SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ - - .. "R 0 હક છે લ છે . તમે પામી ૩ કર્મના સંચાગ–વિયોગે સઘાતી આત્માની ભિન્ન ભિન્ન અવસ્થાઓ પર જૈન દૃષ્ટિનું સૂક્ષ્મ નિરીક્ષણ ભાવપચક-વિવરણ વ્યાખ્યાતા -પાયાવિશારદ -ચાયત હિમ વાય મહારાજ भावः क्षायिक पयमीपशमिको मिबस्तृतीयः पुनस्तूर्यश्चौदयिकस्तथा 'परिणति 'ख्यातो भवेत् पश्चमः । तेषां सम्मिलनैङ्घिकादिकतया पष्ठश्च सांयोगिकस्तेषामत्र निरूपणं परिमितं कुर्वे यथाधीबलम् ॥ આત્મસ્થિતિને વિચાર કરતાં શાસ્ત્રપ્રજ્ઞપ્ત પાંચ “ભાવ” તરફ સહેજે નજર જાય છે. કર્મશાસ્ત્રના અભ્યાસી અને આધ્યાત્મિક તના ગષકને એ વિષયને વિમા રમણીય લાગે તેમ છે. આત્મસંબધી વિચારણા કરતાં કમ-સિદ્ધાન્તની વિચાર-ચર્ચા એકદમ દેડી આવે છે. અને એવા પ્રસંગે આપશમિકભાવ ક્ષાયિકભાવ, ક્ષાપશમિકભાવ, ઔદયિકમાવ અને પરિણામિકભાવ એ પાંચ ભાવનું પર્યાલચન બહુ ઉપયુક્ત થઈ પડે છે. અહિં “ભાવ” શબ્દનો અર્થ “સ્થિતિ” “અવસ્થા” (Condition) થાય છે. હવે આપણે એ વિષયને નિહાળવા પ્રયત્ન કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy