________________
અને
***
નારીજીવનના સુધારા
માટે મુનિ મહારાજનો પડકાર
Sાન*
MES
જ;
* All
+
--+
++
લગ્ન-સંસ્થાનું નિરૂપણ. દુષ્ટ રિવાજોની ઝાટકણું. આરોગ્ય અને સ્વચ્છતાના પાઠ. નારી-વિભૂતિની યશપ્રશસ્તિ. ખાદી અને રેંટિયે.
ના. ૪-૧૦-૩૧
રવિવારને રોજ મુંબઈ-માધવબાગમાં
શ્રી
જૈન
મહિલા સમાજ તરફથી ન્યાયવિશારદ–ન્યાયતીથ શ્રીમદ્દ ન્યાયવિજયજી મહારાજે
સ્ત્રી-જીવનની ઉન્નતિ ” પર આપેલું બાણ.
[શ્રીમતી લીલાવતી દેવીદાસે વ્યાખ્યાન માટે પ્રસ્તાવના રજુ કરતાં જણાવ્યું હતું કે ન્યાયવિશારદ-ન્યાયતીર્થ મુનિમહારાજ શ્રીન્યાયવિજયજી સમા જૈન શાસનના સિંધરોથી, જૈન શાસનના ઝગમગતા સિતારાથી જૈનજગત અપરિચિત ન જ હોય. એમનાં ઓજસભય વક્તવ્ય, જૈન જગતમાં નવીન ચેતન કુરાવતાં અમૂલ્ય પ્રવચને, જૈન સમાજમાં પિસી ગયેલાં અનેક કુરૂઢિઓનાં જાળાં કાપતી, તેમજ આધ્યાત્મિક વિષય ચર્ચાતી એમની પ્રભાવશાલિની લેખિની, જૈન શાસનના અભ્યદય માટે તેઓશ્રીનું દ્રવતું હદય, ઉપાશ્રયની ચાર દીવાલમાં નહિ, પણ પૃથ્વીને ચારે છેડે દષ્ટિ સ્થાપી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉપદેશાતે મલિક સમયધર્મ અને સેળભેળ થઈ ગએલ ધર્મ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org