________________
૧૫૧
(૬૨). मौनाश्रितो द्वादश वत्सराणि પાન
દિન-પાનશંસઉનાળો નરારા "
महीमटल्यारत आत्मशोधे ॥..
( ૫૩ ). આત્મ-શેપમાં મગ્ન થયેલ એ મહાન આત્મા બાર વર્ષ લગી પ્રાયઃ ખાવું-પીવું મૂકી દઈ, મેનપણે ઉજાગરા કરતા ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે પૃથ્વી પર પર્યટન કરે છે.
महामहोपद्रवकष्टपाते
प्वपि स्थिरात्मा स महर्षिनाथः-1* न रुष्यति क्याप्यधमाधमेऽपि
समां दधानः परमां कृपां च ॥ *
મહામહાઉપદ્રનાં કટ પડવા છતાં જેને આત્મા સ્થિર છે એ એ મહાન મહર્ષિ કે પર રેષ કરતું નથી. અધમાધમ ઉપર પણ તેના મહાન જીવનમાંથી શ્રેમા અને દયા જ નીતરે છે.
एवंविधे द्वादशवर्ष साधन
સમાણિત્તિ તો ન सर्वप्रकाराऽऽवरणप्रहाणतः
पूर्ण परब्रह्म महः प्रकाशते ॥
- આમ, બાર વર્ષની સાધના પૂર્ણ થતાં તે મહાત્માને સર્વ પ્રકારનાં આવરણ (ઘાતી કર્મો) ખસી જતાં પરબ્રહ્મને પૂર્ણ પ્રકાશ પ્રકટ થાય છે.
*
(૧૬)
- પૂર્ણમા, પરમનિર્માલપ્રકાશમયपूर्णात्माऽसौ परमविमलालोकचैतन्यरूपः *
ચિતન્યસ્વરૂપ, પૂર્ણાનન્દ અને પરમવિભુ पूर्णानन्दः परमविभुतः श्रीमहावीरदेवः ।* શ્રી મહાવીરેદેવ હવે લેકકલ્યાણ માટે तत्त्वालोकं सृजति परमं लोककल्याणहेतो-*
મહાન તત્ત્વાલકનું સર્જન-મહાન
તવાદશનું પ્રકાશન કરે છે. અને च निराकारसिद्धस्वरूपः।। આયુષ્ય (૭૨ વર્ષનું), પૂર્ણ થતાં
ઝ૮ નિરાકાર સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત થાય છે.
******
एवम्भूताय देवाय
वीतरागाय शम्भवे । ब्रह्मणे विश्वनाथाय .
વાજ ન નમઃ |
********
આવા વીતરાગદેવ, શમ્મુ, બ્રહા, વિશ્વનાથ શ્રી મહાવીર પરમાત્માને વારંવાર નમન હો!
આ કાવ્ય વંદરા-જેનયુવકસિંધ તરફથી પ્રકટ થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org