________________
મિલે વગેરેમાં બાળે શું? જો કાપવાથી વરસાદ એ છે આવે છે. અને તેથી દેશમાં વારે વારે દુકાળ પડે છે. વળી જગલે કાપવાથી લાકડાં મેંઘાં થયાં, તેથી હિન્દનું ઉચામાં ઉચું ખાતર જે છાણ, તેનાં છાણ કરી લોકે બાળવા લાગ્યા, તેથી ખેતરમાં ખાતર પુરતું ન મળવાને લીધે જમીનના કસ ઘટયા. રેટિયે બંધ થવાથી મિલે વધી, તેથી તેમાં ચરબી વાપરવા હજારે-લાખે હેરોનો નાશ થાય છે. છે.કા ઘટવાથી ઘી-દૂધ વગેરે પિષ્ટિક પદાર્થો મેંઘા થતા ચાલ્યા અને તેથી માણસેને તેના લાભ મુશ્કેલ થઈ પડવાથી તેમની શક્તિ, બુદ્ધિ, બળ ઘટવા લાગ્યા અને મૃત્યુ-પ્રમાણ વધતું ચાલ્યું. આ ઉપરથી એક રેટિયા વગર દેશને કેટલું નુકશાન થાય છે તે સમજી શકાય છે. દયા ધર્મ માણસ માત્રને છે અને તે પાળ હોય અને પશુધનની રક્ષા કરવી હૈય, માણસ જાતનું જીવન સુધારવું હોય અને હવા સ્વચ્છ રાખવી હોય તે એક ફેરિયા જબરદસ્ત ઉપયોગી છે એ આપણે સારી રીતે સમજી લેવું જોઇએ. રેટિયા માં જ એ શક્તિ છે કે તે દેશને પાયમાલ કરનાર કારખાનાઓને ભાંગી પાડશે. એટલા જ માટે આજના મહાન કમગી મહાત્માજીએ રેટિયાને દેશની સામે ધર્યો છે. આશા છે કે મહાત્માજીના અવાજને દેશની તમામ પ્રજા વધાવી યે અને રેટિય-પ્રચારનું કાર્ય ખૂબ આગળ ધપીને દેશ સ્વાધીનતાને વરે એજ શાસન–દેવની આગળ નમ્ર પ્રાર્થના છે.”
લી. ન્યાયવિજય.
મુંબઈ સમાચાર તા. ૧૦-૧૦-૩૧.
હીન =
હિંસા આદિ પાપ તરીકે
પ્રસિદ્ધ છે. એમાં પ્રવૃત્તિ માટે :: तत्र प्रवर्तेत न चेत् कदापि ।
ન કરાય અને પ્રભુ-પ્રાર્થનામાં - - કુર્યા મગને તÉ છે રસ લેવાય તે નિઃસદેહ, . - સુનિશ્ચિત સાતિમવિધાર્થ | * આત્મકાય સધાયું.
અધ્યાત્મતત્વાલકમાં શ્રી. ન્યાયવિજયજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org