SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ફેટિ શરૂ કરવાની શુભ કિયા થનાર છે. ખરેખર, આ રીતે પ્રજાની અન્દર રેટિયા તરફ હાર્દિક ઊમિ ઉભરાય એ બહુ જરૂરનું છે. વરસાદના કારણે હું સભામાં આવી શક નથી, એ માટે દિલગીર છું. પણ આથી હું મારા ભાઈ–મહેને જણાવવા માગું છું કે જે દેશનું ભલું ચાહતા હો, અર્ધગતિના ભીષણ ખાડામાંથી દેશને ઉદ્ધાર કરે છે, તે ઘરે ઘરે રેટિયાને ઉપયોગ થવો જોઈએ. વિદેશી કાપડે દેશના ધંધાને નાશ કર્યો છે. એથી દેશમાં ગરીબાઈ અને ભૂખમરો વધતાં ચાલ્યાં છે. દેશ દિવસે દિવસે ભિખારી થઈ ર છે. લાખ કુટુમ્બ અધ નાગા અને અર્ધ ભુખ્યા રહે છે. હિન્દ એક એ દેશ છે કે જયાં જોઈએ તે કરતાં વધારે અનાજ અને રૂ પિતા થાય છે. છતાં એક વખત કેટલે પણ કડે માણસે પેટ ભરીને પામતા નથી. કેટલી કંગાળ હાલત ! દેશની આ દુર્દશા શી રીતે દૂર થાય? ખાદીને રસ્તે એને નિકાલ આવી શકે છે. દરેક હિન્દીના અંગ ઉપર શુદ્ધ ખાદી હોવી જોઈએ. પણ ખાદીનાં થાન કંઈ આકાશમાંથી નહિ ઉતરે. એ માટે દરેકે કાંતવું જોઈશે. વિદેશીના મેહમાં પડી કરેલાં પાપ રેંટિયા-યજ્ઞથી ધેવાં પડશે. અનાજમાંથી ભોજન બનાવવામાં જેમ સ્વાધીનતા ધરાવે છે, તેમ રૂમાંથી કપડાં બનાવવામાં જ્યારે સ્વાશ્રયી બનશે ત્યારે જ દેશની ગુલામીન બાન છુટશે. દેશના એક કરોડ માણસે દરરોજ એક એક કલાક કાંતે અને એ રીતે જ પિતાના એક કલાકને સદુપયોગ કરે તે દરરોજ પથસ હજાર રૂપિયાને દેશના ધનમાં વધારે થાય. ૨ટિયે એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે. આજથી અઢી તુજાર વર્ષ ઉપર પણું રેટિયે નિરાધારેને આધાર અને અશરનું શરણ ગણાતે હતે. આજે તે દેશની પડતી દશામાં રેટિયાની વેર ઘેર જરૂર છે એ કણ નહિ સમજી શકે ? હાલની ગરીબાઈને દૂર કરવાનું એનામાં મહાન બળ છે. શ્રીમને સમજતા હોય કે અમારે ટિયાની શી જરૂર છે, તે તેમની તે ભૂલ છે. તેઓ પણ દેશનું એક અંગ છે અને દેશની ઘેર ગરીબાઈ ફાટી નિકળતાં તેમની પણ સલામતી કેટલી? ખરી રીતે તે તેમણે દેશની ગરીબાઈને પિતાની ગરીબાઈ સમજવાની જરૂર છે. ધમની દષ્ટિએ પણ ગરીના ઉપકાર ખાતર તેમણે પિતાને હાથ લંબાવવાની જરૂર છે. આટલું જે દેશના ધનવાને સમજી જાય તે જરૂર તેઓ રેટિયાને અપનાવે અને પિતે શુદ્ધ ખાટી ધારણ કરી દેશહિતના કાર્યમાં સહાયક બને. ર્ભાગ્યે ઉંટિયાની જગ્યા મિલેએ લીધી અને કપાસ પિલવાની જગ્યા હાથ-ચરખાને બદલે ને એ લીધી, તેરી મહટાં મોટાં જંગલ ન કાપે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy