________________
-
-
..
"R
0
હક છે
લ
છે
. તમે
પામી
૩ કર્મના સંચાગ–વિયોગે સઘાતી આત્માની ભિન્ન ભિન્ન અવસ્થાઓ પર જૈન દૃષ્ટિનું સૂક્ષ્મ નિરીક્ષણ
ભાવપચક-વિવરણ
વ્યાખ્યાતા -પાયાવિશારદ -ચાયત હિમ વાય
મહારાજ
भावः क्षायिक पयमीपशमिको मिबस्तृतीयः पुनस्तूर्यश्चौदयिकस्तथा 'परिणति 'ख्यातो भवेत् पश्चमः । तेषां सम्मिलनैङ्घिकादिकतया पष्ठश्च सांयोगिकस्तेषामत्र निरूपणं परिमितं कुर्वे यथाधीबलम् ॥
આત્મસ્થિતિને વિચાર કરતાં શાસ્ત્રપ્રજ્ઞપ્ત પાંચ “ભાવ” તરફ સહેજે નજર જાય છે. કર્મશાસ્ત્રના અભ્યાસી અને આધ્યાત્મિક તના ગષકને એ વિષયને વિમા રમણીય લાગે તેમ છે. આત્મસંબધી વિચારણા કરતાં કમ-સિદ્ધાન્તની વિચાર-ચર્ચા એકદમ દેડી આવે છે. અને એવા પ્રસંગે આપશમિકભાવ ક્ષાયિકભાવ, ક્ષાપશમિકભાવ, ઔદયિકમાવ અને પરિણામિકભાવ એ પાંચ ભાવનું પર્યાલચન બહુ ઉપયુક્ત થઈ પડે છે. અહિં “ભાવ” શબ્દનો અર્થ “સ્થિતિ” “અવસ્થા” (Condition) થાય છે. હવે આપણે એ વિષયને નિહાળવા પ્રયત્ન કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org