમંદિરમાં આપણને તેમનાં પવિત્ર દર્શન Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ કરવાની તક આપી છે. મુનિ મહારાજશ્રી આજકાલના અનેક કહેવાતા ધર્મગુરૂ જેવા લેાભી, સ્વાથી અને દેશદ્રાહી નહિ, પણ એક ઉદાર રાષ્ટ્રભાવભીના ધર્મગુરૂ છે. એ મને તેમના ટુંક વખતના પરિચયથી સમજાયુ' છે. એમની ઉદાર અને પ્રેરક કૃતિઓ અવલેાકન કરવા જેવી છે. નમૂના રૂપે એક ફકરો જરા આપની આગળ રજુ કરૂ, જેથી આપ જોઇ શકશે કે તેઓ કેવા ઉદાર વિચારક અને સર્વવ્યાપી કલ્યાણભાવના પ્રેરનાર સાધુ પુરૂષ છે. અહીં મહુારાજશ્રીના “ માનવ-ધમ ” માંથી વીર નરોમાને થોડુંક વાંચી સંભળાવ્યું હતું.) હું ઇચ્છું છું કે તેએ આજે આપણને આશિષના એ ખેલ કહે. મુનિ શ્રીન્યાયવિજયજીનું ભાષણ. મહારાજશ્રીન્યાયવિજયજીએ જણાવ્યું કે આજની પવિત્ર ક્રિયાના પ્રસગે અત્રે હાજર રહેવાની અને એ ખેલ ખેલવાની મને તક મળી તેથી મને બહુ આનન્દ થાય છે. રાષ્ટ્રધ્વજ એટલે આપણા વિજયધ્વજ. કાઇ પણ ભેગે તેનું રક્ષણ કરવુ જોઇએ. એની ઉન્નત સ્થિતિમાં આપણી ઉન્નત સ્થિતિ, અને તેના પતનમાં આપણું પતન છે એ આપણે સમજી જઇએ. માતા અને જન્મભૂમિને સ્વર્ગથી પણ શ્રેષ્ઠ કહ્યાં છે તે સત્ય છે. જન્મભૂમિ તે આપણી માતાની પણ માતા છે. એને યશ ફેલાવતે રાષ્ટ્રધ્વજ અચળ સ્થિર રહેવા જ જોઇએ. આપણા વિજયનું એ મૂર્તિમંત ચિન્હ છે, માતા જન્મભૂમિ પ્રત્યેની આપણી ભક્તિ સાચી હાય અને તેનાં બન્યના તેાડવા ભીષ્મ પ્રતિજ્ઞા કરી હોય તે ભલે માથું કપાય પશુ રાષ્ટ્રધ્વજ અચળ રહે એવે આપણા દૃઢ નિશ્ચય હાવા જોઇએ. મરવાનું તેા અધાને છે. પણ કેમ શિખવુ જોઇએ. જે જીવી જાણે છે તે જ મરી જાણે છે. કે જે માતા અને માતૃભૂમિની ઇજ્જતને માટે પેાતાની કુરબાની આપવા તૈયાર રહે. આજ ઈગ્લાંડ જગતભરના દેશમાં પહેલા નંબર ધરાવે છે. કારણ કે તેના કબજામાં બત્રીસ કરોડ ઘેટાં-અકરાં છે. એ ઘેટાં-બકરાં વાઘ બની જાય તે તરત તેના પગ ઢીલા થઈ જાય. જીવવું એ આપણે જન્મ્યા તે જ ગણાય હિમ્મત, વર્તન અને બૈંકય. હિમ્મતે મર્દા તો મદદે ખુદા ! ’ વનમાં શુદ્ધ ખાદી સિવાય બીજી વસ્ત્ર હિંદીને પહેરવુ જ કેમ છાજે ? ખાદીમાં અહિં`સા છે, દયા છે અને ધમ છે, ખાદીને! દેશવ્યાપી પ્રચારજ સ્વરાજ્યની ચાવી પૂરી પાડશે. ઐકયને દાખલા પાનાની રમતમાં ચાખે છે. ગજીપાની રમતમાં જુએ કે ગુલામ એટલે નાકરશાહી દશના સમૂહને આપણને ત્રણ વસ્તુની જરૂર છે: હિમ્મત વગર આગળ કેમ વધી શકાય? 66 Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ હડાવે છે. પશુ રાણી આવીને તેને દખાવે છે. રાણી પછી રાજા આવે છે, ત્યારે તેના કે ગડગડે છે. પણ રાજાનુ` વંન ધર્માનુસાર હોય તે તે નરકેસરી છે. પણ જો તે અન્યાયી અને જુલ્મી હાય તેા તે નરકે જનારના અથમાં નરકેસરી ” અને છે. રાજા ઉપર પણ એક સર્વોપરિ સત્તા રખાએલી છે. તે છે એકા. એક્કે એટલે સંઘ-શક્તિ. સંઘ-શક્તિ કેટલુ' કામ કરે છે! પ્રજા—બળના પ્રચંડ વેગ આગળ મ્હોટાં મ્હોટાં ઉન્મત્ત સામ્રાજ્યે પણ ભાંય ચાઢતાં થઇ ગયાં છે! કેમી અને ધાર્મિક ઝઘડા તમારે પાણીમાં ડુબાવી દેવા જોઇએ અને બધાએ હિન્દી તરીકે એકદિલીથી અહાર પડવુ જોઇએ. ઐકયનેાજ જગમાં વિજયધ્વજ ફરકે છે. મારી પ્રાથના છે કે સહુ હિન્દીએ પ્રેમની રસ્સીમાં ગેઠવાય અને આ રાષ્ટ્રધ્વજને અચળ રાખતાં માત આવે તે તેને પણ સત્કારવા તૈયાર રહે. ખોદ વન્દેમાતરમૂના પાકારો વચ્ચે સહુ વિસર્જન થયા હતા. “ જૈનધમ પ્રકાશ ’ના માગશરના અંકમાં ( વિ. સ’. ૧૯૮૮) પ્રકાશિત “ તા૦ ૨૯–૧૧–૩૧ ને રાજ મુબઇના કોંગ્રેસ-હાઉસમાં ધ્વજવન્દનક્રિયા પ્રસગે મુનિ શ્રીન્યાય જયજીએ જે સક્ષિપ્ત વ્યાખ્યાન મુદ્દાસરના શબ્દોમાં આપ્યું તેની પ્રમુખશ્રીનરીમાને યોગ્ય શબ્દોમાં સાચી તારીફ કરી. એ પ્રસ`ગ એક રીતે જૈન સાધુસ‘સ્થાના ઇતિહાસમાં અભિનવ ગણાય. આપણા સાધુએમાં એ પ્રકારના અભ્યાસ ન હાવાથી હજુ જાહેરમાં ભાગ લેતાં તેઓ જરૂર ખચાય છે. પણ અહિંસાના સન્દેશા ઝાવા અત્યારે જનતા કેટલી આતુર થઇ છે એ દૃશ્ય ઉક્ત ભવ્ય પ્રસગે નિરખવા રહી લાયક હતું. x x x” Page #225 -------------------------------------------------------------------------- ________________ આજનું આપણું કર્તવ્ય જિહાજર ન જાણકારી શ્રીન્યાયવિજયજીનું મનનીય ભાષણ મહાવીર જૈનવિદ્યાલયમાં મેળાવડો રાષ્ટ્રીય ધર્મનું મુનિશ્રીએ સમજાવેલું રહસ્ય અહિંસાનું પાલન કરવા તેમની અપીલ મુનિશ્રી શું કહે છે?-દેશની આબાદીમાંજ ધર્મની આબાદી છે. સ્વદેશીનું બરાબર પાલન કરવા તેમની સલાહ મુનિશ્રી ન્યાયવિજયજીએ ( તા. ર૯-૧૧-૩૨ ) રવિવારે સવારે ૯ કલાકે ગોવાળીયા તળાવ પર આવેલ મહાવીર જૈન વિદ્યાલયમાં “આજનું આપણું કર્તવ્ય” એ ઉપર જાહેર ભાષણ કર્યું હતું અને ધમની આબાદી કરવી હોય તે રાષ્ટ્રને આબાદ બનાવવો જોઈએ એવી સલાહ આપી સ્વદેશી અને અહિંસાનું બરાબર પાલન કરવા અપીલ કરી હતી. શરૂઆતમાં મી. મોતીચંદ કાપડીયાએ મુનિશ્રીની ઓળખાણ આપી મી. નરીમાનને ભાષણ કરવા વિનંતિ કરી હતી. મી. નરીમાને પ્રસ્તાવના કરતાં જણાવ્યું હતું કે હું મહારાજશ્રીનાં દર્શન કરવા અત્રે આવ્યો છું. એમણે રાષ્ટ્રીય ધ્વજ સબંધી [ કોંગ્રેસ-હાઉસમાં ] જે ભાષણ કર્યું છે તે મનન કરવા જેવું છે. તેમના પ્રચંડ ભાષણમાં તેમના Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ હદયની ઉચ્ચ ભાવપૂર્ણ ઉમિઓ હું જોઈ શક છું. મને બહુ આનન્દ થયું છે. આપણને આવાજ રાષ્ટ્રપ્રેમી સાધુઓની જરૂર છે. દરિદ્રનારાયણની સેવામાં જ ખરો ધર્મ છે. મુનિ મહારાજે જે ભાષણ કર્યું છે તે પર મનન કરી તેનું પાલન કરવા હું તમે તેને અપીલ કરું છું. મેસરસ નગીનદાસ, વીરચંદ પાનાચંદ વિગેરેએ તે બાદ પ્રસંગે પાર વિવેચને કરી મુનિશ્રીના કેગ્રેસહાઉસમાંના વ્યાખ્યાન પર મનન કરવા અપીલ કરી હતી. જે બાદ મુનિશ્રીનું ભાષણ થયું હતું. મુનિશ્રીનું ભાષણ. મુનિશ્રી ન્યાયવિજયજીએ ભાષણ કરતાં શરૂઆતમાં મનુષ્ય-કતવ્ય પર સ્પષ્ટીકરણ કરી આગળ ચાલતાં જણાવ્યું હતું કે, આ દુનિયામાં વાસ્તવિક કત્તવ્ય શું છે એ ઘણા લે કો સમક્તા નથી. અને કહે છે કંઈ અને કરે છે કંઈ. યત્ર-તત્ર પક્ષપાતનું વિચિત્ર વાતાવરણ અધિક જેવામાં આવે છે. સત્કાર્યમાં દાન આપવાનું તમે સમજો ! પોપકારમાં અને શિક્ષણને પ્રચાર કરવામાં તમારા પૈસા રેડાવા જોઈએ. “આત્મવત્ સર્વભૂતેષુ” એ મહાવાકય તમારા હૃદય-પટ પર બરાબર અંકિત થવું જોઈએ. કેઈન હરામના પિસા કેમ લેવાય? પાડોશી દુઃખી હોય અને એના ભલા માટે તમને લાગણી પેદા ન થાય તે તમારી ધમની મોટી મોટી વાતે શા કામની ? પ્રભુની પાસે કંચન-કામિનીની માંગણી કરે છે પણ તમને જે આપવામાં આવેલું છે તેને સારે ઉપયોગ કેમ કરતા નથી? પ્રભુ તમારૂં માનસ જુએ છે. ઈશ્વરનું ફરમાન તે એકજ છે. અને તે આપણે પિતાનું ચારિત્ર ઉજજવલ બનાવવાનું. તેની સાચી ભતિ તેની આજ્ઞાનું અનુપાલન કરવામાં છે. પવિત્ર આચરણથી આત્મપ્રસાદ સાંપડે. અને એજ ઈશ્વરીય પ્રસાદ છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જેવી નજર રાખશે એવું મળશે. જેને કમળ હોય એને બધું પીળું જ દેખાય. અહિંસા પરમ ધમ છે. એને બરાબર વળગી રહો ! એકવચની થાઓ, પણ બહુરૂપીની માફક વારે ઘડીએ ફરી ન જાઓ. દેશમાં વ્હોટે જગ મંડાય છે. તેને માટે તમારી તૈયારી જબરદસ્ત જોઇશે. પણ અહિંસાનું લક્ષ્યબિન્દુ ન ચૂકાય એ ધ્યાનમાં રાખશે. મુઠીભર હાડકાને માણસ આજે પિતાના આત્મતેજથી (તાળીઓ) આખા દેશને ડોલાવી રહ્યો છે. તેનું કારણ એ મહાત્માના અહિંસક જીવનનો પ્રભાવ છે. એ મહાપુ ષના ઉજ્જવળ ચારિત્ર અને તપસ્વી જીવનને જગત્ નમી રહ્યું છે. બધાનું ભલું કેમ થાય એજ એ સાધુ પુરુષની ભાવના છે. અને Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ એથીજ એ પુરુષ જ્યાં જ્યાં જાય છે ત્યાં સહુને સ્નેહ મેળવી શકે છે. સત્ય અને ત્યાગનું એ જવલન્ત દષ્ટાન્ત છે. એ મહાપુરુષના સન્ડેશને અનુસરવામાં દેશનું તે કલ્યાણ છે જ, પણ તેની પાછળ આખા જગતુનું પણ કલ્યાણ સમાયું છે. દેશની આબાદીમાં ધમની આબાદી છે એ વાત તમારા હૃદયપટ પર કોતરાઈ જવી જોઈએ. દેશની નિરાકુળ દશામાંજ બધા સમ્પ્રદાય અને ધર્મો સ્વસ્થ રહી શકે. એટલે દેશના તમામ ધર્મોના અનુયાયીઓએ પિતતાના ધમની ઉન્નતિ કરવાના ઈરાદે પણ દેશની આબાદીના સંગ્રામમાં જોડાવું જોઈએ. દેશહિતના કાર્યમાં અથાગ પિતાને વેગ આપ એ દરેક હિન્દીની ફરજ છે. ધમભેદની તકરારને એક બાજુએ મકી સહુથી પહેલાં દરેક હિન્દીએ સાચા હિન્દી બનવાની જરૂર છે, અને એ રીતે રાષ્ટ્રીય ભાવના પિષવાની આવશ્યકતા છે. જેનાથી બીજું કશું ન બની શકે, તે પણ જે પિતાને હિન્દી અને હિન્દી તરીકે પિતાને કત્તવ્ય-ધમ સમજતું હોય તો તેણે પિતાની માતૃભૂમિની ખાતર કમમાં કમ સ્વદેશીભાવનાને તે પિષણ આપવું જ જોઈએ. અને તેની દેશભક્તિનું રમ્ય ચિત્ર તેના શુદ્ધ ખાદી-પરિધાનમાં દેખાવું જોઈએ. તમે જમ્યા હિન્દમાં, તમારે દેશ હિન્દુસ્તાન, તમારી જનની ભારતભૂમિ, પછી તમે તેનું “ધ” પડતું મૂકી પરદેશના * દૂધ ” ને પસંદ કરે તે તમારી માતૃભક્તિ કેટલી અંકાય! તમારે તમારા દેશમાં બનેલી ચીજ પસંદ કરવી જોઈએ. દરેકે દરેક ચીજ સ્વદેશી મળે ત્યાં સુધી પરદેશી તમારાથી વપરાયજ કેમ? તમે દયાળુ કહેવાઓ ! અને તમારા કરડે ભાઈ-બહેનના ચૂલા ભાંગી પરદેશી માલના પુજારી બને એ કેટલું અઘટિત છે? એમાં તમારો દયા-ધમ કેટલે નીચેવાય છે એને ખ્યાલ આવે છે? દેશદ્રોહના મહાપાપ તરીકે પરદેશી-મેહ છેડે અને દેશવાસી કરે દખિયા ભાઈ-બહેનોની દયા ખાતર સ્વદેશીનું પાલન કરવા કટીબદ્ધ થાઓ! તને જીવનનું ધવત્વ સમજે. “સંસાર અસાર છે” એમ કહે છે, પણ “માયા' કયાં છટે છે! “માયા' પાછળ જીવનના સિદ્ધાન્તનું નિકન્દન કરવું એ કયાંની બુદ્ધિમાની! આયુષ્ય કેટલું ચંચલ છે અને ભવપ્રપંચ કે વિષમ અને ક્ષણભંગુર છે એ કયાં સમજાય છે ? માયાના મેહમાં આત્મા વલખાં મારતા હોય ત્યાં ધમ શું હોય ! જીવનને આદર્શ સમજે. લક્ષ્મી વગેરે કઈ સાથે આવવાનું છે ? પછી આ ધમાલ શાને? જીવવું થોડું અને તેફાન ઝાઝું! ગરીબમાં ગરીબ માણસ પણ જે સદાચરણવિભૂષિત હય, તેનું જીવન પવિત્ર ભાવના અને શુદ્ધ વત્તનથી પ્રદીપ્ત હોય તો તે એક બાદશાહ કરતાં પણ ઉંચું સ્થાન ધરાવે છે. પવિત્રતા એજ જીવનની સાચી વિભૂતિ છે. વિચાર અને આચારમાં જે મેલ હોય, તે Page #228 -------------------------------------------------------------------------- ________________ २०६ કહાડી નાંખીએ. એજ ધર્મ છે. ધમ પૈસાદાર જ કરી શકે એમ કંઈ જ નથી. ધમ તે જીવનની વસ્તુ છે. તે અન્તઃકરણમાં વસે છે. ગરીબનું પણ હૃદય જે ઉજજવળ હોય તે ત્યાં ધમ બિરાજે છે, અને શ્રીમન્તનું અન્તઃકરણ કાળું હોય તે ધમના આડંબર પાછળ હજારો-લાખો રૂપિયા ખરચવા છતાં ધમને સ્પર્શ સુદ્ધાં ત્યાં થઈ શક્યું નથી. અન્યાય કરી, ગરીબેને પીસીને પૈસો ભેગો કર્યો, પછી “દાન પુણ્ય” કરી ધમીમાં ખપવા બહાર આવવું એ ઢંગ નહિ તે બીજું શું ? “એરણની ચેરી અને સેયનું દાન !' યાદ રાખે કે અન્યાયપાતિ ધન અશચિ છે. થેડેથી ચલાવીએ, ગરીબાઈ ભેગવીએ, પણ અન્યાયની લાઈન પર કદી ન ચઢીએ. ‘ચાયતwત્રામઃ ” એ ગૃહસ્થજીવનના અધિકારમાં પ્રથમ સૂત્રપાત છે. દાન કંઈ એક જાતનું નથી, અને પૈસાથીજ થઈ શકે એમ પણ નથી. કાયાથી સેવા કરવી, પરના ઉપકારમાં પિતાને વેગ આપ એ કંઈ ઓછું દાન નથી. વાણીમાં બીજા સાથે શિષ્ટ વ્યવહાર રાખવે એ પણ દાનને એક પ્રકાર જ છે. મનની શુભ વૃત્તિ અને પરહિતકામના એ ઉચ્ચ દાન-ભાવના છે. ભૂતદયા અને મૈત્રીભાવ એ જીવન-કલ્યાણના મહાન સિદ્ધાન્ત છે. એના આધાર પર જ ધાર્મિક જીવનની ઇમારત ખડી થાય છે. એમાંથી જ પરોપકાર અને સેવા ઉદ્દભવે છે. અસંસ્કારી માણસ એની મતિ પ્રમાણે ધમમાં પૈસે ખરચે છે, પણ ધમને મમ નહિ સમજ હોવાથી ખર્ચવા ગ્ય સ્થળે નહિ ખર્ચતાં બીનજરૂરી સ્થળે ખરચી અર્થવ્યયને એગ્ય લાભ ઉઠાવી શકો નથી. એ માણસ પિતાની પડોશમાંજ દુઃખી, રેગી, પીડિત માણસ નજર સામે દેખાવા છતાં તેમની અનુકમ્પામાં દાન નહિ કરતાં, તેમને ટળવળતા મૂકી દેરાસરમાં રૂપિયા કે દાગીના ચઢાવશે ! વિદ્યા પર જીવનનો આધાર છે અને તેના પ્રચારમાં સમાજનો અને ધર્મની સાચી સેવા સમાયેલી છે. પણ કી દૃષ્ટિના માણસને એવા ઉપયોગી સ્થળમાં દાન વહેવડાવવાનું ઓછું સૂઝશે, પણ જમણવાર વગેરેમાં ઉત્સાહભેર પૈસે વેરવા દોડશે ! દાનની દિશા અને લાભા લાભ સમજવાની બુદ્ધિ જ્યાં કુંઠિત થઈ ગઈ હોય છે ત્યાં એક બાજુ હજારો-લાખ રૂપીયા વેરાવા છતાં સમાજ અને ધમની કડી સ્થિતિ દહાડે-દહાડે વધતી જાય છે. ધર્મગુરુઓ પણ અસંસ્કારી રહ્યા. તેમને જ દેશ-કાળનું ભાન ન હોય ત્યાં તમને તેઓ શું પ્રેરણા આપી શકે ! પણ દિલગીરીની વાત તે એ છે કે જુની ઘરેડના નિરર્થક અને હાનિકારક ચીલા પિષીને તેઓ સમાજ અને ધર્મનું અહિત વધારી રહ્યા છે. જ્યાં સુધી તમે “ઉઘમાં છે ત્યાં સુધી જરૂર તેમની “ગુરુશાહી ચાલશે. પણ જ્યારે તમારામાં પ્રજ્ઞાશક્તિને ઉદય થશે કે પછી તેમના માંચડા ' ટી પડવાના. પછી તેમનાં “ઘરડાં અને છીછરાં વ્યાખ્યાને હવામાં ઉડશે. માટે Page #229 -------------------------------------------------------------------------- ________________ २०७ હું કહું છું કે તમે જાગે ! તમારી બુદ્ધિને વિકસ્વર ખનાવે ! સ્વપ્રજ્ઞાશક્તિથી વિચારતાં શિખા ! ખીજાના પર અવિશ્વાસ ન રાખો ! સામ્પ્રદાયિક રીતભાત જે દરેક સમ્પ્રદાયની નેખી નાખી હૈાય તે એક અલગ વસ્તુ છે અને ધ એ અાગ વસ્તુ છે. દાન, શીલ, તપ એ મનેવૃત્તિની ઉ વળ દશા પર ખડાં થાય છે અને જીવનને અમૃતમય બનાવે છે. જીવન-વિકાસને એ મહાત્ માગ છે. દરેક સમ્પ્રદાયની જુદી જુદી રીતભાતનાં આવરણાને 'ચકીએ તે તેની હેઠળ છુપાયેલું તત્ત્વ બધામાં એકજ નજરે પડે છે. અને તે નીતિ અને સદાચાર. આ બન્નેમાં જીવનના સિદ્ધાન્તા તમામ સમાઈ જાય છે. મિત્રો ! કયુ દાન મ્હોટુ ? શુ' કહેવાય ! જે વખતે જેની અધિક જરૂરીયાત તે દાન શ્વેટુ.. ખાઇ-ધરાઈને બેઠેલ માણસ કપડા વગર ટાઢથી થીજી રહ્વા હાય તેને અન્નદાન આપવુ મહત્ત્વનુ' ગણાશે કે વસ્ત્રદાન ? ત્યાં અન્નદાન કરતાં વસ્રદાન વધારે પુણ્યવાળું લેખાશે. તે પ્રમાણે વિદ્યાના ઉમેદવારેને વિદ્યાપ્રાપ્તિ માટે સાધન કરી આપવાં એ વિદ્યાદાન તેમને સારું મહત્ત્વનું ગણાય. જ્યાં પ્રજા રાગેથી ઘેરાયટી ઢાય ત્યાં ઔષધ-દાન ચઢી જાય. આગ લાગી હૈાય ત્યાં 'માદાન ' ( જળઢાન ) વધી જાય. આમ જે વખતે જેની આવશ્યકતા તે દાન મ્હાટુ. આ વસ્તુ તમે સમજી જાએ. આજે પ્રજાને શેની જરૂર છે એ વિચારી જે રસ્તે પ્રજાનું ભલુ થાય, તેમના જીવનમા સરળ થાય અને ધમ' સાધવાને શક્ત થાય એ રસ્તે તમે ધનવાને તમારૂ’ ધન સિંચાઇ ધ`પ્રભાવનાની ખરી દિશા આ છે. ધાર્મિકા પર ધર્મ છે, જે ધર્મના ધામિકા તેજસ્વી, તે ધમ દુનિયામાં ઝગમગે. અને જે ધર્માંના અનુયાયીએ માયકાંગલા, તે ધમ' જગતમાં માયકાંગલે થઇ પડે. તમે આજે કયાં ઉભા છે એ વિચારો ! જગની પ્રજામાં તમારૂ` સ્થાન કેટલું છે તે સમજો! તમારે તમારા ધની પ્રતિષ્ડા વધારવી હેાય, તમારૂ સ્થાન તમારે ગૈારવપૂર્ણ બનાવવું હોય તા તમારે યુગધમ જરૂર એળખવા પડશે. નહિ તે ‘ જીવવું ’ પણ ભારે થઇ પડશે. ધની કિસ્મત દુનિયાં ધર્મના અનુયાયીઓના આચાર-વ્યવહાર ઉપરથી આંકે છે. ધમ ગમે તેટલે સારા હેાય, પણ તેના અનુયાયીઓનુ` વત્તન સારૂ' ન હોય, અન્યાય અને અનાચારથી કલુષિત હોય તે તેમના ધમ જગતની દૃષ્ટિમાં હીનતાને પ્રાપ્ત થાય છે. ધર્મના મહિમા, નહિ આડ'બરથી થશે કે નહિ લાંમાં લાંબાં વ્યાખ્યાનાથી થશે. પણ એના મહિમા એના અનુયાયીઓના ઉચ્ચ જીવનથી થશે. જરા પણ ધાંધલ વગર પોતાના સદ્વ્યવહારથી ધમને જે મહિમા થાય છે તે મેટા આડંબરેથી કે ઠાઠમાઠથી નથી થતા. સ’કુચિત મનેાદશાને દૂર કરે ! ઉદાર અને ! દૃષ્ટિને વિશાળ અનાવે ! અને ધર્મને! ખરે મમ સમજી જઈ તમારા ઉજ્વળ ચારિત્રથી ધમ, સમાજ અને રાષ્ટ્રને શાભાવા. તમારૂ કલ્યાણ થાઓ ! એ શાન્તિઃ ! ' Page #230 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા-મીમાંસા દીક્ષા-પદ્ધતિ પર સામયિક પ્રકાશન સંન્યાસ–દીક્ષા પર જેની દષ્ટિએ પ્રકાશ પાડતો એક ચર્ચાત્મક નિબન્ધ લેખકઃ ન્યાયવિશારદન્યાયતીર્થ શ્રીમદ્ ન્યાયવિજયજી મહારાજ [ આ નિબન્ધનું પ્રકાશન ગત કાર્તિક મહીનામાં (વિ. સં. ૧૯૮૮) મુંબઈમાં થયું હતું. આ લેખ “મુંબઈ સમાચાર”, “હિન્દુસ્તાન વગેરે પેપરમાં પ્રગટ થવા ઉપરાંત ચોપડી-આકારે પણ પ્રચાર પાયે પ્રસ્તાવના દીક્ષા' શબ્દ “દીક્ષ' ધાતુ પરથી બને છે. “દીક્ષ ધાતુ અનેક અર્થોમાં છે. જેવા કે માંગ્ય (મુંડવું), નિયમ, યાગ, ઉપનયન અને વ્રતાદેશ. આ અર્થોમાં દીક્ષા શબ્દ પ્રયોગ થાય છે. દીક્ષા એટલે નિયમ, સંસ્કાર વિવાહ સંસ્કાર એ વિવાહ-દીક્ષા ગણાય. પરણનાર વિવાહ-દીક્ષાને ગ્રહણ કરે છે એમ કહેવાય. મહાકવિ કાલિદાસ પણ વદે છે – વિવાદ-રાં નિવત્ જુ ” (રઘુવંશ ત્રીજે સગં) આમ દીક્ષાનો અર્થ નિયમ–સંસ્કાર હોઈ, સમ્યકત્વારોપણ, શ્રાવકત્રતગ્રહણ, મહાવ્રતસ્વીકાર એ સર્વ દીક્ષા છે. મનુષ્ય-જીવનની મહત્તા અને સફલતા દીક્ષાસમ્પન્ન Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ થવામાં જ છે. જ્ઞાનીઓની શિખામણ છે કે, જીવનને કોઈ પણ ભાગ દીક્ષા વગરને ન જવા દઈએ. દીક્ષા વગરનું જીવન જીવન નથી એમ કહેવામાં કંઈ ખોટું નથી. જીવનને પ્રથમ ખંડ બ્રહ્મચર્ય—દીક્ષાથી જરૂર સંસ્કારિત હોવો જોઈએ. એ પછી ગૃહસ્થાશ્રમની જરૂર જણાય તે વિવાહ-દીક્ષા ગ્રહણ કરાય. ત્યાર બાદ ત્યાગ–માર્ગ. “મહાવત’ ગ્રહણ કરી શકાય તેમ ન હોય તે પણ મનુષ્યનું જીવન સત્ય, સંયમ, ત્યાગ, સેવા, સન્તોષ, દયા, પરોપકાર અને સદાચારના સુસંસ્કારો દ્વારા દીક્ષા સમ્પન્ન થઈ શકે છે. અને એ રીતે આત્મજીવનને વિકાસ સાધી શકાય છે, જીવનપ્રવાહ કલ્યાણ-પથ પર વહી શકે છે. આત્મ-કલ્યાણના માર્ગમાં મહાવ્રત-દીક્ષાનું મુખ્ય સ્થાન છે. સર્વવિરતિ, સંન્યાસ, ચારિત્ર, વૈરાગ્ય, પ્રત્રજ્યા, પરિત્રજ્યા, ત્યાગ એ બધા પર્યાય–શબ્દો છે. એ બધા મહાવ્રતદીક્ષાના શબ્દ છે. “દીક્ષા” શબ્દથી વિશેષ અર્થમાં મહાવ્રત-દીક્ષા પણ લઈ શકાય છે. | સર્વવિરતિ કે સંન્યાસ શું છે? અસલ તે એ આત્મપરિણામ-વિશેષનું નામ છે. સર્વવિરતિભાવ” એ એક પ્રકારનો આત્મભાવવિકાસ યા ગુણસ્થાનવિકાસ છે. એ આત્માની બહુ ઉન્નત દશા છે. એ એક ઉજવળ પ્રકારની માનસિક વસ્તુ છે. એ આત્મદશા આત્મવાદી સર્વ જગતે પિતાના મહાન આદર્શ તરીકે સ્વીકારી છે. એ વાટ વગર આત્મમેક્ષ ન સધાય એ આત્મવાદીને સમજાવવું પડે તેમ નથી. પિતાના અન્તરંગ જીવનમાં આ આત્મદશા પ્રાપ્ત થવી એ એક વસ્તુ છે અને “દીક્ષા લેવી દેવી એ એક વસ્તુ છે. સવવિરતિ–ચારિત્ર કેઈ ચોક્કસ વેષવિન્યાસ સાથે ખાસ બંધાયેલું નથીએ અન્તરંગ આત્મ-જીવનની ઉજવળ દશા છે. એ અન્તરંગ ત્યાગરૂપ છે. એજ કારણ છે કે એની શુભ્ર પ્રભા બાહ્ય જીવન પર પણ પથરાયલી જ હોય. એટલે અન્તરંગ ત્યાગીનું બાહ્ય જીવન પણ ત્યાગ-ભાવથી સુશોભિતજ હેય. દીક્ષાની બાહ્ય વિધિ ઉપયોગી છે. પણ બાહ્ય વિધિમાં દીક્ષા સમાઈ જતી નથી. દીક્ષા તે માનસિક જીવનમાં સધાય છે. દીક્ષા માટે માનસ-ક્ષેત્ર તૈયાર ન હોય તો વેષધારણ વિડમ્બનારૂપ છે અને કર્મકાંડમાં પણ શું ભલીવાર હેય! દીક્ષાનું ખરું રહસ્ય સમજાય તે વેષ ધારણમાં ઉતાવળ ન થાય. વગર વેષે ૫ણું ખરી દીક્ષા ૫માતાં અને તરી ગયા છે અને વેષ' છતાં, બાહ્ય વિધિ છતાં દીક્ષાના અભાવે અને સંસારમાં રખડ્યા છે. આ વસ્તુ જે સમજાય તો ધા–પ્રચારની ધનમાં જે ગડબડાધ્યાય ચાલે છે તે બંધ થતાં વાર ન લાગે. વસ્તુસ્થિતિ તે એ છે કે, શિષ્ય ગુરૂને શોધવા નિકળે; પણ જ્યારે ગુરુઓ શિષ્યમેહમાં મસ્ત બની શિષ્યશેષ પાછળ ધમાલ ચલાવે ત્યારે પરિસ્થિતિ કેવું રૂપ પકડે એનું શોચનીય ચિત્ર આપણી સામે ખડું છે! હવે આપણે અહીં વધુ ન રોકાતાં દીક્ષા-પદ્ધતિના સભ્યોમાં વિશેષ અવલોકન નિબન્ધમાં પ્રવેશ કરીને કરીએ. –લેખક Page #232 -------------------------------------------------------------------------- ________________ વાચક મહાશય ! માજમાં આજે દીક્ષાનું વાતાવરણ બહુ ડાબાઇ રહ્યું છે. ન્હાની ઉમ્મરમાં પણું, લધુ બને પણ, ગમે તેને નસાડી-ભગાડીને પણ, જે કઈ હાથમાં આવ્યું તેને કઈ પણ રીતે દીક્ષા આપવામાં કેટલાક માને છે. આજે તેફની “દીક્ષા અને દીક્ષાના ભવાડાના બનેલા બનાવે જગબત્રીશીએ ચઢયા છે, છાપાના છાપરે ગડગડી રહ્યા છે. દીક્ષા છોડી ફરી સંસારમાં આવેલાઓ પૈકી કેટલાકના અનુભવ' તરીકે બહાર આવેલા ઉગારે પણ આજે સાધુસંસ્થા ની અધાસ્થિતિ પર પ્રકાશ નાંખી રહ્યા છે. આ બધી બાબતના દાખલા ટાંકી, લખાણ લખાવી હું આપને વધુ તસ્દી દેવા માંગતા નથી. હું તે અહી રીક્ષાની વ્યવસ્થાના સંબંધમાં મારા નમ્ર વિચારો આપની આગળ રજુ કરવા પ્રેરાયેલ છું. પોતે એક જૈન સાધુ છું અને આજ લગભગ ૨૫ વર્ષ થયાં દીન્ન-જીવનમાં છું અને એ જીવનને સરસ રસાસ્વાદ અનુભવી રહ્યો છું. એટલે હું પોતે દક્ષાને પૂજારી છું એ કહેવાની જરૂર રહેતી જ નથી. આ જ કારણ છે કે, અયોગ્ય દક્ષિા, ઝઘડાખોર દીક્ષાની આજે વર્ષોથી બની રહેલી દુર્ઘટનાઓથી તાત્વિક દીક્ષાના મહાનું અદશની જે ફજેતી થઈ રહી છે તે જોઈ મારૂં હદય બળે છે. અને એટલા માટે આ મારું નમ્ર નિવેદન શરૂ થાય છે. છે જેન વગના નેતાએ આજે અકર્મણ્ય જેવી સ્થિતિમાં પડયા હોય તેમ જણાય છે. એટલે, તેઓ પોતે એકત્રિત થઈ દીક્ષાના સમ્બન્ધમાં વ્યવસ્થિત બંધારણ ઘડી સમાજમાં ભમકી રહેલી ઝઘડાની હાય હેલવવાને સમુચિત પ્રયાસ કરે અને સગીર બાળકના હિત રક્ષણ તરફ સાવધાન બની તેમના સાચા વાલી” બનવાબે આન્તકિ ઉત્સાહ દાખવે એ આજે તે સમાજમાં દુધે બની શકે તેમ મને જાતું નથી. એ સ્થિતિ જે હિત તે શ્રીમંત ગાયકવાડ સરકારને સંન્યાસ-દીક્ષા-નિયમનસંબંધી ખરડો ઘડવાને વખતજ શાન આવત. મૈર, પણ હું સમજું છું કે, સમાજને મહેદે વગ હજુ પણ પ્રમાદમાં પડેલો હોય અને પિતાની કોમમાં ચાલતી “અધાધુંધી? ને દૂર કરવા બેદરકાર અશક્ત હેલ અથવા યોગ્ય પ્રયત્ન ફેરવી શકો ન હોય તે શાસલસતા, જે “શાલીની ચાલી ” ગણાય છે તેને ધમ છે કે, પ્રજાને અન્યાય અને અત્યાચારને ભેગા થતી બચાવી લેવા પિતાના શાસનને વેગ્ય ઉપયોગ કરે. આજે જેમાં “દીક્ષા” ને મામલે ખૂબ ચકડેળે ચઢયે છે. પરિસ્થિતિ જોતાં વિચારક વાણી ભાજ કહ્યા સિવાય રહી શકશે કે જેઓ કઈ પણ ભોગે ગમે તેવાને ગમે તે રીતે Page #233 -------------------------------------------------------------------------- ________________ મુંડી નાખવાનેજ ધે લઈ બેઠા છે તેમનાથી બાળકે, છતે ધણીએ વિધવા જેવી દુઃસ્થિત બનાવી મૂકાતી બાળાઓ અને છતે દીકરે દીકરાને ઉડાવી દીકરાવિહેણું નિરાધાર બનાવી મૂકાતા માબાપ કે ડોશીડાશાઓનું હિત છુંધાતું ધ્યાન પર લઈ તેમના હિતના સંરક્ષણ માટે દીક્ષા બાબત યોગ્ય નિયમન થવું અત્યન્ત જરૂરી છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની પરાપૂર્વથી ચાલી આવતી જીવન-પદ્ધતિ મને બહુ ગ્ય જણાય છે. હિન્દુશાસ્ત્રમાં તેને મહત્વપૂર્ણ સ્થાન છે. જૈન શાસ્ત્ર તે પદ્ધતિમાં માનતું નથી એમ કેટલાક કહે છે તે મને માન્ય નથી. જગના સ્વભાવનું અવલોકન કરી તે પદ્ધતિનું બંધારણ ઘડાયેલું છે. એ વિશ્વને કુદરતી કમ છે. એ ક્રમનું અનુસરણ દુનિવાર છે. જગના સઘળા ધર્મોના મહાન સન્ત ઘણું પ્રાચીન કાળથી એ કમનું પૂજન કરતા આવ્યા છે. જૈન શાસ્ત્ર મુખ્યત્વે આધ્યાત્મિક અને વૈરાગ્યપ્રધાન શાસ્ત્ર છે. અને એને પરમ આદશ એક માત્ર વિરતિ છે. છતાં જૈન શાસ્ત્રકારોએ ગૃહસ્થાશ્રમનું પણ નિરૂપણ કર્યું છે. અને સાધુધમ તથા ગૃહસ્થધમ એમ બે પ્રકારને ધમ દેખાડે છે. હરિભદ્રાચાર્યના “ધર્મબિન્દુ” માં, મુનિચન્દ્રાચાર્યની તે ગ્રન્થની ટીકામાં, હેમચન્દ્રાચાર્યના “યોગશાસ્ત્ર” માં અને તે ગ્રન્થ પરની તેમની પજ્ઞ ટીકામાં તે મહાન આચાર્યોએ લગ્નસંસ્થા વગેરે ગૃહસ્થાશ્રમ સંબંધી વિષયે પર પણ વિવેચન કરી માર્ગદર્શન કરાવ્યું છે. સર્વસંન્યાસને મહાન્ આદશ દરેકે સ્વીકાર્યો છે. છતાં જીવનવિકાસની પદ્ધતિને કમ દરેક ધર્માચાર્યને વિચારો અને ઉપદેશ પડે છે. આદશ ઉચામાં ઉચે જોઈએ. પણ જગતનું હિત સધાય તે પ્રકારની વ્યવહારૂ લાઈન જગની સામે મૂકવી એ જગત્ના આપ્તની મહાન્ ફરજ છે. અને એમાં એમનું સાચું ડહાપણ સમાયું છે. જૈન ધર્મ એમાંથી બાદ કેમ હોઈ શકે? એજ કારણ છે કે, વિરતિધર્મનું પ્રતિપાદન કરવામાં ગૃહસ્થધમની દિશા સમજાવવાનું તે વિસરી ગયે નથી. જીવન ચાહે ઉતરતી કેટનું હોય, પણ આદશ તે ઉચ્ચ કેટીનેજ હવે જોઈએ. તે જ જે કોટીના જીવનમાં હેઈએ તે બરાબર સધાય અને આગળ વધવાને રસ્તે સરળ થાય. એજ કારણ છે કે જૈનશાસ્ત્ર ઉચ્ચ કેટીનું (વિરતિ) જીવન ઘણા વિસ્તારથી વર્ણવે છે. દીક્ષાની બાબતમાં પ્રાચીન સૂત્રસિદ્ધાન્તવણિત જાની કથાઓ તપાસતાં ખુલ્લું જણાઈ આવે છે કે, તીર્થકરે, ગણુધરે, આચાર્યો, સાધુઓ, જ્ઞાનીઓ, મહાત્માઓ બધા સગીર વયને ઓળંગીને અને Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ વિવાહ-સંસ્થામાં પસાર થઈને સંન્યાસને વર્યા છે. એટલે ઉક્ત આશ્રમની પદ્ધતિના કમ પર એ બધા ચાલ્યા છે. એટલા માટે એ “રાજસડેક” ગણાય. પહેલી ઉમ્મરમાંથી ઠેકડે મારીને-બ્રહ્મચર્યાશ્રમમાંથી એકદમ સંન્યાસભૂમિ પર પહોંચી જનારાઓ હમેશાં બહુ વિરલજ હોય છે. ઘણા પ્રાચીનકાળથી લઈને અત્યાર લગીને હિસાબ તપાસીએ તે તેવા વિરલાઓની સંખ્યા, આશ્રમની “રાજસકે” ચાલેલાઓની સંખ્યા આગળ એટલી બધી જુજ છે કે સમુદ્રની આગળ જલબિન્દુ, જૈન દષ્ટિએ ત્રીજે–ચે આરે સતયુગ ગણાય. તે સતયુગમાં જે જે દીક્ષિત થયા છે તે પ્રાયઃ બધા લગ્નસંસ્થામાં પસાર થઈને પછી દીક્ષિત થયા છે. બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધા, લગ્નસંસ્થામાં આવ્યા વગર દીક્ષિત થયેલા પુરૂષ નેમિનાથ જેવા કે વિરલ છે. અને બાલ-દીક્ષિત તે ચોથા આરાના વખતમાં એથીયે વધારે વિરલ છે. “અઈમુત્તા” જે કેકજ નિકળશે. ચોથા આરા જેવા સતયુગના ટાઈમમાં પણ ઉક્ત આશ્રમ-પદ્ધતિનુંજ પ્રાયઃ અનુસરણ થતું રહ્યું છે અને બાલ દીક્ષિત તે કેકજ નિકળેલ છે, તે એથી એ સ્પષ્ટ થાય છે કે, એ વસ્તુ (બાલ–દીક્ષા) અતિશય વિરલપ્રકૃતિસાધ્ય છે. એ અદ્દભુત પંક્તિમાં, આશ્ચર્યાદશામાં અગર અપવાદકેટોની ગણાય. અને અપવાદકોટીની એ વિરલ વસ્તુ પાંચમા આરા જેવા કલિકાલમાં તે વધારે વિરલ હોય એ સુગમતાથી સમજી શકાય તેમ છે. પછી એ વિરલ વસ્તુના દાખલા શી કહાડી બહાર મૂકવામાં કશી કિંમત નથી રહેતી. પાંચમા આરાના બાલદીક્ષાના દાખલા ધી શેખીને બહાર મૂકાય, પણ એ દાખલા ધોરી માર્ગ? સામે “આટામાં લુણ” જેટલાય નથી. અને દાખલા એટલે શું? કોણે કઈ મનેદશાથી કેમ કર્યું હોય? કોને ખબર? કેઈએ કઈને કઈ વખતે બાલ દીક્ષા આપી એટલે શું એ દીક્ષાને રાજમાર્ગ બની જાય? હગિંજ નહિ. કેઈએ કંઈ જ્ઞાન-દષ્ટિથી અને કેઈએ મેહબુદ્ધિથી કઈ બાળકને દીક્ષા આપી હોય તે તેથી બાલદીક્ષા શું વ્યવહારૂ માગ બની શકે ? નહિ જ. પણ આજે તે છાશવારે ને છાશવારે બાલદીક્ષાના અઘટિત પ્રયત્ન સેવાઈ રહ્યા છે! પૂર્વકાળમાં આવી મલિન સ્થિતિ કઈ બતાવી આપશે કે? બાલદીક્ષાના દાખલા જે જે મૂકાયા છે તે કેટલે કેટલે લાંબે આન્તરે બન્યા છે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. કયારેક ક્યારેક બનેલા એ દાખલા કઈ સ્થિતિના, કયા પ્રસંગના છે અને કેવા વાતાવરણના સંસ્કારે ઉપજવા પામ્યા છે એને વિચાર કર્યા વગર તેને જનતાની સામે ધરી બાલદીક્ષાને સાધારણ વ્યવહારૂ બાબત બનાવી દેવી અને ન્હાના બાળકને મૂડવા દોડધામ કરવી કઈ રીતે વ્યાજબી ન ગણી શકાય. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ બાળકનો “હા” શું અને “ના” શું? તેની “હા” નું શું વજન અને “ના” નું શું વજન? ગભરૂ બાળકની બુદ્ધિ કેટલી? તેની સમજ કેટલી? તેની “હા” ઉપર તેના ઉપર પાંચ મહાવ્રતનો મેરૂભાર લાદવે એ તેના ઉપર ઘેર જુલમ છે. લઘુ બાળકને દીક્ષા આપવા માટે તેના ભેળપણને, તેની કાચી બુદ્ધિને, તેની અજ્ઞાન દશાને લાભ લેવામાં બહુ છેટું થાય છે. જૈન દીક્ષા બહુ આકરી છે અને તે જિન્દગીપર્યંત પાળવાની હોય છે. એને માટે બાળકને યોગ્ય વિચાર કરવાની તક આપ્યા વગર એની મુગ્ધ સરલતાને ગેરલાભ લઈ એને દીક્ષા આપી દેવી એ એના ઉપર અત્યાચાર છે. જેમ કન્યાવિય થાય છે, વરવિય થાય છે, તેમ દીક્ષા-કમાણની દુર્ઘટનાઓ પણ બને છે. જેમ કેટલાક માબાપ પિસા માટે પિતાની લાડકી કન્યાનું પણ હિત લેતા નથી, અને તેણીને જ્યાં-ત્યાં પટકે છે, તેમ તેવા લેભીયા માબાપ પૈસા માટે પિતાના બાળ દીકરાને દીક્ષાની દુકાને વેચી દે છે. આમ માબાપની રજા મેળવી લીધાનું જાહેર કરી ન્હાના છોકરાને દીક્ષા આપવામાં કેટલે દંભ, કેટલે પાખંડ સમાય છે અને એ રીતે એ લઘુ બાળકના હિતનું કેટલું ખૂન કરાય છે તે સુજ્ઞ દૃષ્ટિને સમજવું અઘરૂ નથી. આલદીક્ષાના સમર્થનમાં શાસ્ત્રાધારે બતાવવાના પણ પ્રયત્ન ખૂબ સેવાય છે. પણ કઈ વસ્તુના સમર્થનમાં તેના અનુગામીઓ શાસ્ત્રાધાર બતાવવાનો પ્રયત્ન નથી કરતા? “સતીદાહ” ની ભૂડી પ્રથા સામે જ્યારે પહેલ વહેલું આન્દોલન બંગાલમાં શરૂ થયું અને તે પ્રથાને ઉચ્છેદ કરવા રાજા રામમોહનરાય” જેવા સુધાર કે બહાર આવ્યા, ત્યારે સ્થિતિચુસ્તએ તે સામે ધમપછાડા કરવામાં બાકી હેતી રાખી. તેમણે શાસાધારના ટેકા ખડા કરી તે દુષ્ટ પ્રથાને ટકાવી રાખવા શોરબકેર કરી મૂક્યું હતું. બાલ લગ્નની પુષ્ટિમાં ગઈવ મવેત્ ” જેવા શાસ્ત્રાધારે કયાં ઓછા અપાય છે? દૂષિત અને હાનિકારક વસ્તુના સમર્થન માટે પણ “શાસ્ત્રાધારો” બતાવવા કઠણ નથી. શાસ્ત્રને “ઉટડે” કઈ તરફ છે એની પણ જેને ખબર ન હોય એ માણસ પણ “શાસ્ત્રમાં આમ લખ્યું છે, તેમાં લખ્યું છે” એમ શાસ્ત્રની દુહાઈ દેવા તૈયાર થાય છે. દુનિયામાં અભ્યાધુધી અને અત્યાચારે શાસ્ત્રના નામે ચલાવાય છે. શાસ્ત્રના નામે ધાર્મિક રમખાણ વાત વાતમાં ઉભાં થાય છે. શાસ્ત્રના યથેચિત પ્રવેગે પ્રજાનું હિત થાય એ તો સમજી શકાય તેમ છે, પણ શાને “શસ્ત્રો બનાવી પ્રજાનું હિત છું'દવામાં અને પ્રજા Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પર ત્રાસ ગુજારવામાં ધન્ય ધર્માચાર્યોએ કંઈ બાકી રાખી નથી. શાના નામે જગમાં મારામારી, કાપાકાપી ખૂબ ચાલી છે. શાસ્ત્રના નામ પાછળ કહેવાતા ધર્મે કે અમે દુનિયામાં જે કાળો કેર વરતાવ્યું છે તેને લેહીઆરો કરુણ ઈતિહાસ આજે પણ વાંચનારાઓનાં કાળજા થરથર કંપાવી શાસ્ત્રનું કામ હિતોપદેશ કરવાનું છે. તેના કેરા અક્ષરેને વળગી રહેવામાં ખરું રહસ્ય સાંપડતું નથી. એના એ શબ્દોને કઈ કંઈ અભિપ્રાય કાઢે અને કઈ કઈ અભિપ્રાય કાઢે છે. પણ એટલેથી વાત અટકતી નથી. પછી તે મતભેદેની પરમ્પરા વધતાં “વાડાબન્દીના મોરચા” મંડાય છે. અને પછી કલુષિત વાતાવરણના પ્રતાપે અરસપરસ ધમસાણ મચે છે. “ધર્મને ઝનૂની જેશ દુનિયાને ભારે રોગચાળો છે. અને પ્રજાનું અહિત કરવામાં તેને ફાળે જગન્ના ઇતિહાસના પાને સહુથી વધારે નેંધાયું છે. સુઝની શિખામણ તે એ છે કે " केवलं शास्त्रमाश्रित्य न कर्त्तव्यो विनिर्णयः । युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते "॥ અથાત્ – કેવળ શાસ્ત્રના અક્ષરેને વળગીને નિર્ણય ન કરી શકાય. યુક્તિન્ય વિચારને વળગવાથી ધર્મની હાનિ થાય.” " અવલ તે જૈન વાત્મયને ઘેરી પ્રવાહ જોતાં એ સ્પષ્ટ સમજી શકાય છે કે જૈનવાણી માતાપિતા કે વલી આદિની સમ્મતિ લઈને, રીતસર વ્યવસ્થા કરીને વિવેકપૂર્વક દીક્ષા ગ્રહણ કરવાનું ફરમાવે છે. સૂત્ર-સિદ્ધાન્તના ચરિતઘટનાદશક પાઠમાં આ પ્રકારનું વિવેકદર્શન બહુ સુલભ છે. સૂત્રમાં સ્થળે સ્થળે “ગધ્ધાપર ગાપુઝામિ' (માતાપિતાને પૂછું, પૂછીને) આવા શબ્દ ઢગલાબંધ નજરે પડે છે. આવા શબ્દો સૂત્રગત પ્રાચીન કથાઓમાં દીક્ષાના ઉમેદવાર મહાશયના મુખકમલમાંથી નિકળે છે. “ભગવતી, “જ્ઞાતાધમકથા વગેરે સૂત્ર તથા “વસુદેવહિંડી, “આવશ્યકણિ' વગેરે પ્રાચીન ગ્રન્થમાં “જમાવિ, “મહાબલ, ગજસુકુમાલ, “મેઘકુમાર' “જમ્બકુમાર” વગેરેની કથાઓમાં દીક્ષાના એ ઉમેદવારેના મુખમાંથી નિકળતે “સમ્માપિચ ગાપુરસ્કાર વગેરે વચનસન્દ તેમના સાજન્ય અને વિવેક પર સરસ પ્રકાશ નાંખે છે. એ આખા પ્રબધે પ્રસ્તુત દીક્ષા પ્રશ્નના અભ્યાસકેએ ખાસ અવલોકન કરવા જેવા છે. એ કથાનાયક મહાશયેના ગુરૂવે પણ એ મુમુક્ષુ શિષ્યને દીક્ષા માટે માતાપિતાની આજ્ઞા લેવા બાબતમાં સમ્મત થાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ એ ચરિત–ઘટનાઓમાં જૈન સંસ્કૃતિની સ્વાભાવિકતા, વિશિષ્ટતા, સભ્યતા અને ઉદારતાનું સુન્દર ચિત્ર દેરાયલું નજરે પડે છે. પ્રાચીન સૂત્ર-કથાઓમાં “ગન્મપિ ગપુછા”િ_માતાપિતાને પૂછું” એ વસ્તુ જેમ સ્થળે સ્થળે નજરે પડે છે. તેમ “ઘરનોવ્યો ” “નોત્રામgપ” (“વૈવન અવસ્થાને પ્રાપ્ત થયેલ”) એ વાત પણ એટલી જ નજરે પડે છે. સૂત્ર-સિદ્ધાન્તમાં આ બન્ને બાબતના સ્થળે સ્થળે કરાયેલા ઉલેખે મહાન અર્થસૂચક છે. “પ્રભાવ” તે તેમના માતાપિતાને પૂછવા ઉપરાંત રાજાની પણ અનુમતિ (જુઓ, વસુદેવહિંડી, પૃ ૧૬) મેળવે છે. અને પછી દીક્ષા ગ્રહણ કરે છે, “જબૂને શિષ્ય થાય છે. કેટલી વ્યાવહારિકતા ! મડાવીર જેવો મહાન આત્મા, તેના મહાનું પવિત્ર શાસનમાં તેફાની કે ધાંધલી દીક્ષાની કલ્પના પણ કઈ કરી શકે કે નસાડી–ભગાડી, ધીંગાણાં કરી દીક્ષા આપવામાં અને વધારામાં તેના ઉપર “ભાગવતી” ની “મહેર છાપ લગાવવામાં મહાવીરના શાસનની કેટલી વિડમ્બના થાય છે એ કોઈ વિચારશે? મોટી ઉમ્મરે દીક્ષા લેવામાં પણ માતાપિતા, વડીલ કે વાલી આદિની સન્મતિ જરૂર લેવી ઉચિત છે. નાશી–ભાગીને, છાને છાને દીક્ષા લેનારે નાહિમ્મત, કાયર અને માયકાંગલે છે, અને એવી દીક્ષા આપનાર સાધુઓ પણ હુકણ અને નબળા છે. એવી માયકાંગલી દીક્ષા સાધુસંસ્થાને, સમાજ અને દેશને તથા ધર્મને બહુ હાનિકારક છે. બહાદૂર મુમુક્ષુ તે પિતાની સત્યનિષ્ઠાથી માતાપિતા કે વડીલના હદયને પીગળાવી નાખે અને તેમની સમ્મતિ લઈ છડે ચેક દીક્ષાના મેદાનમાં ઉતરે. “શિવકુમાર, જે જબૂસ્વામીનો જીવ છે તે દીક્ષા લેવાને તૈયાર થતાં તેના માતાપિતા તેને રોકે છે. ત્યારે તે ઘરની અન્દરજ સર્વસાવદ્ય નિયમ કરી ભાવયતિ બને છે. માબાપ તેને આગ્રહ કરી જમવા બેસાડે છે, પણ તે જમતે નથી. મન લઈને બેઠા છે. આમ સત્યાગ્રહ કરે છે. આથી તેના માતાપિતા બહુ ઉદ્વેગ પામે છે. પછી તેઓ શિવકુમારના મિત્ર “દુધર્મ” મારફત તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. “દૃઢધર્મ” તેને સમજાવી નિરવઘ આહાર લેવડાવે છે. શિવકુમાર છઠને પારણે આંબેલ કરી છડ કરે છે. એમ તપસ્યા કરતાં બાર વર્ષ વીતી જાય છે. છતાં મેહવશ માતાપિતા તેને દીક્ષા લેવા રજા આપતા નથી. તે પણ માતાપિતાની સમ્મતિ વગર દીક્ષા લેવા નાસભાગ કરતો નથી. પણ ઘરની અન્દરજ સાધુજીવન સાધી, મરીને પાંચમા બ્રહ્મદેવલેકમાં મહાત્ પ્રભાશાલી “ઈન્દ્ર-સામાનિક દેવ થાય છે. [ જુઓ હેમચન્દ્રના પરિશિષ્ટપર્વ” ના પ્રથમ સગના પર્યન્ત ભાગમાં અને વસુદેવ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ હિંડોમાં કહીમાં પૃષ્ઠ ૨૩-૨૪ મે] દીક્ષાની વર્તમાન ચાલી રહેલી ધમાલ પર આવાં આદર્શ ભૂત વૃત્તાન્ત બહુ ઉપયોગી થઈ પડે તેમ છે. કોઈનું પણ કાર્ય યોગ્ય હોય તે યોગ્ય અને અયોગ્ય હોય તે અગ્ય કહેવાય. “આર્ય રક્ષિત” ની ચોરી તે જૈનશાસે ચાર જ કહી હેટે ગીતાથ અને આગમપાઠી શ્રુતધર હોય, પણ તેનું ચેરીનું કામ ચેરીજ કહેવાશે. “આર્ય રક્ષિત” પિતે ઉમ્મરલાયક છે, લગભગ ૨૨ વર્ષની ઉમ્મર ધરાવે છે. ચાર વેદ અને ચાદ વિદ્યા ભણી ઉતર્યા છે. વેદ-વેદાંગના મોટા પંડિત બનેલ છે. બહારથી આવા હેટા પંડિત બનીને જ્યારે તેઓ પિતાના શહેરમાં આવે છે, ત્યારે શહેરને રાજા ઑટા સામૈયાના ઠાઠમાઠથી તેમને શહેરમાં પ્રવેશ કરાવે છે. શહેરની જનતા તેમના માનમાં ઉભરાય છે. આમ, રાજમાન્ય અને પ્રજામાન્ય એ પંડિતવય જ્યારે પિતાનાં માતાજીને પગે પડે છે, ત્યારે તેમને માતા પાસેથી એક જુદી જ પ્રેરણા મળે છે. માતાના ઉપદેશથી મહાનું જૈન આગમ “દૃષ્ટિવાદનું અધ્યયન કરવા તેઓ પ્રેરાય છે. માતા ઠેકાણું બતાવે છે ત્યાં-આચાર્ય મહારાજની પાસે “આર્ય રક્ષિત' જાય છે. એ આચાર્ય મહારાજનું નામ છે “તેસલિપુત્રાચાર્ય.” “દૃષ્ટિવાદ' ના અધ્યયન માટે આર્ય રક્ષિત દીક્ષા લેવા તૈયાર થાય છે. પણ તે ગુરૂ મહારાજને પિતાની પરિસ્થિતિ જણાવતાં કહે છે કે – ‘મારા પર કૃપા કરી, વિહાર કરી અન્યત્ર જવાય અને અન્યત્ર દીક્ષા અપાય તે સારૂં. કેમકે આ સ્થળે રહેતાં, મને એમ લાગે છે કે, રાજા અને નગરની પ્રજાને મારા પર બહ અનુરાગ હોઈ, તેઓ કદાચ મારી દીક્ષા ભંગાવી પણ નાંખે.” ‘આમ, આર્ય રક્ષિતને ઉપરોધ થવાથી આચાર્ય મહારાજ સપરિવાર તે પંડિતજીને લઈ અન્યત્ર વિહાર કરી જાય છે અને પછી તેમને દીક્ષા આપે છે.” આમાં આપણે જોઈ શક્યા છીએ કે, “આ રક્ષિત” પિતે પુખ્ત ઉમરના છે. તેમનાં સમ્યકત્વધારિણી, મુમુક્ષુ માતાએજ પુત્રને “દષ્ટિવાદ” ભણવા આગ્રહ કરેલે. માતાનીજ સમ્મતિથી “દૃષ્ટિવાદ” ભણવા જતાં પુત્ર દીક્ષા ગ્રહણ કરી. કંઈ વાંધાવચકે નથી. પિતાના વિરોધને પણ ઉલ્લેખ નથી. ફક્ત ઉપર બતાવ્યું તેમ, રાજા-પ્રજાને #હ જુઓ હેમચન્દ્રના પરિશિષ્ટપર્વમાં તેરમો સર્ગ અને ૭૮-૭૯-૮૦-૮૧ મા લૈકે. આવશ્યકણિના પ્રથમ ભાગમાં પણ (મુદ્રિત પુસ્તકના ૪૦૧ મા પૃષ્ઠથી) આર્ય રક્ષિતનું વર્ણન છે. અને ત્યાં તેમની દીક્ષાને “શબ્દારી કહી છે. હારિભદ્ર આવશ્યકવૃત્તિમાં પણ (પ્રથમ ભાગમાં ૩૦૨ મા પાને , એજ હકીકત નેંધાયેલી છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ - ૨૧૭. તેમની પર અનુરાગ હોઈ તેમના તરફથી કદાચ વિઘ આવી પડે એટલીજ આશંકા. અને એથી રક્ષિતનું દીક્ષા-કાર્ય સ્થાનાન્તરમાં જઈ સધાયેલ. એટલે આ દીક્ષા એવી કઠોર નથી. આયરક્ષિતના ગુરૂ દૃષ્ટિવાદના પાઠો છે, મારા મૃતધર ગીતાથ છે. તેમણે સરલ અને શાન્તભાવે આર્ય રક્ષિતને દીક્ષા આપી છે. આય રક્ષિત પણ ભવિષ્યમાં વિશિષ્ટ કૃતધર તરીકે પ્રખ્યાત થાય છે. આમ છતાં જૈનશાસ્ત્ર આ દીક્ષાને ખુલ્લા શબ્દોમાં ચેરી” કહે છે. મહાવીરના મહાન શાસનની કેટલી ઉજવળ સંસ્કૃતિ ! કેટલે ઉંચે આદશ! કેટલે શુદ્ધ માગ! અને કેટલી વ્યવહારશુદ્ધિ! ‘આર્ય રક્ષિત” ની ઘટના પરથી જોઇ શકાય છે કે, સોળ વર્ષથી વધુ ઉમ્મરવાળાને પણ નસાડી–ભગાડી-સંતાડીને કે છુપીરીતે દીક્ષા આપવામાં જૈનશાસ્ત્રની મનાઈ છે. અને એવી દીક્ષાને જૈનશાસ્ત્ર “ચેરી” કહીને વડી કાઢે છે. કેટલાક “આર્ય રક્ષિત'ની ઉમ્મર સોળ વર્ષની અન્દરની બતાવે છે. પણ તેમના પરિશિષ્ટપર્વ” વગેરે ગ્રન્થમાં આપેલા ચરિતવર્ણનમાં તેમનું જે પાંડિત્ય વર્ણવ્યું છે અને રાજા–પ્રજા તરફથી તેમને જે માન-સત્કાર બતાવેલ છે તે પરથી કઈ પણ વિચારક તેમને સોળ વર્ષની અન્દરના કહી શકે એ સંભવિત નથી. “સુમતિગણિ” ની “ગણધર-સાધશતક' પરની બહ૬વૃત્તિમાં આર્ય રક્ષિતને ગૃહસ્થપર્યાય ૨૨ વર્ષને જણાવ્યું છે. એ જ પ્રમાણે સરાજગણિ” એ રચેલી ઉક્ત ગ્રન્થની લઘુવૃત્તિમાં પણ ઉલ્લેખ મળે છે. એટલે એ વાત પ્રમાણસિદ્ધ છે કે કેઈને પણ ચેરી-છુપીથી કે અસમ્મત દીક્ષા આપી શકાય નહિ. એવી દીક્ષા આપનારાને શાસકાએ ચોર કરાવ્યા છે. પંચકલ્પચણિ શાસ્ત્રમાં એવા ચાર ચાર જાતના બતાવ્યા છેઃ ચેર, ચાર-ચાર, પ્રતીચ્છિક અને પ્રતીચ્છક-પ્રતીચ્છક. ચોરી છુપીથી દીક્ષા આપનાર ચેર, એના ચોરીના માલને જે બીજે સાધુ હડપ કરી જાય તે ચાર-ચેર, એવાને જે વિશેષ “આશ્રય” (ઉપસંપદા) આપે તે “પ્રતીષ્ઠક” અને એ પ્રતીછકને જે વિશેષ “આશ્રય” આપે તે ૬ પ્રતીરછક–પ્રતીછક.” આર્ય રક્ષિતનું ઉદાહરણ લઈ જેઓ કેઈને ચેરી-છુપીથી દીક્ષા આપે છે કે અસમ્મત દીક્ષાની હિમાયત કરે છે તેમને પંચકપર્ણિકાર “પંથમા–“મન્દધર્મી કહી ફટકારે છે અને તેમને સડેલ વડ” ની ઉપમા આપી ધિક્કારે છે. એ સૂત્ર ઉપરથી, “સોળ વર્ષ કે એથી વધુ ઉમ્મરવાળાને અસમ્મત પણ દીક્ષા આપી શકાય એવી જે પ્રરૂપણ કરાય છે તે ખુલ્લી રીતે શાત્તીર્ણ કરે છે. પંચકલ્પચૂર્ણિકાર જ્યારે આય રક્ષિતની દીક્ષાનું ઉદાહરણ લેવાની ચેખી ના પાડે છે અને રક્ષિતની ઉમ્મર દીક્ષા લેતાં બાવીસ વર્ષની Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ હોવાનુ પ્રમાણસિદ્ધ છે, તેા એથી એ સહુજ સમજી શકાય છે કે ઉપસુક્ત ‘પ્રરૂપણા ’પ્’ચકર્ષણથી આડી જાય છે. એથી એ અશાસ્ત્રીય છે, ત્યાજ્ય છે. એવી અનીતિની ખઢી ધાર્મિક જીવનમાં સ*ભવેજ કેમ ? મુરુગનાથનુજ્ઞા , વગેરે હરિભદ્રાચાય નાં ધખિન્તુગત વચનેા દીક્ષાનું કાય` માતા-પિતા આદિની અનુજ્ઞા પૂર્ણાંક થવાનું ફરમાવે છે. આ મહાન્ ફરમાનને તરછોડી નસાડી-ભગાડી દીક્ષા આપવી એ અધમ અને પાપ આચરણ છે. ‘ પ્રવચનસારાહાર નો અન્દર ( મુદ્રિત પુસ્તકના ઉત્તર ભાગમાં ૨૩૧ મા પાને ) દીક્ષાને અાગ્યે અઢાર જાતના અતાવ્યા છે. ત્યાં અઢારમી વાત ‘ શૈક્ષ –નિષ્ફટિકા' ની સૂકી છે. ‘શૈક્ષ-નિષ્ફટિકા એટલે ‘શૈક્ષ – નુ–દીક્ષાના ઉમેદવારનુ નિમ્ફેટિકા એટલે અપહરણ. આમ શિષ્યાપાર, શિષ્યચારી કરવાની સમ્ર મનાઈ જાહેર કરી છે. ત્યાં સ્પષ્ટ લેખે છે કે, · માતાપિતા આદિની પરવાનગી ન હોય તેા દીક્ષા આપવી અનુચિત છે. ' અનુચિત કેમ છે ? એના ખુલાસામાં તે સ્થળે ગ્રન્થકાર બે કારણ દર્શાવે છે: માતાપિતા વગેરેને કમબન્ધ થાય અને અદત્તાદાન વગેરે દાષા લાગે. ’ આથી કેટલુ· ચાખ્ખુ લખાણુ જોઇએ ? કેટલી સ્પષ્ટ ભલામણુ છે. દીક્ષા જ્યારે સ્વયં પવિત્ર અને પાપનિવૃત્તિરૂપ મગલ કાય' છે, · કરતાં વાતાવરણુ ખરેખર ઉજ્જવળ અને પ્રપુલ્લ હોવુ અમ‘ગલભૂત ખખેડા, ધમાલ અને ધાંધલ કેવી ? દીક્ષા લેનાર પવિત્ર, ઉજ્જવળ અને સાચા મુમુક્ષુ હાય તો તેમનુ દીપી નિકળે! પણ જ્યાં ભીરુતા, મેહ, અધીરાઇ અને ક્ષુદ્ર પ્રકૃતિ હોય છે ત્યાં દીક્ષાના ભવાડા જગમત્રોશીએ ચઢે છે, અને એથી જૈન ધમ પર જગ ઉપહાસ વરસે છે. તે પછી તેને અ‘ગીકાર જોઇએ. ત્યાં પછી અને દેનાર બન્ને દીક્ષા—કાય કેવુ... 6 જરા ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે, પ્રભુ શ્રીમહાવીર દીક્ષા ગ્રહણ કરવા અગાઉ એ વર્ષાં ગૃહસ્થ-વેષમાં યતિજનના ક્રિયા–માગ નુ' અનુપાલન કરે છે. એ શા માટે ? એમ કરીને ભગવાન જગત્ની સામે એક આદશ રજી કરે છે. અને તે એ કે, દીક્ષા ગ્રહણ કરવા અગાઉ અમુક વખત સુધી ત્યાગ-માગના અભ્યાસ કરવા ઉપયાગી છે. પ્રભુનુ એ આચરણુ ‘પંચમ કાળ' સમીપ હોવાથી ખાસ અથ`સૂચક છે. એમાંથી ભાવી પ્રજાને, ઉચિત અભ્યાસ પછો ચારિત્ર–મન્દિરમાં પ્રવેશ કરવાનું સૂચન છે. ઉચિત અભ્યાસ કર્યાં પછી ચારિત્ર–મન્દિરમાં પ્રવેશ કરવે એ સરસ રીતિ છે. ભગવાન્ મહાન સમથ છે. તેમને અગાઉ કંઇ અભ્યાસ કરવાની જરૂર નજ હાય. છતાં પણ તે રીતિ પર ચાલીને ભગવાન્ મુમુક્ષુ જનને સારુ માગ પદ્ધતિની લાઇન Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ દોરે છે. ભગવદાચીણુ` આ લાઇન બહુ હિતાવહ છે. અને એનું અનુસરણ કરવામાં આવે તેા દીક્ષાના મખેડાકાઇ ઉભા ન થાય. સન્યાસના માર્ગ દુનિયામાં એકી અવાજે ઉંચામાં ઉંચા વખણાય છે. પણ એ આત્મ-વિકાસની ઉત્રમાં ઉગ્ર સાધના છે. સરિતને એ મહાન્ મા જેટલે મહત્ત્વપૂર્ણ છે તેટલેાજ કઠિન પણ છે. એ મહાન રસાયણુ છે. જેવા તેવાના હાથમાં જાય તે તેના ટુચ્ચા કાઢી નાંખે, તેને ધરતી ભેગા કરી નાંખે. એ કઇ રમવાનું રમકડું નથી કે ઝટ બાળકના હાથમાં આપી દેવાય. દીક્ષા લેનારમાં કેટલી લાયકાત જોઇએ અને આપનારમાં કેટલી ચેાગ્યતા જોઇએ તે વિષે શાસ્ત્રમાં બહુ વિવેચન છે. પણ આજે કયાં યાગ્યતા જોવાય છે ? કાઇ હાથમાં કે હભેડમાં આવવે જોઇએ, પછી મુંડતાં વારજ નહિ ને ! રસ્તે ચાલનાર હાલી–મુવાલી પણ ધારે તે ઘડીને છડ઼ે ભાગે • એવો 'ગ્રહણ કરી શકે છે અને સાધુવેષ ધારણ કરી વાણિયાના આમ, આજે દીક્ષાની બહુ ફજેતી થઈ રહી લીલામ ન થઈ રહ્યુ હોય એવુ શોચનીય 6 ‘ગુરૂ' ખની બેસી શકે છે. છે. જાણે કે, રજોહરણ' નુ * ફારસ ભજવાય છે. હાય! શાસન પર કેવા ગ્રહયાત ! હેરિભદ્રસૂરિ ધબિન્દુ' માં ગૃહસ્થષમાંથી ગ્રન્થનો પ્રાર'ભ કરે છે. તેઓ પ્રથમ ગૃહસ્થને સામાન્યધર્મ સમજાવે છે, પછી વિશેષધમ સમજાવે છે. અને એ પછી એએ સાધુ-ધમ'નુ નિરૂપણ કરે છે. આમ કરવામાં તેએ પોતાના અભિપ્રાય સ્પષ્ટ રન્તુ કરે છે. અને તે એ છે કે, ચારિત્ર ગ્રહણુ કરવા અગાઉ ધર્માભ્યાસથી જીવન કેળવાવુ જોઇએ. તેઓ ચારિત્રને યોગ્ય જીવન કેળવાવાના સમ્બન્ધમાં ચેગ્ય અભ્યાસ કરવાના ખતાવે છે. દીક્ષા લેવા અગાઉ જીવનતે દીક્ષાને યોગ્ય બનાવવા માટે તે ગુણુપરમ્પરા અને અભ્યાસપ્રણાલીનું વિસ્તારથી પ્રતિપાદન કરે છે. એ આખા પ્રબન્ધ (ધમ બિન્દુના ત્રીજો, ચેાથે અધ્યાય) દીક્ષા-પ્રશ્નનના અભ્યાસકે અવલેકવા જેવા છે. ત્રીજો અધ્યાય ( ધમ'બિન્દુને) સમાપ્ત કરતાં આચાય મહારાજ જણાવે છે કેઃ— 4 ‘જેમ બુદ્ધિશાલી માણસ સમ્યક્ પ્રકારે પગલે-પગલે ચાલતા પર્વત પર ચઢે છે, તેજ પ્રમાણે ધીર (જેણે શ્રમણેાપાસકના ધર્માંચાર નિષ્કલ‘પણે પાન્યા છે એવા) મનુષ્ય ચાક્કસ ચારિત્રરૂપ પર્વત પર આરોહણ કરે છે.’ એ પછી આચાય શ્રી લખે છે કે, ‘ થાડા ગુણાનુ' પરિશીલન કરવાથી માણુસ આગળની લાઇનના બહુ ગુષ્ણેાને પાળવામાં પણ સમથ' થાય . એટલા માટે ગૃહસ્થ ધમ શિષ્યાને પ્રથમ સમ્મત છે. અને એજ માટે અહીં ગૃહસ્થધમ'નુ' પ્રથમ નિરૂપણ કર્યુ છે. પાંચમા અધ્યાય પ્રારંભ કરતાં આચાય મહારાજ દીક્ષાનું Page #242 -------------------------------------------------------------------------- ________________ २२० કાઠિન્ય બતાવતાં જણાવે છે કે, · જેમ ક્રૂરજલચરપૂર્ણ, મહાસાગરને બન્ને ભુજાઓથી તરવા દુષ્કર છે, તેમ યતિચારિત્રનું અનુપાલન દુષ્કર છે જેનુ કુલ જન્મમરણાદિસવ દુઃખવતિ અને પરમાનન્દસ્વરૂપ મેક્ષ છે તે દીક્ષા દુષ્કર હાય એમાં શું આશ્ચર્ય ! સસારના સ્વરૂપનું ખરાખર ભાન થયું હોય, તેના ઉપરથી વાસ્તવિક વૈરાગ્ય પ્રગટ થયેા હાય અને મેાક્ષપદ-પ્રાપ્તિની ઉત્કટ અભિલાષા જાગી હેાય, ત્યારે દીક્ષાની પ્રાપ્તિ થાય છે, ' આ હરિભદ્રના મહાન્ ઉદ્ગારો ખાસ ધ્યાનમાં લેવા ચેાગ્ય છે. કેવળ વેષ' પહેરી લેવાથી કે આઘા ” પકડી લેવાથી કંઇ ઢીક્ષા આવી જતી નથી. છતાં એ લોકો લાદવા તૈયાર થાય દીક્ષાની દુષ્કરતા દીક્ષાધારકો ખુદ અનુભવી રહ્યા છે. મેરુપર્યંત ” ના ભાર અજ્ઞાન બાળક પર આંખ મીચી છે ! હાય ! કેટલી નિષ્ઠુરતા ! ઉપરનાં હરિભદ્રનાં વચનામાં ખાલદીક્ષાના નિષેધ સ્પષ્ટ તરી રહ્યા છે. જેને સ*સારની સ્થિતિનુ ભાન નથી, જેને વૈરાગ્ય શુ' હાય છે એની ખબર નથી અને જેને મેાક્ષનાજ ખ્યાલ નથી, પછી મેક્ષાભિલાષ તે કયાંથી હાય-એવા આળકને ગળે ‘દીક્ષાનુ દાર ુ’ બાંધવું એ બહુ ત્રાસદાયક બીના છે. બાળકને કેળવીને ચગ્ય સ્થિતિમાં આવવા દીધા પછી દીક્ષા કયાં નહિ અપાય. પણ ઉતાવળ કરીને મુખ્ય બાળકને દીક્ષાના કેદખાનામાં પ્રી દેવે એમાં એના જીવનની ઉન્નતિ નથી, પણ અધોગતિ છે. ખાળકની બુદ્ધિશક્તિનું જાગરણ થયા વગેર તેની વયઃસ્વભાવસુલભ ‘નિતિ' અવસ્થામાં દીક્ષાના ગહુન જગલમાં તેને મૂકી દેવા એ બહુ મૂઢ આચરણ છે. જે ‘ વ ' જન્મથી જાતિસ્મરણુધારક છે અને પાલણામાંજ અગ્યાર અંગાનું અધ્યયન કરી લે છે એવી અલૈાકિક વિરલતમ વિભૂતિને દાખલે ખાલદીક્ષા માટે રજુ કરવામાં મહાવરણસદ્ભૂત ઘનઘેર પ્રમાદ જાહેર થાય છે. 4 હેમચન્દ્ર જેવાના પણ દાખલા લેવાના નથી. એવા કાદ!ચિત્ય દાખ લાએને આસરો લઇ ખાલદીક્ષાને સામાન્ય અને સાધારણ વાત બનાવી દેવામાં અહુ ખોટુ થાય છે. કેાઈ ભવિષ્યદશી જ્ઞાની પુરૂષે ભવિષ્ય—જ્ઞાનના આધાર પર કોઈ બાળકને હાનહાર જાણી દીક્ષા આપી અને કાઇ આચાર્ય મહાવેશમાં યા શિથિલ પરમ્પરાની સસ્કૃતિને વશ થઇને કોઇ ખાળકને દીક્ષા આપી, એટલે એ દાખલાઓનું અનુકરણ કરવાનુ હોય ? નહિ જ. એવા દાખલાઓનુ આજે અનુકરણ કરવા જતાં શાસનમાલિન્ય કેવુ' કરી મૂકાય છે એ ખાલ-ઢીક્ષાના મહુમાં કદાચ ન જોઇ શકાય, પણ યાદ રાખવુ` જોઇએ કે, અનાભોગથી શાસનમાલિન્ય થાય એવુ. કામ અની જાય તેયે તે અનથ કારક ( હરિભદ્રના શાસનમાલિન્ય –અષ્ટકમાં) બતાવ્યું છે, તે Page #243 -------------------------------------------------------------------------- ________________ ચેલા-ચાંપટ વધારવાની ધૂનમાં જે દીક્ષાની ધમાલ મચાવવામાં આવે છે અને એથી જે દીક્ષાની નિન્દા અને શાસનની અપભ્રાજના પ્રસરી રહ્યાં છે એ શાસનમાલિન્ય કેટલું ઉગ્ર પથરાતું હશે ! જે શ્રમણ આત્મચારિત્રનું સાધન કરવામાં નિમગ્ન હેય, તે મહાનુભાવ, અનગર, ભાવિતાત્મા મુનિ-મહાશયને બીજાને દીક્ષા આપવાની “હાય ય હેય ખરી? પિતાનું આત્મકાય સાધવાનું કેટલું પડયું છે એ જ સમજાય તે પારકી ખટપટમાં ન પડાય. સાચે શ્રમણ આખે સમય શુભ જ્ઞાન-ક્રિયામાં છે અને ઉપદેશ આપે તટસ્થ. અને તેના પરિણામે કઈ મુમુક્ષુ દીક્ષા લેવા તૈયાર થાય અને દીક્ષાની પ્રાર્થના કરે ત્યારે તે તેનામાં ગ્યતાની તપાસ કરે અને ગ્ય જણાતાં શાતિપૂર્વક તેને દીક્ષા આપે. મતલબ કે, આગન્તુકને સ્વીકાર તેનું કલ્યાણ કરવાની બુદ્ધિએ કરવાનું છે, નહિ કે એલાચાપટ વધારવા માટે. દીક્ષાના ઉમેદવારને તેને માબાપ, વડીલ કે વાલી રજા ન આપે તે તેમને પ્રતિબંધ પમાડવા તે પ્રયાસ કરે. એમ કરતાંય ન માને તે સાચે સત્યાગ્રડ માંડે. સત્યાગ્રડનું પવિત્ર અને શુદ્ધ સાધન અમેઘશક્તિશાલી છે. તે ખાલી જાય જ નહિ. “શિવકુમાર’ જેવો કોક જ દાખ લાખમાં કદાચ નિકળે. પણ એ પણ દાખલે ખાલી ગયે કેમ કહેવાય? બરાબર તેણે નિરાબાધ પણે સર્વસાવધનિયમ કરીને ભાવ ચારિત્ર પાળ્યું છે. અને એ ચારિત્રને જ પ્રતાપ છે કે વૈમાનિક ગતિનું ઈન્દ્રસામાનિક સ્થાન તેણે મેળવ્યું. એટલે સત્યાગ્રહ રામબાણુશસ્ત્ર છે. એના બળથી દીક્ષાને સાચો ઉમેદવાર પિતાના વડીલોનાં હદય પીગળાવી શકે છે અને તેમની સમતિ લઈ સજધજની સાથે છડેચોક દીક્ષા લઈ શકે છે અને શાસનને દીપાવી શકે છે. ચિરની જેમ સંતાઈ “કપડાં પહેરી લેવાં એ તે બાયલાવેડા ગણાય. એટલે ચેરી-છુપીથી કે ધાંધલ મચાવી દીક્ષા લેવા-દેવાનું કામ જૈન શાસ્ત્રથી એકદમ ખિલાફ છે અને શાસનમાલિન્યકારક છે એ વાત હવે ખૂબ સ્પષ્ટ થઈ જાય છે. માટે દીક્ષાની એવી અધમી રીતિ સમાજમાંથી સદન્તર નિકળી જવી જોઈએ. પચસૂત્રમાં ધર્મસાધનને જે કમવિકાસ બતાવ્યું છે તે જેટલો મહત્વપૂર્ણ છે એટલે જ વ્યવહારૂ છે. ત્યાં બીજા સૂત્રમાં, ઉતાવળ ન કરતાં શક્તિ-અનુરૂપ પ્રથમતઃ સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરે ગૃહસ્થજનેચિત ધમમાગને અભ્યાસ કરવાનું ફરમાવે છે. અને એ રીતે અભ્યાસ કરતાં મહાન ગુણને કેળવીને વાસ્તવિક ગ્યતા પ્રાપ્ત થાય ત્યારે જ સાધુધર્મ અંગીકાર કરવાનું જણાવે છે. સાધુધર્મ અંગીકાર કરતાં પણ માતાપિતાને Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ દુખી કરાય, સત્તાપમાં નખાય તે તે મૂળમાંજ અકુશળ, અમંગળ અને વિદભૂત આરંભ થાય છે એમ સૂત્રકાર ત્યાં ભાર દઈ જણાવે છે. ત્યાં માતાપિતાને ઉપકાર દુષ્પતીકાર બતાવી ભગવાન મહાવીરના દીક્ષાભિગ્રહને દાખલે રજુ કરે છે, અને વડીલોને સન્તાપ ન થાય તે રીતે જ દીક્ષાગ્રહણ કરવાનું પ્રબંધે છે. (જુઓ ત્રીજું સૂત્ર) બાલદીક્ષા માટે આઠ વર્ષના “ઉલ્લેખો' ખૂબ ધરવામાં આવે છે. પણ એ ઉલ્લેખની પાછળ રહસ્ય શું છે તે સમજવું જોઈએ. “આર્યા શયમ્ભવસૂરિ' પિતાના પુત્ર બાળક “મનક' ને દીક્ષા આપે છે. પણું એ દીક્ષા આપનાર “ચૌદપૂર્વધારી શ્રત-કેવલી છે. અને તે બાળક પણ વયથી બાળ છે કિન્તુ બુદ્ધિથી, સમજણથી, ડહાપણથી અબળ છે, એમ હેમચન્દ્ર [ પરિશિષ્ટપર્વમાં પાંચમા સગના ૮૦ મા લેકમાં] જણાવે છે. ધ્યાનમાં રહે કે વયથી બાળક કેકજ એ નિકળે કે જે બુદ્ધિથી બાળક ન હોય. ત્યારે શાસ્ત્રકાર ઉલિખિત બાલવયના કેવા બાળકને દીક્ષા અધિકાર બતાવે છે? એવાને કે જે બુદ્ધિથી બાળક ન હોય, જે ઉપર જણાવેલ મુજબ હરિભદ્રવર્ણિત ગ્યતાવાળે હોય. પણ એ બાળક કોકજ નિકળે. સાધારણતઃ બાલજીવનમાં વયસ્વભાવસુલભ અને વય સ્થિતિસંગત મુગ્ધ તથા અબોધ સ્થિતિ જ હોય. એટલાજ માટે બાલ-દીક્ષાની ત્રણે કાળમાં વિરલતા છે. વિશિષ્ટજ્ઞાનધારીજ, બાળકની વિશિષ્ટ કટીનું પરિજ્ઞાન કરી શકે. એ જ કારણ છે કે, કદાચિક બનવદીક્ષાનું કાર્ય કે સમયમાં વિશિષ્ટજ્ઞાનધારીથીજ બને. દીક્ષા માટે ઓછામાં ઓછી વયનું પ્રમાણ ઉલ્લેખવું હોય તે દીક્ષાના આપવાદિક કે કદાચિક દાખલાઓ ઉપર પણ નજર નાંખવી જ ઘટે. અને એવા અપવાદભૂત કાદચિક બાલદીક્ષાના દાખલાઓમાં જે ઓછીમાં ઓછી વય હોય તે દીક્ષા-વયના જઘન્યપદે સેંધાઈ જાય. આ વસ્તુસ્થિતિ છે. એટલે એ સમજી શકાય તેમ છે કે, બાલદીક્ષાની વય જે ઓછામાં ઓછી નેંધાયેલી છે તે આત્મગિક કે સાધારણ દીક્ષાપદને અંગે નથી, પણ તે આપવાદિક, કાદાચિક બાલદીક્ષાના દાખલાઓમાં જે ઓછીમાં ઓછી વય જણાઈ છે તે નોંધાયેલી છે. માટે શાની એ સેંધને લાભ લઈ કાચી ઉમરના બાળકોને દીક્ષા આપવાને સાધારણ ધધ કરી મૂકવે એ બહુ છેટું છે. તેમ કરવામાં એ નેંધને દુરુપયોગ છે, એમાં શાસનની અપભ્રાજના છે, શાસ્ત્રનું અપમાન છે. એ નેંધ કોઈ કાળે બનનાર એ વિરલ વસ્તુની છેલા દરજજાની છેલ્લી નેધ છે. આ કાળમાં એવી દિક્ષાને વિચ્છેદ તે કોણ કહે ? પણ એ કાર્ય જ્યારે દરેક કાળમાં, “ચોથા આરા જેવા કાળમાં પણ બહુ વિરલજ Page #245 -------------------------------------------------------------------------- ________________ પકડ ૨૨૩ બને છે, તે આ મહાવિષમ કાળમાં તે “ જાતિસ્મરણ” જેવા ભાવોની જેમ ખાસ કરીને અત્યન્ત વિરલ હોય એ સમજી શકાય તેવી બીના છે. જન્મથી અવધિજ્ઞાનવાળા તીર્થકર ભગવાન હોય અને બીજા પણ હોઈ શકે. પણ તેવા ઓછા. છતાયે અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરેપમની લખાઈ ગઈ. તે પ્રમાણે, આઠ વર્ષની વયે દીક્ષા પરિણતિધારક બહુ વિરલ હેય. છતાંયે દીક્ષાની એડીમાં ઓછી વય આઠ વર્ષની બતાવાય. નવ વર્ષની ઉમરે કઈક વિરલને કેવલજ્ઞાન થાય. તે પણ કેવલજ્ઞાન-લાભની ઓછીમાં ઓછી વય બતાવવી હોય તે નવ નષની નોંધાવી જોઈએ. તે પ્રમાણે દીક્ષા પરિણતિની ઓછીમાં ઓછી વય આઠ વર્ષની બતાવાય. પણ તેટલી ઉમ્મરે દીક્ષા પરિણતિધારક કેટલા? કઈ વિરલ. શુકલેશ્યાની મનુષ્યગતિગત સ્થિતિ વધારેમાં વધારે નવવર્ષ–ઊન પૂર્વ કેટી બતાવી છે. પણ એ કઈક વિરલનેજ હોય. તેમ ઓછીમાં ઓછી આઠ વર્ષની વયે સર્વવિરતિલાલ બતાવાય, પણ તેટલી વયે તે લાભ કે ઇક વિરલને જ સાંપડે. કઈ પણ વસ્તુને વિરલમાં વિરલ દાખલે પણ તેની સ્થિતિને પરામર્શ કરતાં ખ્યાલમાં રાખવું જોઈએ છે અને તેની ધમાં તેને સમાવેશ છૂટી ન જાય એ પર ધ્યાન રખાય છે—તેમાં તેને સમાવેશ આપવું પડે છે. આ વસ્તુસ્થિતિ શાસ્ત્રશલીના અભ્યાસીને સમજાવવી પડે તેમ નથી. જેમ નવ વર્ષની ઉમ્મરે કેવલજ્ઞાનલાભ લખાય છે, તેમ આઠ વર્ષની ઉમરે સર્વવિરતિલાભ લખાય છે. એટલી ઉમ્મરે કેવલજ્ઞાનલાભ વિરહ, તેમ એટલી ઉમ્મરે સર્વવિરતિલાભ પણ વિરલજ. પરમાત્મા કેવલજ્ઞાની સર્વવિરતિ પરિણામ ઓછામાં ઓછો આઠ વર્ષની ઉમ્મરે જુએ છે. કેમકે ઓછીમાં ઓછી નવ વર્ષની ઉમ્મરમાં કેવલજ્ઞાન પ્રકટ થવાનું તેઓ ફરમાવે છે. કેવલજ્ઞાન સર્વવિરતિ વગર પ્રકટ થાય જ નહિ. એટલે કેવલજ્ઞાનલાભની ઓછીમાં ઓછી ઉમ્મર નવ વર્ષની હેવાથી અને કેવલજ્ઞાન સર્વવિરતિમય આત્મજીવન થયા વગર અશક્ય હેવાથી સર્વવિરતિપરિણામ ફરસવાની ઓછામાં ઓછી ઉમ્મર આઠ વર્ષની નોંધાવી તદન યોગ્ય છે. વસ્તુતઃ શાસ્ત્રમાં જે દીક્ષા બાબત આછામાં ઓછી આઠ વર્ષની નેંધ છે તે દીક્ષા-વેષના ધારણુ સાથે ખાસ સબંધ નથી ધરાવતી, કિન્તુ તત્વદષ્ટિએ સર્વવિરતિપરિણામના લાભ સાથે સમ્બન્ય Page #246 -------------------------------------------------------------------------- ________________ २२४ ધરાવે છે. જીવને ઓછામાં ઓછી કેટલી ઉમરે સર્વવિરતિ-પરિણામ લાભ? એ પ્રશ્નન જ્ઞાની મહારાજને પૂછતાં તે અનન્તજ્ઞાની પ્રભુ ત્રણે કાળના તમામ ભાવને નિરખતાં અનન્ત કાળે કઈ વિરલ આત્માને આઠ વર્ષની ઉમ્મરે ગમે તે વેષમાં પણ સર્વવિરતિ–પરિણામ આવવાનું જુએ, તે સર્વવિરતિ પરિણામ પામવાની ઓછામાં ઓછી ઉમ્મર આઠ વર્ષની બતાવે એ બિસ્કુલ સ્વાભાવિક છે. એટલે દીક્ષાસમ્બન્ધી આઠ વર્ષની નોંધ પાછળ જે મલિક રહસ્ય રહ્યું છે તે આ રીતે આપણે બરાબર ધ્યાન પર લઈએ તે બાલદીક્ષા બાબત નિસ્સાર કલહ-કલાહલ એકદમ ઠંડે પડી જાય એમ મારું માનવું છે. પ્રવચનસાધાર' ની અન્દર (મુદ્રિત પુસ્તકના ઉત્તર ભાગમાં ર૨૯ મે પાને) બાલદીક્ષાના દેશે બતાવતાં એક વાત એ લખી છે કે, “ બાલકને દીક્ષા આપતાં, આ શ્રમણે કેવા નિર્દય છે કે બાળકોને પણ બલાત્કારે દીક્ષાના કેદખાનામાં નાંખી એમના સ્વાતંત્ર્યનું ઉચછેદન કરે છે આમ જનનિન્દા થાય. આ વ્યવહારૂ વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આ કારણે સાત વર્ષની ઉમ્મરમાં લાગુ પડે તે દશ વર્ષની ઉમ્મરમાં લાગુ ન પડે ? પડે તે (આવાં કારણુ) જેટલી ઉમ્મર સુધી લાગુ પડે તેટલી ઉમ્મરના બાળકને દીક્ષા આપવી વ્યાજબી ગણાશે ? વિચારવાની વાત છે. કાયદા”પરથી બાળકની “સમજશકિત માટે અનુમાન ઘડી બાલદીક્ષાના સમર્થનમાં ખેંચાઈ જવું એગ્ય નથી. જીવને વિષયવાસના અનાદિકાળની છે. હિંસા, જૂઠ, ચેરી આદિના પાઠ પ્રાણીને ભાવવા પડતા નથી. એ તે એનું અનાદિકાળનું ભણતર છે. શિક્ષણ માટે અનેક શિક્ષણ અને વિદ્યાલયે સ્થળે સ્થળે ઉઘડે છે, પણ હિંસા, જૂઠ કે ચોરી આદિ શિખવવાની નિશાળે ઉઘાડવી પડતી નથી. કેમકે તેને અભ્યાસ જીવને અનાદિકાળને છે. જીવને મેહવાસના અનાદિની હેઈ, મૂઢ આચરણ તેનું અનાદિકાળથી ચાલ્યું આવે છે. એટલે એ જાતની સમજ તે બાળકોમાં પણ હેય. એમાં કંઈ નવાઈ નથી પણ એટલા ઉપરથી તે કંઈ સર્વવિરતિ દીક્ષાને લાયક થઈ જતું નથી. એ મહાન દીક્ષાને લાયક થવામાં તે આત્મજીવનના સિદ્ધાન્તની સમજશક્તિ હોવી જોઈએ. આત્મજીવનનો આદર્શ પ્રકાશે, ત્યારે તેના પર દીક્ષા મહેલ ખડે કરી શકાય. એવી બેધશક્તિ બાળકમાં હેય? વયકૃત પ્રભાવ બાળક પર અનિવાર્ય છે એ ન ભૂલવું જોઈએ. “મનક' જે બાળક તે કકજ હોય. પછી બાલદીક્ષાની પુષ્ટિ કેમ એગ્ય ગણાય ? આજે વર્તમાન સમયમાં જગતભરનું વાતાવરણ કેવું જોઈએ છીએ? દુનિયાને તમામ પ્રજાવગી સગીર બાળકને સંન્યાસી બનાવવા તરફ ઘેર Page #247 -------------------------------------------------------------------------- ________________ २२५ તિરસ્કાર મતાવે છે. જે ખાખતને માટે શાસનની મહાનિન્દા થાય તે મામતને જતી કરવામાં શાસનની અસક્તિ નથી થતી, પણ તેમાં તેની ખરી ભક્તિ સમાયલી છે એ આપણે સમજી લેવું જોઇએ. બ્રહ્મચર્યાશ્રમની પવિત્ર સસ્થાઓ ખેલી તેમાં યા પવિત્ર ગુરુકુલવાસમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે અને તેમના જીવન પર પવિત્ર સ`સ્કાર રેડવામાં આવે તે, સાળેક વની ઉમ્મર સ્હેજે પસાર થઈ જતાં એવા વિદ્યસમ્પન્ન, સંસ્કારસમ્પન્ન ગુમુક્ષુઓ જો દીક્ષા ગ્રહણુ કરશે તે તે ભવિષ્યમાં શાસનના સાચા તેજસ્વી હીરા નિકળશે. અને એવા ઉ×જ્જવળ મુનિરત્નોથી શાસન એક ઐરજ શેાભી ઉડશે. આ વ્યવહારૂ માગ સમજવામાં આવે તો બાલદીક્ષાના ઝઘડા મર્ટી જશે, શસનનિન્દા નડુ થય અને સાચા સાધુએ પ્રગટવાથી ધમના ઉદ્દાત થશે. સમયના પ્રવાહ એળખીને, ‘હામાનવી વાળિયો' ના ન્યાય મુજબ, શાસનની હીલના કે લેાકાપવાદ ન પથરાય અને ધને મહિમા વધે એવી કુશળ યેાજના કાં અખત્યાર ન કરવી ? ધમની સાચી પ્રભાવના ધના મર્હિમા વધે એવુ' કામ કરવામાં છે. અને તેને માટે સમયને એળખવાની ખાસ આવશ્યકતા છે. અહીં પ્રસગાપાત્ત હું જણાવવા રત્ન લઈશ કે, પ્રભાવનાની દિશા સમજવામાં જૈન નેતાએ અને મ્હટાએ પશુ અધિકાંશ બહુ પછાત છે. તેા પછી સાધરણુ જનતાની વાત કયાં કરવી ? એવુજ એ પરિણામ છે કે, જૈન ધમ અને સમાજની ઉન્નતિ થવાને બદલે અવનતિ થઇ રહી છે. હરિભદ્રાચાય ના અષ્ટકની ( ૨૭ મા અષ્ટકના પાંચમા બ્લેકની ) વૃત્તિમાં શ્રીજિનેશ્વરસૂરિજી નિમ્નલિખિત લૈકિક ઉગારને આદર કરતાં સ્પષ્ટ જણાવે છે કે— ( “ उत्पद्यते हि सावस्था देशकालामयान् प्रति । स्यामकार्य कार्य स्यात् कर्म कार्य च वर्जयेत् " ॥ અર્થાત્~~~ દેશ, કાળ આદિને લઇ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે જ્યારે, નહિ કરવા યોગ્ય હોય તે કરવા યોગ્ય બને છે અને કરવા ચેાગ્ય હોય તેના પરિત્યાગ કરવા પડે છે.’ આ શુ બતાવે છે? ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે, સમયે સમયે દિશા બદલાતી ડાઇ, જે સમયમાં ઉન્નતિની જે અનુકૂલ દિશા હાય તે સમયમાં તે દિશાએ મુખ્ય પ્રવૃત્તિ થવી જોઇએ. એમાંજ ડહાપણ છે. અને તે જ શાસનની સાચી ઉન્નતિ થાય. શાસનની વાસ્તવિક ઉન્નતિ થવામાં જગતભરના કલ્યાણના માર્ગ સરળ થાય એ આપણે કયારે સમજીશું' ! Page #248 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૬ ઉંચા થવા માંડયા સાસસ્થા જે પાતાના સાધુજીવનના આદેશને નહિ સંભાળે, પાતાની જવાબદારીને નહિ સમજે અને પાતાનુ તેજ ગુમાવતી જશે, તે, જાતે દહાડે, આજે દીક્ષા માટે વડોદરા સ્ટેટના જે મુસદ્દો બહાર આવ્યા છે તે પાસ થાય કે ન થાય, પણ તેથીય ઉત્તરાત્તર વધારે અંકુશ દીક્ષા પર મૂકાવામાં માડા વખત આવશે એ ધ્યાનમાં લેવુ જોઇએ. ખાલી ખળભળાટ કરી મૂકવામાં કે અન્દર-અન્દર વૈરવિશષ પાષવામાં જે કાઈ દીક્ષાની સલામતી સમજતુ હોય તે તે ઘેર અન્ધકારમાં છે. આજ લગી કેમ આવે પ્રસંગ ન આળ્યે, અને હવે રાજસત્તાઓના કાન દીક્ષા તરફ એ કદી વિચાયુ ? ખરેખર આપણા ઉન્માદનું એ પરિણામ છે. આપણે આપણી ભૂલ જોવી જોઇએ કે આ સ્થિતિ ઉભી કયાંથી થઈ ? આજે વર્ષોથી વખત વખત દીક્ષાના ભવાડા કેવા ભજવાઈ રહ્યા છે અને નિમાઁદ વત્તન ચલાવી દીક્ષા પાછળ કેટલી ઘેલછા વધારી મૂકી છે એ તરફ કેમ નથી જોવાતુ ? સાધુસ’સ્થાની કલુષિત મનેાદશાનું એ દુષ્પરિણામ છે કે, આજે દીક્ષાની કમબખ્ત સ્થિતિ થઇ રહી છે. સમાજમાં જે આજે ઝઘડાની લ્હાય સળગી રહી છે તેનુ મૂળ કારણ તેમના મત્ત-પ્રમત્ત-ઉન્મત્ત આચરણમાં સમાયું છે. નિઃસન્દેહ, દીક્ષા-પ્રશ્નનનુ ચગ્ય સમાધાન સાધુજીવનની કલુષિત સ્થિતિ ધાવાયા વગર અશકય છે એ ડિડમનાદથી સભળાવી દેવું ઘટે. સૈન્યાસ—દ્રાક્ષા सम्यग्ज्ञानशुभक्रियाविधिमयी सत्यप्रबोधोज्ज्वला क्रोधाहङ्कृतिदम्भलोभद्दननाद्दामप्रयत्न चेतः शोधकरी विवेकचरिता विश्वाङ्गिमैत्रीरता नम्रोदारंगभीरधीरसहना संन्यास दीक्षा मता ॥ अस्मिन्नेव समागते च चरितेऽभ्यासस्य काष्ठां परामात्मा बन्धनतो विमुच्य सकलात् प्राप्नोति पूर्णात्मताम् । एतत् कारणमस्ति, सर्वजगतामादर्शमेनं परं वन्दन्ते धनिनो नृपाः सुमनसश्चाखण्डला भक्तितः ॥ શુભજ્ઞાનક્રિયામય, સત્યના પ્રકાશનથી ઉજ્જવળ, ક્રોધ-માન-માયા-લાભના હનનમાં પ્રચંડ પ્રયત્ન ધરાવતી, ચિત્તનું સશોધન કરતી, વિવેકી આચરણવાળી, જગત્ સાથેના મૈત્રીભાવમાં રિત ભાગવનારી અને નમ્ર-ઉદાર-ગંભીર-ધીર-સહિષ્ણુસ્વરૂપ એવી સન્યાસ-દીક્ષા બતાવવામાં આવી છે. આ વન અભ્યાસની પરાકાષ્ઠા પર પહોંચતાં આત્મા સવ કમ બન્ધોથી મુક્ત થઇ પૂણ સ્થિતિને પ્રાપ્ત થાય છે. આ જ કારણુ છે કે, સવ' જગત્ના આ પરમ આદશ'ને ધનવાના, રાજાઓ અને વિષુધા, દેવતાઓ તથા ઇન્દ્રે ભક્તિભાવથી વન્દન કરે છે. ન્યાયવિનયઃ । Page #249 -------------------------------------------------------------------------- ________________ “દીક્ષા-મીમાંસા પર કતિપય આ અભિ પ્રાયો [ ન્યાયવિશારદ–ન્યાયતીર્થ શ્રીન્યાયવિજયજી મહારાજના “દીક્ષા-મીમાંસા” નિબળે દીક્ષાના પ્રશ્ન પર અજવાળું નાખી દીક્ષા--તત્વની સાચી ઓળખ આપી જનતાના હૃદય પર બહુ સારી અસર ઉપજાવી છે એમ જોઈ શકાય છે. એ નિબન્ધ પર આવેલ પ્રતિષ્ઠિત અભિપ્રાયોમાંથી કતિપય અહીં રજુ કરવામાં આવે છે.] “દીક્ષા-મીમાંસા' નિબન્ધ મેં તથા મહારાજ સાહેબે (કપૂરવિજયજી મહારાજે) વાંચેલ છે. લેખ બહુજ સારી પદ્ધતિથી ને ચ લખાયેલ છે. યોગ્ય દલીલેથી યુક્ત છે. આજે પણ ફરી હું તે લેખ જોઈ ગયે છું. સારગ્રાહી જનોને ખાસ ઉપયોગી છે. -શેઠ કુવરજી આણંદજી, ભાવનગર. આપના તરફથી દીક્ષા સમ્બન્ધી નિબન્ધની બુક મળી છે. તે લેખ બહુજ સુન્દર, યુક્તિપૂર્વક તથા શાસ્ત્રસમ્મત રીતે દેશ-ક્ષેત્ર-કાળ-ભાવ ધ્યાનમાં રાખીને લખાયેલું છે. તેમાંના વિચારને હું સંપૂર્ણ રીતે મળતું છું –શાનમૂર્તિ શ્રી જયન્તવિજયજી મહારાજ (“આબુ પુસ્તકના મહાન લેખક) Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ન્યાયી મુનિ શ્રીન્યાયવિજયજીએ દીક્ષા-પદ્ધતિ પર જૈન દૃષ્ટિએ પ્રકાશ પાડતા એક ચર્ચાત્મક નિષધ પેાતાની કસાયેલી કલમથી લખી સ્વબુદ્ધિમત્તાની સર્વોત્કૃષ્ટ શક્તિને ઉપયોગ કરી જૈન સમાજને ઋણી અનાન્યેા છે. અને સદરહુ નિબન્ધન્ય વડોદરાના શ્રીજૈનયુવક દ્યે છપાવી મહાર પાડેલ છે. આ નિબંધ મેં મનનપૂર્વક સાદ્યન્ત વાંચ્ય છે અને વિચાર્યોં છે. લેખકે વ્યાપક દૃષ્ટિએ સન્યસ્ત કાણુ હાઈ શકે તેમજ સન્યાસ-દીક્ષા લેવામાં કેટલુ' જોખમ સમાયેલુ છે અને એ સંન્યાસ-દીક્ષા આપનારમાં પણ પૂર્વીપર વિચારશક્તિભરેલું કેટલું ડહાપણુ જોઇએ વિગેરે વિષયે મહુજ ઉત્તમ રીતે દાખલા-દલીલા સાથે ચર્ચલ છે. ખાલ-દીક્ષા અને કુટુમ્બની આજ્ઞા વિનાની દીક્ષા એ શાસ્રાક્ત દીક્ષ નથી એમ શાસ્ત્રાધારે યુક્તિપુરમ્સર ઘણીજ સરસ રીતે સ્પષ્ટીકરણ કરી બતાવી આપેલ છે કે તેની સામી બાજુની દલીલે પાકળ, સ્વાથ મયી, યુક્તિવિહીન છે. સમ વગ નિષ્પક્ષપાતપણે વાંચશે તે તેને નિબન્ધની સત્યતા વિષે શંકા નહીંજ રહે. બાકી તે યાદશી દાદઃ, તાળી સુદિઃ ! વિદ્વદ્ભય, પ્રસિદ્ધ વકતા શ્રીચારિત્રવિજયજી મહારાજ સાનગઢ (કાઠીયાવાડ ) હુમાં કલકત્તા થઇને આપશ્રીને ‘દીક્ષા-મીમાંસા · નિબન્ધ મને અહીં મન્યા. નિબન્ધ સમયેાપયેગી તેમજ શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે અકાટય દલીલોથી ભરપૂર છે કાઈ પણ તટસ્થ પાઠકને તે સચેાટ અસર કરનાર છે એમાં સન્દેહ નથી. —ન્યા. વ્યા. તીથ પડિતત્ર શ્રીહરગોવિન્દ ત્રિકમદાસ શેઠે મુનિમહારાજ શ્રીન્યાયવિજયજીએ તાજેતરમાંજ બહાર પાડેલ ચાપાનીયામાં ખાલ-ઢીક્ષા વિરૂદ્ધના જૈન સિદ્ધાન્તો સખળપણે ચર્ચ્યા છે. ખાલ-દીક્ષાના હિમાયતીઓને આના જવાબ આપવા નિમન્ત્રણુ આપું છું. શ્રીમાન વેલચ'દ ઉ. શ્વેતા, હાઇકોટ' પ્લીડર, અમદાવાદ Page #251 -------------------------------------------------------------------------- ________________ આપને “દીક્ષા-નિબન્ય' મળે તેજ સમયે બે વખત વાંચવામાં આવ્યું. બહુજ અસરકારક છે. દીક્ષાને મહિમા ઉચ્ચ હોવા છતાં આજે કેટલાંક કારણોને લીધે દીક્ષા કેટલી અધઃ કક્ષામાં આવી ગઈ છે કે તેને સંભાલવા કહે કે નિભાવવા કહે, રાજ્યને દીક્ષાને કાનૂન પસાર કરવાની જરૂર જણાઈ ! કેટલી શરમ ! કેટલી નામોશી ! –શ્રી. ચન્દનમલજી નાગેરી,છોટી સાદડી (મેવાડ) અત્યારે જ્યારે નસાડી ભગાડી દેવાતી દીક્ષાએથી કલેશ, કુસંપ, વૈર, કેટે ચડતા ઝગડા, સાધુઓ પર થતા દાવાઓ અને તેથી જૈન સમાજની બીજી પ્રજામાં થતી હાંસીથી પણ જૈન સમાજે વિચાર કરવાની જલદી જરૂર છે. હવે મુ એ છે કે જ્યારે હિંદુસ્તાનના જુદા જુદા શહેરોના સંઘ વર્તમાન સમયને વિચાર કરી આ પદ્ધતિમાં દેશ, કાળ, ભાવ વિચારી ફેરફાર કરે, તે માટે ધારાધરણ કે અટકાવવા જેવું હોય ત્યાં તેને માર્ગ કરે તે કરી શકે તેવું છે. છતાં જ્યારે શ્રીસંઘે તે માટે વિચાર નહિં કરતાં દિક્ષા જેવા મહાન આદર્શની જે ફજેતી થઈ રહી છે તેને માટે જૈનવર્ગના નેતાઓ જ્યારે મન બેઠા છે અને વ્યવસ્થિત બંધારણ ઘડી સગીરના સાચા વાલી બનવાને ઉત્સાહ દેખાડતા નથી ત્યારે જ શ્રીમંત ગાયકવાડ સરકારને દીક્ષા માટે આ મુસદ્દો ઘડવાની જરૂર પડી છે તે માટે ન્યાયવિશારદ શ્રી ન્યાયવિજયજી મહારાજે પિતાના નિબંધમાં જણાવેલ વિચાર મનનીય અને એગ્ય લાગેલ છે. દીક્ષા પદ્ધતિ પર શ્રીમાન ન્યાયવિજ્યજી મહારાજને આ નિબંધ શાસ્ત્રીય દષ્ટિએ શાસ્ત્રાધાર સાથે વિદ્વત્તાપૂર્ણ લખાયેલું છે જે ઘણેજ વિચારણીય છે. અને અત્યારે આ પ્રકરણને અંગે જૈન સમાજને શું કરવાની જરૂર છે તે સચોટ મુદ્દા અને દલીલ પૂર્વક આ નિબંધમાં જણાવેલ છે. --આત્માનન્દપ્રકાશ, ાવનગર. Page #252 -------------------------------------------------------------------------- ________________ ભાગવતી દીક્ષા આજે પિતાનું સૈન્મ્ય સ્વરૂપ છેડી રુદ્ર સ્વરૂપે દેખાય છે. તે આજે નામીચી બની ગઈ છે દીક્ષા શબ્દ કાને પડતાંજ નાસભાગ, ચોરીછુપી, કયવિય, બળાત્કાર આદિ અનેક કરુણ, ધૃણાજનક દયે નજર સમીપ ખડાં થઈ જાય છે. આનું કારણ શું ? કારણ એક જ. બાળદીક્ષાઅયોગ્યદીક્ષાને શાસ્ત્રવિહિત ઠરાવવા અને તેને રાજભાગ લેખાવવા આજે આકાશ પાતાળ એક થઈ રહ્યાં છે અને દીક્ષામાં આશ્રય કરાતી અનેક અધમ રીતિઓને શાભાષિત ઠરાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. દીક્ષા-પદ્ધતિમાં આજે શેતાનીયત દાખલ થઈ છે અને દીક્ષા પ્રદાતાઓના હૃદયમાં શેતાને ઘર કર્યું છે. તેઓ આજે દીક્ષાનું શુદ્ધ સ્વરૂપ કે સમાજનું કલ્યાણ નિહાળી શકતા નથી. આવા દીવા માટે ન્યાયવિશારદ–ચાયતીર્થ શ્રીમદ્ ન્યાયવિજયજી મહારાજની “દીક્ષા-મીમાંસા' જડબાતોડ જવાબરૂપે છે અને તેમની દૃષ્ટિ ખેલવામાં ઓપરેશન ની ગરજ સારે તેમ છે. સૌમ્ય, સચોટ, વ્યવસ્થિત, તકબદ્ધ ભાષામાં દીક્ષાનું રહસ્ય સમજાવતે એ એક અપૂર્વ નિબધ છે. વિરોધીઓ તરફથી શાસ્ત્રનાં એઠાં આગળ ધરી તેને ઉતારી પાડવાના પ્રયત્ન નિઃશંક થશે. પણ તેથી ડરવાની કોઈ જરૂર નથી. મહાન આંગ્લકવિ શેકસપીયર્ કહે છે કે “શાસકારો તે શેતાન પણ આપી શકે છે ? (devil can cite scriptures ). દીક્ષા ઉપર મધ્યસ્થભાવે વિચાર કરનારાઓ માટે આ પ્રકાશન ખબ મનનોગ્ય અને આવકારદાયક થઈ પડશે એમ મારું મન્તવ્ય છે. સમાજ તેમાંથી કંઇક પ્રેરણા અને પ્રકાશ મેળવશે તે મુનિશ્રીને પ્રયાસ સફળ નિવડ ગણાશે. –નાગકુમાર મકાતી બી. એ. એલએલ. બી. પાદરા ન્યાયવિશારદ મુનિ શ્રીન્યાયવિજ્યજી, આપે લખેલ “દીક્ષા–પધ્ધતિ પર સામયિક પ્રકાશન ” નિબંધ મારા મિત્ર રા. ભગુભાઇ માર્કત મને મલ્ય, જે માટે આભારી છું આ વિષય પર આપના આગલા લેખે પણ અન્યત્ર વાંચ્યા હતા અને તેમાં રહેલ સચોટપણું અને તત્વાર્થ મને ખૂબ જ ગમ્યાં હતાં. હું Page #253 -------------------------------------------------------------------------- ________________ જૈનેતર હેઈ દીક્ષા-વિષય પર વધુ તે શું લખી શકું યા અભિપ્રાય આપી શકું, તેમાં પણ આપના જેવા સમર્થ વક્તા અને લેખકના નિબંધમાં શું ખૂબી-ખામી બતાવી શકું, પણ રહેજ વાંચેલ, વિચારેલ વ્યકિત તરીકે એટલું તે જરૂર કહી શકું કે આ ઝગડો ઉપાડનારા “ધર્મની દૂકાનદારી માંડી બેઠેલા ભાન ભૂલ્યા જ હેઈ શકે. અમુક જાતના વસ્ત્ર-ધારણ યા વ્યવહારના પ્રદર્શનથી કાંઇ સાધુ થવાતું નથી. કારણું બાહ્યાચાર તે રમાઈપિ સેવ્યને. અને સંન્યાસ–ધર્મ તે “અસિધારાવત” જે છે. The Grass they bed, the sky they roof & food whatever chance may bring well cooked or ill, judge not; what food can taint that noble “Self," know thou art that san qusins bold say. Om tat sat (Vivekanand) - શું એક અપવયરક બાળક આ માત્રા પચાવી, જીરવી શકે? પણ કયા ધર્મમાં આવી દૂકાને નથી મંડાઈ? અને કયા ધર્મને નામે અને એઠાં નીચે અધર્મ નથી આચરો અમારા માથે ઠોકાયેલા પુષ્ટિમાર્ગમાં તે તેના આચાર્યોએ (?) તમન્ આ મોગાત્ પૂર્વમેવ સર્વવતુળ વ્ય. અને વળી વિવાહનન માપુચાવાર સમર્થ Tયાત તાનિ તાત્તિ ૩૧મથાનિ આમ પણ લખી માર્યું અને તેવાં આચરણે પણ થયાં અને હજી થાય પણ છે! કેવું અધર્મ અને તે ધર્મનાં એઠાં નીચે ! આ બધું ધર્મ !! આમ સર્વત્ર પ્રવર્તી રહેલ છે, ત્યાં આપના જેવા તત્ત્વવેત્તાઓની પ્રવૃત્તિ આશાનાં કિરણરૂપ છે. આપની પ્રવૃત્તિની સફલતા ચાહત ધનજી લક્ષમીદાસનાં પ્રણામ. Page #254 -------------------------------------------------------------------------- ________________ 275 Hornby road, Fort, Bombay નવેમ્બર તા. ૨૪ : ૧૯૩૧. શ્રીમદ્ પૂજય મુનિ ન્યાયવિજયજી મહારાજ, ગઈ કાલે આપ પૂજ્યશ્રીએ આપના કિમતી સમયના ભેગે ઉંચી કટીના સંસ્કારવાળી શુદ્ધ વિચારોની પ્રસાદી આપી મને ખચિત રૂણી બનાવ્યા છે. મારા મનની કેટલીક શંકાઓ અધિકાશે વાયુવેગે ઉડી ગઈ છે. અને તેને પરિણામે હૃદયમાં આનંદપ્રાપ્તિ થઈ છે. એટલા માટે, અને પ્રેમભાવનાથી આપે મારો સત્કાર કરી બે અમૂલ્ય પુસ્તકોની જે ભેટ આપી છે, તે માટે હું આ પત્ર દ્વારા આભારની લાગણી પ્રદર્શિત કરવાને રજા લઉ છું. વિરોષતું. મારે જણાવવું જોઇએ કે, આપશ્રીના હસ્તે લખાયેલ “દીક્ષાપદ્ધતિ પર સામયિક પ્રકાશન” નામનો લેખ મેં ખૂબ લક્ષથી વાંચી લીધે છે એ વાંચતાં પણ મને જે પ્રકાશ મલે છે, તે માટે પણ મારાથી આપશ્રીને આભાર માનતાં રહી શકાતું નથી. “જૈનદશન” તે હું અને મારું પત્ની સાથે બેસી વાંચવાને ઈરાદો રાખીએ છીએ. મારા જેવા એક પરધર્મના ત્રાહિત માણસને જે મમતાથી આપશ્રીએ આધ્યાત્મિક પ્રસાદી ગઈ કાલે ચખાડી છે, તે પુરવાર કરે છે કે, આપ જેવા ખરેખરા સાધુસ અને પરમપૂજ્ય ગાંધી જેવા મહાત્માઓ જ ભારતવર્ષને અને જગત આખાને ઉજજવલ પંથે લઈ જાય છે, ટેકવી રાખે છે, અને અનંતકાલ સુધી ટેવી રાખશે. તેમાં શક નહિ. ઈશ્વર આપ જેવા સંત પુરૂને ઉત્તરોત્તર વિશેષ ઉજજવલ કરે અને દીઘયુષ બક્ષે. એવી મારી પ્રાર્થના છે. હું ઈચ્છું છું કે, ઈશ્વરકૃપાથી, મને ફરી એકવાર-ના અનેકવાર આપ જેવા સંતને મળવાના પ્રસંગ મળે, કે જેથી આ ભાનભૂલી હાલતમાંથી મુક્તિમાર્ગને પંથે ચાલવાને નહિ તે આ જીવન તેવા પવિત્ર પંથની કાંઈક ઝાંખી કરવાને પણ ભાગ્યશાલી બની શકે. આપે દાખવેલા સ્નેહ માટે ફરી એકવાર આભાર માનતે, હું છું, આપનો રૂણ બનેલ સ્નેહાધીન સેવક બેહરામ ન. બાતા ના પ્રણામ વાંચશે, Page #255 -------------------------------------------------------------------------- ________________ ************ * સ્વરાજયને પથે વિલેપારલામાં વી. પા. મહાસભાસમિતિ તરફથી બેલાવવામાં આવેલી મિટિંગમાં તા ૨૭-૧૨-૩૧ ના રોજ ન્યાયવિશારદન્યાયતીર્થ શ્રીમાન ન્યાયવિજયજી મહારાજે આપેલું જાહેર ભાષણ આત્મકલ્યાણને મૂલાધાર આત્મશ્રદ્ધા અને આત્મશુદ્ધિ છે. અહિંસા, સત્ય, સંયમ, ત્યાગ અને સેવા એ જીવનના મહાન સિદ્ધાન્ત છે. એ મનુષ્ય જીવનને આદર્શ છે. આપણે પિતાના જીવનમાં ખાનપાન અને વસ્ત્ર આદિમાં જેમ ઓછું પાપ લાગે અને મેહ ઉત્પન્ન ન થાય એ વ્યવહાર રાખ જોઈએ. ખાનપાનના સમ્બન્ધમાં શરાબ વગેરે નિષિદ્ધ છે. શરાબ બુરીમાં બુરી અને ભ્રષ્ટમાં ભ્રષ્ટ ચીજ છે; વ્યક્તિ, સમાજ અને દેશને પાયમાલ કરનારી છે. એ જ કારણ છે કે વત્તમાન રાષ્ટ્રીય ચળવળમાં દારૂ નિષેધનું પ્રચારકાર્ય પણ એક અંગ બની ગયું છે. દુનિયાના તમામ ધર્મગ્રન્થોમાં શરાબને નિષેધ છે. એને ખસેડવામાં કઈ પણ પિતાને યોગ આપી શકે છે. એ પાપને દૂર કરવામાં જેટલે પ્રયત્ન લેવાય તેટલે લાભ છે. હવે વસ્ત્રની બાબત. વસ્ત્ર ત્રણ રીતે પિદા થાય છે. પરદેશી કારખાનામાંથી, દેશો કારખાનામાંથી અને હાથ-ઉદ્યોગથી. પરદેશી કે દેશી મિલમાં હિંસા ઘણી થાય છે તેમાં જાનવરની ચરબીને ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. લાખ મણ ચરબીના વપરાશથી એ વસ્ત્ર બને છે. એટલે અહિંસાની દષ્ટિએ એવાં વસ્ત્રો વાપરવા યોગ્ય ન ગણાય. પરદેશી કારખાનામાં કામ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કરનારા મજૂરે હોટે ભાગે દારૂડીયા અને માંસાહારી હોય છે. એટલે તેમાં જતે પૈસે માંસમાં અને દારૂમાં વપરાય એ પણ મહહિંસાનું કારણ બને છે. દેશી મિલના મજૂરે પણ દારૂ પીનારા હોય છે. એટલે દેશી કે વિદેશી બન્ને કારખાનાઓમાં બનતાં નાપાક વસ્ત્ર અહિંસાધમના પૂજારીને વાપરવાં ન ઘટે. હાથકતામણ અને હાથવણાટથી જે વસ્ત્રો તૈયાર થાય છે તે નિર્દોષ છે. શુદ્ધ છે. તેને મુકાબલે મિલેનાં નાપાક કપડાં વાપરવામાં અનન્તગણું પાપ છે. ડુંગળી ખાવામાં જે પાપ બતાવાય છે તેના કરતાં મિલેનાં હિંસક કપડાં વાપરવામાં અનન્તગણું પાપ છે. પરદેશી કાપડની પાછળ દેશના કરડે રૂપીયા પરદેશ ઘસડાય છે. પરદેશી ધંધાએ દેશના ધંધાને ડાટ વાળે છે. અને દેશમાં બેકારી તથા ભૂખમરાની ભીષણ આગ સળગાવી છે. શુદ્ધ સ્વદેશી, શુદ્ધ ખાદી વાપરવામાં અનેક લાભ છે. ખાદીના માર્ગે જીવન સ્વાવલમ્બી ઘડાય છે. એથી દેશને ધધ સજીવન થાય છે. દેશના ગરીબોને રોજ મળે છે. દેશના લાખે-કરડે બેકારને પેટ ભરવાને રસ્તે સરળ થાય છે. તેમની આન્તરડી કરે છે. દુખિયાની આન્તરડી ઠારવી એ હેટી દયા છે. ગરીની એવા એ સાચી ઈશ્વરસેવા છે. ગવાસિષ્ટ બેલે છેઃ " येन केन प्रकारेण यस्य कस्यापि जन्तुनः । सन्तोषं जनयेत् माज्ञस्तदेवेश्वर-पूजनम्" । અર્થાત્--બનતી રીતે કેઈનું ભલું કરવું એ ઈશ્વર-પૂજન છે. વળી, ખાદીથી જીવનમાં સાદાઈ આવે છે. ખરૂં સુખ અને શાન્તિ સાદાઈમાં છે. સાદાઈમાં સંયમ છે. સાદાઈ એક પ્રકારનું તપ છે. માણસ જરૂરીયાતે વધારી હાથે કરી દુઃખને નેતરે છે. એટલે ખર્ચે વધારે તેટલી ઉપાધિ વધારે અને તેટલું પાપ વધારે. સાદાઈમાં સુખ અને શાન્તિ સમજાય તે ઘણી ઉપાધિ ઓછી થઈ જાય. બહુ સંગ્રહશીલ બનીને, મોજ-શેખ અને વિકાસમાં પૈસે વેડફીને આપણે પાડોશીને દુઃખમાં નાખીએ છીએ. એથી બીજાઓને જીવનનિર્વાહની મુશીબતી પડે છે, એથી દેશમાં ગરીબાઈ અને ભૂખમ વધે છે, એથી વિષમતા વધે છે, એથી પાપ વધે છે. આમ પાપની પરમ્પરા વધી પડતાં દેશ રાડ પિકારે છે. બેગ અને વિકાસ પાપનાં મૂળ છે. મનુષ્ય-જીવનને મહાન આદશ ભેગ, વિલાસથી ઉપર ઉઠવામાં છે. માણસને જોઈએ ખાવાને ધાન અને અંગ ઢાંક્વાને વસ્ત્ર. એટલું તે સન્તષી અને પરિશ્રમી હેલાઈથી મેળવી શકે. પણું તમે પેટ નહિ, પણ પેટી અને પટારા ભરવા વળખાં મારે છો ! Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ એની આ બહોળી છે. પરદેશીની મેહ-જાળમાં જઈને કરેડાની રેજી પર છરી ફેરવી છે. અને એના પરિણામે દેશ દિવસે દિવસે ભિખારી તે જાય છે. જે દેશમાં જરૂરીઆત કરતાં વધારે અનાજ અને ૩ પેદા થાય તે દેશ કે સમૃદ્ધ હવે જોઈએ? ત્યારે દેશમાં આટલે ભૂખમરે કેમ? દેશમાં કરે માન એવા દુઃખી છે કે જેમને પેટ ભરી કેમ ખવાય છે એની ખબર નથી! અને અંગ ઢાંકવા પુરતાં કપડાં નથી ! આ બધું કેણું હાય” કરી જાય છે? કોણ આ બધું ભરખી જાય છે? કોણ આ બધું લૂટી જાય છે? કંઈ ગમ પડે છે? પણ દેશની સ્થિતિ સુધારવાને સબળ સાધન “બહિષ્કાર” તમારી પાસે મેજૂદ છે. સમજી રાખે કે સ્વદેશી એ સ્વરાજની ચાવી છે. દરેક હિંદુસ્તાનના અંગ પર શુદ્ધ ખાદી જોઈએ. દેશમાં ઘરે ઘરે રેટિયા ચાલવા જોઈએ. આર્થિક સ્વરાજ્યને આણવામાં રેટિયાને પ્રયોગ જબ્બર ઉપયોગી છે. માણસ રોજ બે તલા જેટલું કાંતે તે વર્ષ દહાડે અઢાર રતલ જેટલું કંતાવાથી પિતાના પહેરવાનાં કપડાં તેમાંથી પૂરાં પાડી શકે. આમ પિતાને કાયદે અને દેશને લાભ! મિત્ર! પરદેશીઓ દેશમાં પધાર્યા છે તેમાં મુખ્યત્વે વેપારી દૃષ્ટિવાળા છે. તેમને હૈકે દેશની પ્રજા માટે શુભ લાગણી નથી. તેમને તો વેપાર કરી દેશનું ધન લૂંટવું છે અને દેશને તારાજ કરે છે. તેમને સઘળો કાર્યક્રમ દેશના ધંધાને રસકસ હયાં કરી જવા માટે છે. આવી દાનતનું તન્ન કેમ નભાવી લેવાય? પણ એનાં મૂળીયાં બહુ ઉડાં ગયાં છે. પણ એને ઉખેડવાનું જમ્બર બળ દેશના વેપારીઓ બતાવી શકે છે. દેશના વેપારીઓ દેશના ભલા માટે પરદેશી માલને બહિષ્કાર કરશે અને પરદેશીઓ સાથે પિતાને વેપાર-સમ્બન્ધ સંકેલી લેશે કે તે જ ક્ષણે પરદેશી રાજના પથા હાલવા માંડશે. એટલે આ લડતમાં દેશના વેપારીઓએ ખરી બહાદૂરી બતાવવાની છે. તેઓ દેશનું હિત સમજી જઈ પિતાને લેભ સંકેલી લેશે અને વખત ઓળખી સમાચિત ખમી લેશે તે દેશ પર તેમને મોટે ઉપકાર ઉતરશે. આપણુ પર રાજ્ય કરનાર, આપણને ગુલામ કરી રાખનાર, આપણને ધર્મભ્રષ્ટ કરનાર અને દેશને પાયમાલ કરનાર કે શયતાન હોય તે તે પરદેશી કાપડ છે. પરદેશી કાપડને એક એક કકડો શયતાની સામ્રાજયને ડે છે. એ ડે આપણે હાથે કરી આપણા શરીર પર ચઢાવ્યું અને પાયમાલી હરી લીધી! પણ આપણે હવે જાગ્યા છીએ. હવે આપણને Page #258 -------------------------------------------------------------------------- ________________ ભાન આવ્યું છે. હજુ પણ જેઓ પરદેશી કાપડ વેચે છે, ખરીદે છે, પહેરે છે, ઘરમાં ઘાલે છે, શરીર પર નાખે છે તેઓ પરદેશી તત્રને અને દેશની પરતન્નતાને પિષનારા સીપાહીઓ છે. તેમણે યાદ રાખવું જોઈએ કે-- “જનની કમપૂમિશ્ચ સ્વર માયણી” અથ–માતા અને માતૃભૂમિનું ગૌરવ સ્વર્ગથી પણ વધી જાય છે. જેમ માતા પુજ્ય છે, તેમ માતૃભૂમિ પણ પૂજ્ય છે. જનનો અને જન્મભૂમિ બને માતા છે. જનનીની પણ જનની જન્મભૂમિ છે. આજે એ માતા જન્મભૂમિ' ગુલામીની બેડીમાં જકડાયેલી છે. પિતાને હિન્દી કહેનારાઓ માતા”ને બન્ધનમાંથી છોડાવ્યા વગર કેમ જ પે? સજીને ! પાપને પિષવામાં પાપ હેય તે જે ત–માં પાપ ભરાયું છે તેને પિષવું એમાં પાપ છે. આપણે કઈ વ્યક્તિ ઉપર દ્વેષ નથી, આપણે કોઈનું બુરું ચાહતા નથી. આપણે વિરોધ ફક્ત અધમ સામે, અન્યાય સામે, અત્યાચાર સામે છે. તેને વીખી નાંખવાને આપણે ધમ થઈ પડે છે. આપણા બહિષ્કારને આદશ અધમના નાશમાં છે. ગીતા કહે છે કે – સ્વયે નિધન : પાઁ મયવિદ:” અર્થાત્ –સ્વધર્મ એટલે સ્વરાજમાં મરવું એ સારું છે, પણ પરધમ એટલે પરરાજ તે ભયંકર છે. પણ આપણે માગ અહિંસાને છે એ ન ભૂલીએ. અહિંસાની શક્તિ અજેય છે. અહિંસા એ આત્મબળ છે અને હિંસા એ પશુબળ છે. આત્મબળ સામે પશુબળ કદી ટકી શકે જ નહિ. ખરૂં સ્વરાજ એ આત્મરાજ છે. આત્મરાજ્ય આત્મબળ ખિલવવામાં છે. આત્મશુદ્ધિ, સત્ય, દઢતા અને અહિંસાના માર્ગે આત્મરાજ મળતાં ભતિક રાજ્ય બાકી રહેતું જ નથી. હિંસક યુદ્ધમાં સામાને મારવાની, સામાનું બુરું કરવાની, સામાને ઉખેડી ફેંકી દેવાની બુરી વૃત્તિ હોય છે, જ્યારે અહિંસક યુદ્ધમાં સામાનું ભલું કરવાની, સામાને સુધારવાની શુભ વૃત્તિ હોય છે; પિતે અમને, જાતે દુખ સહીને અને છેવટે પિતાના પ્રાણની આહુતિ આપીને પણ સામાને અન્યાય તથા પાપમાંથી ઉગારી લેવાની પવિત્ર વૃત્તિ હોય છે. એટલે અહિંસક યુદ્ધ એ પાક યુદ્ધ છે. વળી હિંસક યુદ્ધમાં દારૂગોળ, લશ્કર અને શો જોઈએ. પણ અહિંસક યુદ્ધમાં તેમાંનું કશું ન હોય. અહિંસક યુદ્ધમાં આત્મશુદ્ધિ, સત્ય, દઢતા, ત્યાગ અને સહિષ્ણુતા હોય છે. આમ આજે આપણા રાષ્ટ્રયુદ્ધનું ચણતર અહિંસાના પાયા પર છે. એ ન ભૂલી જઈએ. . Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ સને! હિન્દ જે Sારવવાન દેશ દુનિયામાં બીજે કઈ નથી. મનહર ઉદ્યાને, જંગલે, મૈદાને અને વિહારભૂમિઓ, રમણીય પર્વતે, સુન્દર ટેકરીઓ, મને રમ સરિતાઓ અને ભવ્ય વનનિ જે વગેરે કુદરતી સૌન્દર્ય અને વૈભવભર્યા પ્રદેશ જેવા આ દેશમાં છે તેવા દુનિયાના બીજા કોઈ દેશમાં નથી. આ દેશે સંસારનું ગુરુપદ ભગવ્યું છે. આ દેશે જગતને સભ્યતાના પાઠ ભણાવ્યા છે. આ દેશને માટે ડિડિમનાદથી કહેવાતું હતું કે – " एतद्देशप्रसूतस्य सकाशाद् अग्रजन्मनः । खं स्वं चरित्रं शिक्षेरन् पृथिव्यां सर्वमानवाः " ॥ અર્થાત–આ દેશની સંસ્કારસમ્પન્ન પ્રજા પાસેથી દુનિયાના બધા માણસો પિત પિતાનું ચારિત્ર અને જીવનવિધિના પાઠ શિખે. દુનિયાના બીજા મુકેએ અહીંથી વિવા-શિક્ષા સમ્પાદન કરી પિતાના દેશની ઉન્નતિ સાધી છે. દુનિયાના સર્વશ્રેષ્ઠ ત્રાષિ-મહર્ષિ-મહાત્મા-જ્ઞાનીઓ આ દેશમાં થયા છે. આ દેશ ગભૂમિ છે, તભૂમિ છે, કર્મભૂમિ છે. આ ભવ્ય, રમ્ય અને મહામંગલરૂપ દેશ ધરતીના બીજા કોઈ ખંડમાં નથી. કુદરતે દરેક પ્રકારની–ખાવાની, પીવાની, પહેરવાની વગેરે તમામ મહત્વની ચીજ આ દેશમાં ભરી દીધી છે. ઇગ્લેન્ડને આ દેશમાંથી કે અમેરિકાથી ઘઉં મળે ત્યારે ખાવા રેટ મળે; પણ આ દેશમાં ઘઉં વગેરે અનાજ એટલું બધું પેદા થાય છે કે આખે દેશ, આખું હિન્દુ ખાઈ-પી ધરાવા ઉપરાંત પણ બહાર મોકલવા જેટલું રહે છે. રૂની પેદાશ પણ જબરી છે. લગભગ સાઠ લાખ જેટલી ગાંસડીઓ આ દેશમાં તૈયાર થાય છે. જેમાંથી અડધો ભાગ બહાર જાય છે. ઇંગ્લેન્ડને તે બહારથી રૂ ન મળે તે મુશીબત આવી પડે. મિત્રે ! આ દેશમાં કોનું રાજ હૈય? ઇંગ્લેન્ડમાં અંગ્રેજો રાજ્ય કરે, જર્મનીમાં જમને, અરબસ્તાનમાં આર, અમેરિકામાં અમેરિકને, ચીનમાં ચીનાએ રાજ કરે તે હિન્દમાં કેણુ રાજ કરે? હિઓ. જે દેશમાં જે પેદા થયા છે તેમને તે દેશમાં રાજ કરવાને હક છે. હિન્દી ઇલેન્ડમાં રાજ કરવા જાય તે અંગ્રેજો બરદાસ કરશે ? અમેરિકામાં જમને. જર્મનીમાં આરબ અને અરબસ્તાનમાં અંગ્રેજો રાજ કરવા જાય તે તે દેશવાળા તેમને બરદાસ કરશે? નહિં જ. તે પછી હિન્દમાં અંગ્રેજો રાજ કરે એ હિન્દીએ કેમ બરદાસ કરી શકે? છેલા મહાયુદ્ધ પછી અંગ્રેજોએ જ્યારે તુકીને દબાવ્યું હતું ત્યારે બહાદૂર તુકેએ વીર કમાલપાશાની તલવારના Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ બળથી પિતાના દેશની આઝાદી મેળવી હતી અને એ સાબિત કરી આપ્યું હતું કે તુકી માં તુર્કોનું રાજ હેય. તે વખતે ત્યાંને એક એક યુવાન, એક એક ફેશે, એક એક ઔરત અને એક એક બાળક પિતાના દેશની આઝાદી માટે જાન આપવા તૈયાર થયા હતા. કેમકે જે દેશમાં જેઓ પેદા થયા તેમને તે દેશમાં પોતાના દેશમાં રાજ કરવાને હક છે. હિન્દમાં પરદેશી રાજ હેઈજ કેમ શકે? જે કરેડો હિન્દુઓના પૂર્વજોએ આ દેશમાં પાંચ હજાર વર્ષ સુધી સુન્દર રાજ્ય કર્યું છે, જે મુસલ્માના પૂર્વજોએ બહાદુરી બતાવી પેન સુધી પિતાને કે વગાડ છે, જે પારસી કોમ બુદ્ધિવાદમાં ચઢિયાતી અને દરેક મહત્વનાં કામમાં આગળ પડતે ભાગ લેનારી ગણાય અને જે શિકએ જગીમાં જંગી જગમાં પણ કદી પાછી પાની ભરી નથી તે મહાનું પ્રજાસમૂહ, પાંત્રીસ કરોડ હિન્દ ડાક પરદેશીઓના કાબૂમાં રહે એ કેટલી શરમની વાત છે ? આ વાતને જે કંઈ વિચાર કરે તેનું દિલ દુખાયા વગર ન રહે. પણ દિલગીરી કરીને બેસી રહેવાને આ વખત નથી. મામલે કટોકટીને છે. પ્રકન ગંભીર છે. દેશને માથે મોટી આફત છે. જીવન-મરણને સવાલ છે. પ્રજા તયાર રહે! કયારે રણશીંગ વાગશે એ શું કહી શકાય? પણ દરેક હિન્દી કમર કસીને – સિર જાવે તે જાવે, પર આઝાદી ઘર આવે” એ મન્વને લલકારતે મેદાને જંગમાં કૂદી પડવાને તૈયાર જ રહે મિત્રે ! ઇંગ્લેન્ડ દુનિયામાં પહેલે નમ્બરે ગણાય છે એનું કારણ જાણે છે? કારણ એ છે કે પાંત્રીસ કરોડ ઘેટાં-બકરાં” એના કબજામાં છે ! એ “ઘેટાં-બકરાં ” મટી જઈ “વાઘ " બની જાય, પછી જોઈ લે ઇંગ્લેન્ડની સ્થિતિ ! એનો સઘળો મદ ગળી જાય ! એના પગ ઠંડા થઈ જાય ! મિત્રો! હવે છેલ્લે એક વાત કહી મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. તે એ છે કે ધર્મના કે જાતપાતના ઝઘડા બધા પાણીમાં પધરાવી દેવા જોઈએ. આપણામાં ખૂબ સંગઠન-બળ જામવું જોઈએ. જેમ જેમ આપણામાં એક-બળ ખિલશે અને જેમ જેમ આપણામાંથી નબળાઈઓ ખંખેરાશે તેમ તેમ આપણે વિકાસ વધારે થશે. સંઘબળ પુષ્ટ થતાં કેઈ કાર્ય અશક્ય રહેતું નથી. મને ભય ટળી જતાં અને દેશસેવામાં મહાન ધર્મ સમજાતાં સ્વરાજ તે દૂર નહિ જ રહે, પણ પ્રભુને દરબાર પણ દૂર નહિ રહે, = = - = Page #261 -------------------------------------------------------------------------- ________________ એક સંસ્કારી પત્ર ભર આત્મશ્રદ્ધા, ધર્મનિષ્ઠા અને સિદ્ધાન્ત પૂજાનું સુન્દર ઉદાહરણ રૂઢિરાક્ષસી પર વીરાંગનાએ મેળવેલો વિજય સતી-જીવનનું ઉજવલ સૈન્દર્ય નારી જગતના અન્ધાર જીવનમાં સળગતી ક્રાન્તિ ! ( [મૃત્યુ પછીની રડવા-કુટવા આદિની ભૂખ રૂઢિ સામે એક શ્રાવિકાએ જે સક્રિય વિરોધ બતાવ્યું છે તે સમાજને આદર્શરૂપ નિવડે એવા આશયથી તે શ્રાવિકાને ભાવવાહી પત્ર નીચે રજુ કરું છું. નારી-જીવનના વ્યવહારમાં સિદ્ધાન્તનું કેવી સુન્દર રીતે પિષણ થઈ શકે છે તે આમાંથી મળી રહેશે–ન્યાયવિજય.] શરદી તેમજ દુખાવો વધતાં કલાકોના કલાકો સુધી મેં સતત શેક ચાલુ રાખ્યું. પરંતુ પીડા અને તાવનું પ્રમાણ વધતાં દર્દ ગંભીર બનવા લાગ્યું. રાતદિવસના ઉજાગરા વધી જતાં દદીની વ્યવસ્થા જાળવવાની મારી શક્તિ ઘટશે એમ માની મારા પિતાશ્રી, મામા વગેરેને લાવ્યા. Page #262 -------------------------------------------------------------------------- ________________ છતાં કુદરતે મદદ ન આપી. આખરે મેં તથા મારા પિતાએ આવશ્યક વ્રત-પચ્ચકખાણ કરાવ્યાં, અને ચાર-પાંચ મિનિટમાં જય જય નાદાના શુદ્ધ ધ્વનિ સાથે સંપૂર્ણ સમાધિમાં પંડિત મરણે તેમણે દેહ છે. દવે મારા જીવનસખાને મારી પાસેથી ખુંચવી લીધા . મારા હૃદયને આ આઘાત ન સહન થાય તે સજજડ લાગે. તે પણ મેં મારા મનને કબજે રાખ્યું. અને કઈ પણ લૈકિક મૂર્ખ રૂઢિ જેવી કે રડવું, કુટ, છેડા લેવા, પિક મૂવી, તેવી એક પણ મૂખ કિયા મેં કરી નથી. બચપણથી જ હું તે રૂઢિને ધિક્કારનારી છું. તેમજ મારા સહધર્મચારીની મને તેજ આજ્ઞા હતી કે તારે મારી પછવાડે કઈ પણ મૂખ રૂઢિને વશ ન થતાં સંપૂર્ણ સુધરે કરી આપણાં સ્ત્રી-પુરૂષની સમાજમાં ઉત્તમ આદર્શ રજુ કરે. આ પ્રમાણે અમારા પતિના વિચાર હતા. તે વિચારને આપ સાહેબે આ ચોમાસામાં ઉપદેશામૃતનાં વારિ સિંચી વિશેષ ઢ બનાવ્યા. એટલે મેં તે મૂખ રૂઢિને અમારા સમાજની ભલામણ છતાં જરા પણ મચક આપી નથી. તેમના મૃત દેહને લઈ જવા પહેલાં મેં મારા પિતાને પિક મૂકવા આગ્રહપૂર્વક મનાઈ કરી શ્રી વિરના નામના જયધ્વનિ વચ્ચે લઈ જવા ભલામણ કરી હતી. તેમજ મુંબઈ, માંગરોળ, કલકત્તા, પંચગની, વડાર વગેરે અનેક સ્થળે તારથી ખબર આપ્યા. તેમાં પણ સ્ત્રીઓ લેકિક રિવાજ પ્રમાણે ન વતે તે માટે દરેક તારમાં, સ્ત્રીઓને રડતીકુટતી અટકાવે તે પ્રમાણે શબ્દ નાખ્યા હતા અને અમારા વિચારને દરેક સ્થળે અમલ થયે હતે. આખી નાતના તેમજ અન્ય સ્ત્રી-પુરૂષે મે થવા આવતા; પણ ખુદ મારા હાથમાં ધાર્મિક પુસ્તક હેય તે તેમને વિકથા કરવાને અવકાશ જ શેનો રહે. મેં ખુણે પાળવાનું પણ રાખ્યું નથી. આપણા વિચાર અને નિશ્ચય ઉપર આપણે મક્કમ ન રહીએ, તે સર્વે વિચાર નકામાં છે. જો કે જુને ચીલે ચાલનારાઓનું મારે સાંભળવું પડ્યું. પણ હું તેવી કોઈની દરકાર ધરાવતી નથી. પ્રભુ મને મારા આત્મામાં જ રમણ કરવાની શક્તિ આપે અને હરહંમેશ મારૂં ચારિત્ર ચઢતે પરિણામે શુદ્ધતા પ્રાપ્ત કરે એજ મને ઈચ્છા છે. માંદગીના દિવસોમાં પહેલા નવ દિવસે પૈકી દિવસ તેમજ રાત્રિના મેટો ભાગ આપણું નવસ્મરણમાં અમુક અમુક તે ચાલુ મારી પાસે બેલાવી પિતે સાંભળતા. દશમા દિવસના પ્રભાતે પિતે ભાવદીક્ષા લઈને બેઠા. હું સવારે જ્યારે સાફસુફ વગેરે કાર્ય કરવાનું શરૂ કરવા મંડી તે વખતે મને કહ્યું કે મેં માવદીક્ષા લીધી છે. સદ્દગુરૂના અન્તાકરણભર્યા Page #263 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભના મને તે સુન્દર ફળ પ્રાપ્ત થયાં છે. મને આખી જિન્દગીમાં કઈ દિવસ કેઇ જાતની વિરતિ ઉદય આવતી નહોતી અને આજે મને સર્વ વિરતિ ઉદય આવી. મારું ચારિત્રાવરણીય કમ ખપી ગયું. હું તે આમાંથી સાજો થઈ પરબારે મારા ગુરૂના ચરણમાં જવાને શું વગેરે શબ્દ મને કહ્યા અને ખરેખર પોતે જાણે ઉત્કૃષ્ટ પરિણામે દીક્ષા લીધી હોય તેવું વર્તન કરવા લાગ્યા. જિન્દગી દરમ્યાન દાનની દિશામાં પણ પિતાના વિચાર મુજબ ઘણુ પૈસા સખાવતમાં રેપ્યા અને વીલમાં પણ આપ સાહેબના જાણવામાં છે તેવી રીતે એક લાખ રૂપીઆ સાતે ક્ષેત્રમાં રેપવા પિતે પિતાના હસ્તે લખી ફરમાવી ગએલ છે. હું પણ મારું ચાલશે તે તેના ઉત્તમોત્તમ વિચારને જેમ બને તેમ બે-ચાર મહીનામાં અમલ કરી ચેરીટીનું કાર્ય પૂર્ણ કરીશ. મારે માટે પણ તેમણે ઘણીજ સારી વ્યવસ્થા થાય તેવી ગોઠવણ –શ્રાવિકા લીલાવતી દેવીદાસ. ( તા. ૪-૨-૩૨ ને જૈન પત્રમાં પ્રકાશિત) છે જેન શાસ્ત્રમાં અસ્પૃશ્યતાનિષેધ– નન્નીસૂત્રની મલયગિરીય ટીકામાં પૃ૧૭૨ માં જણાવે છે કે "स्पर्शास्पर्शव्यवस्थाया लोके काल्पनिकत्वात् । તથા અવ્યવસ્થા ન પારમાર્થિી x x x” અથ7-“સ્પર્શાસ્પર્શની બાબત લોકમાં કાલ્પનિક છે, લેકેની ને કહપનાથી ઉભી થયેલી છે, વાસ્તવિક નથી. x x x' જૈન કઈ પણ થઈ શકે “ગમગાયા જનાદારયા ! जिणसासणे पवना सव्वे ते बंधवा भणिया" । [ શુભવધનગણિની વર્ધમાનદેશના ] --કઈ પણ દેશમાં પેદા થયેલા અને કેઈ પણ જાતના ખોરાકથી પોષાયલા છતાં જિનશાસનમાં આવતાં બધા બધુ કહ્યા છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ એક કરુણ અરજ સજ્જના ! આપણે અન્દર અન્દર આજ ઘણા વખતથી લડી રહ્યા છીએ. ક્ષુ લડચા, ઘણું ઝઘડયા, અને એને પરિણામે આજે શાસનની નાકા ખરાએ ચઢી ગઇ છે. વીરના ભક્તની આ વીર-ભક્તિ ! મહાવીરના ઉપાસકેાની આ શાસનસેવા ! ખરેખર અજ્ઞાનનાં પડળ આપણને ઉધે રસ્તે દેરી રહ્યાં છે અને દિવસે દિવસે આપણે આપણી છિન્ન-ભિન્ન દશા વધારતા જઇએ છીએ. સમાજ સડી રહ્યા છે અને શાસન નિસ્તેજ થતું ચાલ્યુ છે. એ તરફ આપણે ધ્યાન નથી આપવું કે ? ફિરકાઓના ઝડા, ગોના ઝઘડા, નાત-જાતના ઝઘડા, ધમ સ્થાનેાના અઘડા, તીર્થાંના ઝઘડા, સાધુએના ઝઘડાં, સાધ્વીઓના ઝઘડા, શ્રાવકોના ઝઘડા, સઘના ઝઘડા એમ જૈન શાસનના ગગનાંગણમાં સત્ર કલહ-કકાસનાં, કુસપનાં, વેર-ઝેરનાં, ઇર્ષ્યા-દ્વેષ અને અદેખાઇનાં ઘનાર વાદળ છવાઈ રહ્યાં છે. પૈસે-ટકે સમાજ ઘસાતા જાય છે. એકારીના ત્રાસે જૈના ખુવાર થતા ચાલ્યા છે. બળમાં, બુદ્ધિમાં અને લાગવગમાં જૈને પછાત પડી ગયા છે. વિદ્યા, કળા અને હુન્નર–શિક્ષણના પ્રચાર કરવા તરફ અને શક્તિ-વિકાસનાં સાધના યાજવા તરફ જૈન સરદારોનાં આંખમી‘ચામણાં છે. આમ દરેક બાજુની અધગતિના પરિણામે આપણે શુ જોઇ રહ્યા છીએ ? વઢાડે જૈન કામમાંથી સાત-આઠ હજારના ઘાણ વળતા જાય છે; જ્યારે નવા જૈનાના ઉમેરા તે આકાશમાં ! જે સમાજ નાત-જાતના અનેક ટુકડાઓમાં વ્હેંચાઈ ગયા હોય, ખળ તથા કૈવત ગુમાવી નબળાઇ અને કાયરતાના ભાગ થઇ પડયા હાય અને ક્રુસ`પની ભડભડતી આગમાં ખદખદી રહયા હાય તે સમાજનું ભવિષ્ય કેવું કલ્પવું ? ઉર્ફે ! નજર ઉઘાડીને જોવાની પણ કયાં નવરાશ છે કે, સમાજનાં ગાડાં કર્યાં હુકાઇ રહયાં છે! આ ! શાસનદેવ! વિનાશના પર્થે જતાં સમાજને અચાવ! —ન્યાયવિજય. ( પ્રમુદ્ધ જૈન' માં પ્રકાશિત ) Page #265 -------------------------------------------------------------------------- ________________ FEAR મિત્રા ! મુંબઈમાં ભરાયેલા જૈનયુવકપરિષા અધિવેશન પર ન્યાયવિજયજી મહારાજે માલેલા પેાતાના સન્દેશ == છે. આજે જૈન કેમ થવાય ? એ આપણે પ્રથમ જાણવું અગત્યનું આપણી સૃષ્ટિ પર એકાન્ત' દુરાગ્રહનાં પટલ' ચઢી ગયાં છે. એવુ જ એ પરિણામ છે કે સમાજમાં ચારે ખાજુ ઝઘડાની લ્હાય સળગી રહી છે. જે દૂષિત ‘ એકાન્ત વાદ' ને ચીરવા માટે ભગવાન મહાવીરે પ્રચંડ પુરૂષાથ સેવ્યેા હતેા, તે એકાન્તના‘રાગ’ આજે આપણને લાગુ પડયે છે, અને સડી રહ્યા છીએ. છતાં ખૂબી એ છે કે આપણે પેાતાને મહાવીરના કહેવડાવીએ છીએ ? મહાવીરના ઉપાસક કેવા હોય ? એ મહાત્ પ્રભુના સંઘ કેવા હોય ? એના સૉંઘમાં અંદર-અંદર વૈર-વિધની હોળી સળગે ખરી ? આજે આપણે ઉધે રસ્તે ચઢી ગયા છીએ! આપણું વલણુ આજે અધોગતિ તરફ છે! અનેકાન્તતત્ત્વના આદશ, જે, મહાવીરના તપઃસાધનના કુલ સ્વરૂપે જૈનદર્શનની ઉંચામાં ઉંચી વિભૂતિ છે, એના ઉપયોગ આપણે જીવનમાં કયારે કરતાં શિખીશું ? જૈનદર્શન એ આત્મદર્શન છે અને અત એવ એ વિશ્વદર્શન છે. એમાં અખિલ જગના સમાવેશને સ્થાન છે. પણ આજે આપણી કેટલી Page #266 -------------------------------------------------------------------------- ________________ २४४ દુર્બલતા છે કે આપણે એકજ ઘરના અન્દર–અન્દર લડી મરીએ છીએ. આપણો અનેકાન્તવાદ જગતનું સમાધાન કરવાનો દા ધરાવે છે. તે આપણા ઘરના કજીયાઓને નિકાલ આપણે કેમ તેનાથી નથી લાવી શકતા ? એક તરફ આપણે જૈનભાવનાની હેટી ઑોટી ગર્જનાઓ કરીએ છીએ, પણ બીજી બાજુ આપણું કલુષિત જીવન પર જગતું હસે છે એ આપણે કેમ નથી જોતા? આપણે આપણી શક્તિ અન્દર–અન્દરની વઢવાડમાં વેડફી રહ્યા છીએ. એ ભારે કમનસીબીની વાત છે. જ્યાં સુધી આ સ્થિતિ ચાલુ છે ત્યાં સુધી એમજ કહેવાવું જોઈએ કે આપણે પિતે જૈનત્વનું હનન કરી રહ્યા છીએ અને જગની સામે જૈનતત્વની વિડમ્બના કરી રહ્યા છીએ. આપણી જ આવી પામર સ્થિતિ હોય તે “સવિ જીવ કરૂં શાસનરસી” ના રાગ આપણે કયે મઢે અલાપી શકીએ! આપણે ઝઘડાર સ્થિતિમાં “મિત્ત છે સત્રમ્પ પે મર્જ ળફ” એ જીવનના મહામત્રને પણ આપણે ભૂલી ગયા છીએ. એ પવિત્ર સૂત્રમાં કોઈની પણ સાથે વૈર-વિરોધ ન રાખતાં પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ પિષવાને સજોશ છે. આ આદેશ જે આપણે આદર્શ બને તે જ સાચા જૈન થઈ શકાય અને તે જ શાસનની સેવા થઈ શકે. મહાવીર પ્રભુના મહાન સિદ્ધાંતને જગતમાં પ્રચાર કરવા માટે આ સમય બહુ સુન્દર છે. આજે જગત્માં જિજ્ઞાસાગુણની લહેર ઉઠી છે. દુનિયાના હેટ હેટા સ્કલરોને આજે અન્યાન્ય દશનેના સિદ્ધાન્ત જાણવાસમજવાની તમન્ના જાગી છે. આવા અનુકૂળ સમયમાં આપણે જે આન્તર કહે ફગાવી દઈ પરસ્પર સંગઠન-શક્તિ જમાવીએ તે આપણે જૈનધર્મનો હોટ સેવા બજાવી શકીશું. ઇચ્છું છું કે પરિષદ કાર્યકમ આ દિશામાં ઘડાય અને તેનું અધિવેશન તૈમદ નિવડે! ઓ શાન્તિઃ તા: ૩૧-૧૨-૩૧ ગુરૂવાર, અધેરી (મુંબઈ) શ્રી સંઘને સેવક ન્યાયવિજય Page #267 -------------------------------------------------------------------------- ________________ બંડખોર કે વિશ્વબંધુ ! વીલે પારલા મહાસભાસમિતિ તરફથી માગસર વદિ ત્રીજને રવિવારે ન્યાયવિશા ન્યાયતીથી શ્રીમાન ન્યાયવિજયજી મહારાજનું નહેર વ્યાખ્યાન વીલે પારલાની રાષ્ટ્રીયશાલામાં રાખવામાં આવ્યું હતું. શરૂઆતમાં વી, પી.-- મહાસભાસમિતિના પ્રમુખ શ્રી ગોકુલભાઇએ મહારાજશ્રીની વિદ્વત્તા, વકતૃતા, વિચારતા અને વ્યાપક દષ્ટિને પરિચય કરાવી વ્યાખ્યાનની ભૂમિકા રજી કરી હતી. એ પછી ભાઇશ્રી પરમાનન્દ કુંવરજી કાપડિયાએ મહારાજશ્રીને નિભી ક વિચારક, લેખક ને વક્તા ઉપરાન્ત આજના યુગમાં સમાજમાં ક્રાન્તિકારક તરીકે હું બંડખાર ” જાહેર કર્યા હતા. એ પછી મહારાજશ્રીએ પોતાનું ભાષણ શરૂ કરી હાલની રાષ્ટ્રીય લડત વિષે પોતાના વિચારો બહુ છૂટથી જાહેર કર્યા હતા. મહારાજશ્રીનું વ્યાખ્યાન થય બાદ સ્વામી શ્રીઆનન્દ મહારાજશ્રીના વ્યાખ્યાન પર પોતાનો આનન્દ જાહેર કરતાં જણાવ્યું કે :| મકાન બહાર જે હું આ વ્યાખ્યાન સાંભળતા હત તે હું નજ સમજત કે કોઈ જૈન મુનિ આ વ્યાખ્યાન આપી રહ્યા છે. મહારાજ એક અધિકારી પુરૂષ છે, અને તેમની પાસેથી આવા રાષ્ટ્રીય સંદેશા જોરદાર ભાષામાં નિકળે એ દેશનું ન્હોટું સદ્ભાગ્ય સૂચવે છે. મહારાજશ્રી કોઇ ૬૯ સ. સ્પ્રદાયિક '' સાધુ નથી, પણ એઓ વિશ્વબન્ધ સાધુ છે એમ આજે મને એમના વ્યાખ્યાન પરથી ભારા થાય છે. એક જૈન સાધુ આટલી ઉદારતાથી વિશ્વ ક૯યાણની ભાવના ફેલાવે એ જોઇ મને આજે બહુ આનન્દ થયે છે. દેશના સાધુએ. આ રીતે પોતાનું સાધુ જીવન ખિલવે તો દેશનું કેટલું કલ્યાણ થાય. [ “ જેન ” પત્રના તા. ૩-૧-૩૨ ના કમાં પ્રકાશિત ] seseeeeeeeeeeeeeeecegesessed Jain Education remational www.janetary ang Page #268 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશારદ-ન્યાયતીથલ મુનિરાજ 1 શ્રીન્યાયવિજયજી મહારાજનું વાગત-કાવ્ય ( મહારાજા થીએટર, વડોદરામાં ગવાયેલું) (પરમ પ્રેમ પરબ્રહ્મનો રાહ ) સ્વાગત શુભ વિજય ન્યાય પરમ ચરઘુ રમણુ કાર, ધમકેતુ ધારનાર; * વીરધર્મ-પુનરુદ્ધાર " ની નકીબને પુકાર. સ્વાગત શુભ વિજય ન્યાય-૧ સત્ય-પ્રિય સત્ય-શૂર, કમ અસહુકાર ધર; વિરલ જ્ઞાન ભાલ નર, ન્યાય મુખ્ય ન્યાય સૂર. | સ્વાગત શુભ વિજય ન્યાય--૨. “યુવક-હે દય ઈટ રાજ, દેર, ધગશ ધીર આજ; શશુ સાથ !ઝન કાજ, અસ્ત્ર શસ્ત્ર આપ સાજ, સ્વાગત શુભ વિજય ન્યાય-૩ નવીન જૈન જગત હીર, ‘હામ’ પાઠ દે ફકીર; ઢળત હૃદય તુજ શિર, મન શર વીર. હ) થાય—Y. Serving Jinshasan * નાગકુમાર’ 095282 gyanmandirokobatirth.org ... D RO Rate & Personal use only