________________
૧પ૦
स आह पित्रोविरहोपरिष्टात्
मुदुःसहं मे भवि ते प्रयाणम् । वषद्रयं तन्मम तोषणायाs
धिकं गृहानावस वर्धमान ! ॥
નન્દી જવાબ આપે છે ભાઈ! માતા-પિતાના વિરહ ઉપર વળી તારું પ્રયાણ થાય એ મને બહુ દુસહ થઈ પડે. માટે મને સંતોષવાની ખાતર હે વર્ધમાન ! બે વર્ષ વધુ ઘરમાં ઠેરી જાઓ.
तद्वाचमङ्गीकुरुते विनम्रो
મહાવીર વિનમ્રપણે પોતાના
મહારા ભાઇનું કહ્યું સ્વીકારી લે છે. धिकं गृहे तिष्ठति वर्षयुग्मम् -
અને, ગૃહસ્થ વેષભૂષામાં પણ ત્યાગી क्रियाविशेषान बतिजीवनम्य
જીવનની વિશેષ ક્રિયાઓનું આચરણ પૃદmવિપપ સમાન . કરતા તેઓ બે વર્ષ વધુ ગૃહવાસમાં
इमां प्रवृत्तिं किल वेद 'वान-- __ प्रस्थाश्रम'स्थानतया तदीयाम् । आवश्यकोऽभ्यासविधिर्मुमुक्षोः
મહાવીરની આ પ્રવૃત્તિને હું વાનપ્રસ્થાશ્રમ ”ના સ્થાને સમનું ૬. મુમુક્ષુને અનગાર-ધર્મમાં પ્રવેશ કરવા અગાઉ ત્યાગનું અભ્યાસ-વિધાન આવશ્યક છે.
{ ૫૦ )
अभ्यम्य हि त्यागविधि प्रवंशी
દિવાદ: થકનાર-વર્ષે | इत्थं तृतीयाऽऽश्रम-संविधानं
संन्याससम्पादनपूर्वभूमिः ॥
ત્યાગ-વિધિને અભ્યાસ કરીને અનગાર-ધર્મમાં પ્રવેશ કરે એ હિતાવહ પદ્ધતિ છે. આમ, ત્રીજા આશ્રમનું વિધાન એ સંન્યાસ-- ગ્રહણની પૂર્વભૂમિરૂપ છે.
आवश्यकोऽभ्यासविधिन पूर्व
भवेन्महावीरविधोत्तमानाम् । नथापि दातुं भुवि बोधपाठं
તથા મદનાપતિ હાં સઃ ||
( ૨૧ ) મહાવીર જેવા ઉત્તમ આત્માઓને ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વ ત્યાગનું અભ્યાસ–વિધાન કરવાની કંઇજ જરૂર ન હોય. છતાં જગતને બધ-પાઠ આપવા સાર એ મહાન આત્મા સ્વયં તે પ્રમાણે આચરણ કરે છે.
त्रिंशेऽथ वर्ष स समाप्तिमाप्त
ત્રીશ વર્ષની ઉમ્મરે એ મહા_*संन्यासरूपामुपयाति दीक्षाम् ।
નુભાવ સંન્યાસરૂપ (સર્વવિરતિરૂપ) मुविस्मितास्तत्समयाः परेऽपि
દીક્ષા અંગીકાર કરે છે. તેમને ઘોર સતપતા વિવશ થાકો ક તપ જોઈ તે કાળના બીજા મહાન * સર્વત્રિતિકૂળા |
સન્ત પણ ખૂબ અજાયબ થાય છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org